ધર્મ અને આધ્યાત્મિકતા

પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

સૃષ્ટ‌િનો પહેલો ધ્વનિ ૐ એટલે કે ઓમકાર છે પણ આ ધ્વનિ આપવાનું કામ પણ મહાદેવ દ્વારા થયું છે. શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ છે કે શિવપૂજામાં સર્વ સામાન્ય માનવામાં આવેલો પંચાક્ષર...

Read more

સમુદ્રમંથન કથા

શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના સાતમા અધ્યાયમાં સમુદ્રમંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન મળી આવ્યાં હતાં. આ બધા રત્નોમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર છુપાયેલાં છે....

Read more

શિવાલયની રચના

ભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવમંદિર કહેવામા આવે છે. બીજી એક એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું...

Read more

શ્રીકૃષ્ણ ભગવાનના જીવનની ખાસ ખાસ વાતો

શ્રી કૃષ્ણ ભગવાનના જીવનની ખાસ ખાસ વાતો 1. નામ : શ્રીકુષ્ણ, પિતા- વાસુદેવ, માતા-દેવકી, કુળ- યદુકુળ, વંશ-ચંદ્રવંશ, પાલક માતા અને પિતા -જશોદામાતા અને નંદરાજા, મોટા ભાઈ- શ્રી બલરામજી, બહેન-સુભદ્ર, મામા-...

Read more

મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ

મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ શિવ શિવ શિવ શિવ નામ જપનથી થાતાં સઘળાં કામ મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । આજથી પહેલા ,...

Read more

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.દેખાવાવાળા પદાર્થોમાં પોતાનો પ્રભાવ બતાવ્યા...

Read more

શું તમે મનના કેન્સર વિષે જાણો છો?

આપણે બધા શરીરના કેન્સરથી તો બખૂબી પરિચિત છીએ પરંતુ મનના કેન્સરથી કદાચ સંપૂર્ણપણે અજાણ છીએ. વાસ્તવમાં મનનું કેન્સર શરીરના કેન્સર કરતાં વધુ ભયાનક અને પ્રભાવશાળી છે. મનના કેન્સર દ્વારા શરીરનું...

Read more

પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

સામાન્ય માન્યતા એવી છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. એનો અર્થ એ થયો કે મનુષ્યની પ્રકૃતિ અર્થાત પ્રવૃત્તિ, વૃત્તિ, સ્વભાવ, ટેવો, વિચારો, વર્તનમાં પરિવર્તન શક્ય નથી. જો એવું...

Read more

શ્વાસબુક

પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો 'માણસ' પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા !...

Read more

ગુજરાતમાં છે એ જમીન જ્યાં થયેલા કર્ણના અગ્નિસંસ્કાર

કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં, આ જમીન ગુજરાતમાં જ છે, હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે. મિત્રો તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા...

Read more
Page 1 of 39 1 2 39

Stay Connected

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!