ધર્મ અને આધ્યાત્મિકતા

સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

જગત કે સંસારની એક મોટી કમનસીબી કે કરુણતા એ છે કે એકનું સત્ય બીજાને અસત્ય લાગે છે. એટલે ખબર જ નથી પડતી કે સાચું શું છે અને સત્યનું વાસ્તવિક સ્વરૂપ...

Read more

મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

આપણે સૌ જાણીએ છીએ જીવ માત્ર પોતાના દૈનિક તમામ વ્યવહારો એને પ્રાપ્ય ઇન્દ્રિયો દ્વારા કરે છે. દરેક જીવ પાસે તેની યોગ્યતા કે વિકાસ મુજબ એક થી લઈને પાંચ ઇન્દ્રિયો છે...

Read more

પ્રકૃતિને મદદ કરો મનુષ્યને મદદ કરવાની જરૂરિયાત જ નહીં ઉદભવે

સમગ્ર મનુષ્યસૃષ્ટિ સત્કર્મો, દયા-દાન અને મદદને ઉમદા કાર્ય તરીકે પસંદ કરે છે. દુનિયાના તમામ ધર્મો પણ વ્યક્તિને દયાવાન અને મદદગાર બનવાની યુગોથી સલાહ આપે છે. લગભગ દરેક સમાજમાં વ્યક્તિ યથાશક્તિ...

Read more

શું મન અને બુદ્ધિને દૈનિક આહારની આવશ્યકતા ખરી?

સામાન્યમાં સામાન્ય માણસ એ જાણે છે કે શરીરને જરૂરી આહાર ન મળવાની પરિસ્થિતિમાં તેની કાર્યક્ષમતા અને અસ્તિત્વનું ટકવું અસંભવ છે. પ્રાણી માત્ર એ જાણે છે કે ખોરાક જીવન માટે કેટલો...

Read more

રામાયણ કથાઃ આ ભક્તની ભક્તિ સામે શ્રી રામનો થયો પરાજય, ખુદ ભગવાને પણ આવી પ્રતિજ્ઞા લેવી પડી!

રામાયણ કથાઃ આ ભક્તની ભક્તિ સામે શ્રી રામનો થયો પરાજય, ખુદ ભગવાને પણ આવી પ્રતિજ્ઞા લેવી પડી! જાંબવન જીને બ્રહ્માનો અવતાર માનવામાં આવે છે. તેમણે ભગવાનની સેવા અને મદદ કરવાના...

Read more

લડાઈ દુર્ગુણોની માતા છે

દુનિયાની મોટામાં મોટી આફતો પૈકી એક એટલે લડાઈ કે યુદ્ધ. મોટેભાગે કોઈ પણ લડાઈ કે યુદ્ધ પાછળ એવી સરમુખત્યાર વ્યક્તિ, નેતા કે રાજા જવાબદાર હોય છે. પરંતુ આધુનિક યુગની કમનસીબી...

Read more

સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરતા પહેલા નિયમો જાણો

Surya Arghya Rules: સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરતા પહેલા નિયમો જાણો, રોગોથી મુક્તિ મેળવવા જરૂરી છે હિન્દુ ધર્મમાં કળિયુગમાં સૂર્ય ભગવાન એકમાત્ર એવા દેવ છે, જે નિયમિતપણે ભક્તોને સીધા દર્શન આપે...

Read more

પરમાત્માની પણ એક પાઠશાળા છે જે સતત કંઈક શીખવે છે શું તમે એના વિષે જાણો છો?

પરમાત્માની એક અદભૂત પાઠશાળા છે જે દ્વારા પ્રત્યેક ક્ષણ પરમાત્મા આપણને જીવન જીવવાની કળા કે જીવનના યથાર્થ પદાર્થપાઠ શીખવે છે. શું તમે એનાથી પરિચિત છો? શું તમને એ પાઠશાળામાં ભણવાની...

Read more

મનની એક વિરલ શક્તિ એટલે વિવેક – શું આપણે વિવેકી છીએ?

આપણા દૈનિક જીવનમાં આપણે અવારનવાર વિવેક શબ્દનો ઉપયોગ કરીએ છીએ પરંતુ વાસ્તવમાં એના ગૂઢાર્થથી આપણે કોષો દૂર છીએ અર્થાત સાચો વિવેક કોને કહેવાય તેનાથી કદાચ આપણે પૂર્ણ માહિતગાર નથી. ખૂબ...

Read more
Page 1 of 37 1 2 37

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!