જગત કે સંસારની એક મોટી કમનસીબી કે કરુણતા એ છે કે એકનું સત્ય બીજાને અસત્ય લાગે છે. એટલે ખબર જ નથી પડતી કે સાચું શું છે અને સત્યનું વાસ્તવિક સ્વરૂપ...
Read moreઆપણે સૌ જાણીએ છીએ જીવ માત્ર પોતાના દૈનિક તમામ વ્યવહારો એને પ્રાપ્ય ઇન્દ્રિયો દ્વારા કરે છે. દરેક જીવ પાસે તેની યોગ્યતા કે વિકાસ મુજબ એક થી લઈને પાંચ ઇન્દ્રિયો છે...
Read moreસમગ્ર મનુષ્યસૃષ્ટિ સત્કર્મો, દયા-દાન અને મદદને ઉમદા કાર્ય તરીકે પસંદ કરે છે. દુનિયાના તમામ ધર્મો પણ વ્યક્તિને દયાવાન અને મદદગાર બનવાની યુગોથી સલાહ આપે છે. લગભગ દરેક સમાજમાં વ્યક્તિ યથાશક્તિ...
Read moreસામાન્યમાં સામાન્ય માણસ એ જાણે છે કે શરીરને જરૂરી આહાર ન મળવાની પરિસ્થિતિમાં તેની કાર્યક્ષમતા અને અસ્તિત્વનું ટકવું અસંભવ છે. પ્રાણી માત્ર એ જાણે છે કે ખોરાક જીવન માટે કેટલો...
Read moreરામાયણ કથાઃ આ ભક્તની ભક્તિ સામે શ્રી રામનો થયો પરાજય, ખુદ ભગવાને પણ આવી પ્રતિજ્ઞા લેવી પડી! જાંબવન જીને બ્રહ્માનો અવતાર માનવામાં આવે છે. તેમણે ભગવાનની સેવા અને મદદ કરવાના...
Read moreદુનિયાની મોટામાં મોટી આફતો પૈકી એક એટલે લડાઈ કે યુદ્ધ. મોટેભાગે કોઈ પણ લડાઈ કે યુદ્ધ પાછળ એવી સરમુખત્યાર વ્યક્તિ, નેતા કે રાજા જવાબદાર હોય છે. પરંતુ આધુનિક યુગની કમનસીબી...
Read moreSurya Arghya Rules: સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરતા પહેલા નિયમો જાણો, રોગોથી મુક્તિ મેળવવા જરૂરી છે હિન્દુ ધર્મમાં કળિયુગમાં સૂર્ય ભગવાન એકમાત્ર એવા દેવ છે, જે નિયમિતપણે ભક્તોને સીધા દર્શન આપે...
Read moreપરમાત્માની એક અદભૂત પાઠશાળા છે જે દ્વારા પ્રત્યેક ક્ષણ પરમાત્મા આપણને જીવન જીવવાની કળા કે જીવનના યથાર્થ પદાર્થપાઠ શીખવે છે. શું તમે એનાથી પરિચિત છો? શું તમને એ પાઠશાળામાં ભણવાની...
Read more1:00 વાગ્યાના સ્થાન પર ब्रह्म લખેલું છે જેનો અર્થ થાય છે; બ્રહ્મ એક જ છે બે નથી. 2:00 વાગ્યાના સ્થાને अश्विनौ લખેલું છે તેનો અર્થ થાય કે; અશ્વિની કુમારો બે...
Read moreઆપણા દૈનિક જીવનમાં આપણે અવારનવાર વિવેક શબ્દનો ઉપયોગ કરીએ છીએ પરંતુ વાસ્તવમાં એના ગૂઢાર્થથી આપણે કોષો દૂર છીએ અર્થાત સાચો વિવેક કોને કહેવાય તેનાથી કદાચ આપણે પૂર્ણ માહિતગાર નથી. ખૂબ...
Read more© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.