Wednesday, September 16, 2026

હનુમાન જયંતિ

હનુમાન જયંતિની પારંપારિક ઉજવણીનો મહિમા અને વિજ્ઞાન

એ તો સર્વવિદિત છે જ કે શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મદિવસ એટલે ચૈત્રી પૂનમ, જે હનુમાન જયંતી તરીકે વર્ષોથી પારંપારિક ઢબે ઉજવવામાં આવે છે. હનુમાનજીનો જન્મદિવસ આમ તો વર્ષમાં બે...

Read moreDetails

વાસ્તુ શાસ્ત્ર અનુસાર હનુમાનજી

જો ઘરમાં દેવી-દેવતાઓનાં ચિત્રો હોય તો ઘરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં શાંતિ-શાંતિ પ્રવર્તે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં હનુમાન જીનું ચિત્ર લગાવવાથી ઘણા ફાયદા થાય...

Read moreDetails

હનુમાન જયંતિ સ્પેશિયલ : બજરંગબલીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય અને મંત્ર

હિન્દૂ ધર્મમાં સૌથી વધારે પૂજવામાં આવતા દેવી-દેવતાઓમાંથી એક હનુમાનજી છે. હનુમાનજીની પૂજા ખૂબ જ સરળ માનવામાં આવે છે અને તેઓ ખૂબ ઝડપી પ્રસન્ન થતાં દેવતા છે. માન્યતા છે કે જે...

Read moreDetails

કષ્ટભંજક આવો…

હે કષ્ટભંજક! કષ્ટ નિવારો, આ ડૂબતી નૈયા પાર ઉતારો.   દોષ છે પૃથ્વીના નરનારીનો, ક્ષમા આપી બસ સૌને ઉગારો.   હે અંજનેય! રસ્તો બતાવો, સંકટ છે મોટુ, હરી જાઓ.  ...

Read moreDetails

Stay Connected

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!