શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના સાતમા અધ્યાયમાં સમુદ્રમંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન મળી આવ્યાં હતાં. આ બધા રત્નોમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર છુપાયેલાં છે....
Read moreશિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કલિયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજા શરુ કરી હતી. શિવ મહાપુરાણ મુજબ પાર્થિવ પૂજાથી ધન, ધાન્ય, આરોગ્ય અને પુત્રની પ્રાપ્તિ...
Read moreભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવમંદિર કહેવામા આવે છે. બીજી એક એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું...
Read moreશ્રી કૃષ્ણ ભગવાનના જીવનની ખાસ ખાસ વાતો 1. નામ : શ્રીકુષ્ણ, પિતા- વાસુદેવ, માતા-દેવકી, કુળ- યદુકુળ, વંશ-ચંદ્રવંશ, પાલક માતા અને પિતા -જશોદામાતા અને નંદરાજા, મોટા ભાઈ- શ્રી બલરામજી, બહેન-સુભદ્ર, મામા-...
Read moreહિન્દુધર્મમાં તહેવારોની ઉજવણી પાછળ ખૂબ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. બારેમાસ ઉજવાતા તહેવારો પાછળ પ્રાચીન ઋષિ-મુનિઓની દીર્ઘદ્રષ્ટિ કાર્યરત છે. જે વ્યક્તિને શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રદાન કરે છે....
Read moreમહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ શિવ શિવ શિવ શિવ નામ જપનથી થાતાં સઘળાં કામ મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । આજથી પહેલા ,...
Read moreઆજે આ વડિલ દિન. વડિલોને અનેક રીતે સંબોધાય છે. દાદા - બાપા-બાપુ -અદા -grandpa - કાકા - વડિલ વગેરે વગેરે થી તે “ ડોહા” લગી ! જેવો તમારો સંબંધ ,...
Read moreએક રાત ની વાત હતી. જે અંધારે અંધાર હતી. હું રોજ તે રાત ને જોતો પણ ક્યાંક ને ક્યાંક આજે તે અલગ જ જોવા મળી. ખરેખર હું વિચાર મા પડયો...
Read moreહું ક્યાં કહું છું પ્રભુ કે તું મને ગણતર આપજે સત્ય,પ્રેમ,કરુણાનું જ બસ ચણતર આપજે રાજવૈભવથી રાખ સુધીની આ કર્તવ્યયાત્રામાં નિ:સ્પૃહતાનું જ તું મને બાળપણ આપજે લોહીનાં,દોસ્તીનાં સબંધો હોય છે...
Read more© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.