૧) આંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ (૨) ઉનાળે કેરી ને આમળા ભલા, શિયાળે સુંઠ, તેલ ભલા, ચોમાસે અજમો-લસણ...
Read moreવિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે! ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. ફરકતી ધજા મંદિર માટે અગત્યની છે. ધજા મંદિરના શિખર...
Read moreભાઇકાકાનો જન્મ ૭મી જૂન ૧૮૮૮ના રોજ સારસામાં (હાલનો આંણદ જિલ્લો) થયો હતો. ભાઇકાકાનો પ્રાથમીક અને માધ્યમીક અભ્યાસ સોજિત્રા અને વડોદરા થયો હતો. ત્યાર પછી તેમણે પુણેની ઇજનેરી કોલેજમાંથી સીવીલ ઇજનેરીનો...
Read more@પ્રસંગમાં છાશ એક જ ગ્લાસમાં ત્રણ વાર લેવાને બદલે ત્રણ અલગ અલગ ગ્લાસમાં છાશ પીનારને @ સોસાયટીના ગાર્ડનમાં કયારેય છોડ- વૃક્ષ ન વાવે,કયારેય પાણી પણ ન પાય અને રોજ ભગવાનની...
Read moreBathroom Etiquettes: ફ્લશ કરતા પહેલા ટોયલેટ સીટનું ઢાંકણું બંધ કરવું ખૂબ જ જરૂરી છે, જાણો કારણ જો તમે પણ એવા લોકોમાંથી છો કે જેઓ ફ્લશ કરતા પહેલા ટોઇલેટ સીટનું ઢાંકણું...
Read more*ગુજરાતી ભાષાના વિવેચક અને સંપાદક ચીમનલાલ ત્રિવેદી (1929-2015) તેમનો જન્મ ગુજરાતના મુજપુરમાં (હવે પાટણ જિલ્લામાં) થયો હતો. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૨માં એમ.એ.ની પદવીઓ મેળવ્યા પછી તેમણે ૧૯૬૧માં પીએચ.ડી. પૂર્ણ કર્યું. ૧૯૫૧થી...
Read moreતેમનો જન્મ ૨૫ મે ૧૯૦૪ ના રોજ વડોદરા નજીક આવેલા બોડકા ગામમાં થયો હતો. ૧૯૨૧માં તેઓએ વડોદરામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૨૫થી નિવૃત્તિ સુધી તેઓ ઝેનિથ લાઇફ એન્ડ ઇન્સ્યોરન્સ...
Read moreગુજરાનાં ઇતિહાસમાં જેમનું નામ આદરપાત્ર રીતે લેવામાં આવે છે તેવા ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા...
Read more"સેવાને સ્મરણ જગમાં કરવાનાં બે કામ, જનસેવા કરવી ને લેવું પ્રભુનું નામ" આ મંત્રને જીવનારા આ લોકસેવકનો જન્મ ઇ. સ. ૧૯૦૮માં ૧૯મી મે ના રોજ એટલે કે વિક્રમ સંવત ૧૯૬૪...
Read more© 2022 MediaHives - All Right Reserved by iGujju.
© 2022 MediaHives - All Right Reserved by iGujju.