CORONA Fighters

મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની કચેરીએ ‘સાર્સ-કોવ-2′ વાયરસનો ફેલાવો અટકાવવા અંગેની માર્ગદર્શિકા બહાર પાડી

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયે ‘સાર્સ-કોવ-2 વાયરસના ફેલાવાના અટકાવવા, સંક્રમણ અટકાવો, મહામારીને દાબી દો- માસ્ક, અંતર, સેનિટેશન અને વેન્ટિલેશન’ અંગેની એક સરળ અને સહેલાઇથી અનુસરી શકાય એવી માર્ગદર્શિકા બહાર...

Read more

મ્યુકોરમાઇકોસિસ સામે લડવા એમ્ફોટેરિસિન Bનું ઉત્પાદન વધારવા પગલા લીધાઃ સરકાર!

ભારત સરકારે કહ્યું કે, કેટલાંક રાજ્યોમાં એમ્ફોટેરિસિન Bની માગમાં એકાએક વધારો થયો છે, જેને મ્યુકોરમાઇકોસિસથી પીડિત દર્દીઓ માટે ફિઝિશિયન્સ પ્રીસ્ક્રાઇબ કરે છે, જે કોવિડ પછી કેટલાંક દર્દીઓમાં જોવા મળતી સમસ્યા...

Read more

ભૂલ ક્યાં થઈ રહી છે?

ભૂલ ક્યાં થઈ રહી છે? 1. રોગને ઓળખવામાં વિલંબ. ૨. રોગ ને સ્વીકારવામાં વિલંબ. ૩. સારવાર શરૂ કરવામાં વિલંબ. 4. કોરોના (આરટીપીસીઆર) પરીક્ષણ કરવામાં વિલંબ. ૫. લક્ષણો હોવા છતાં અને...

Read more

સૌરાષ્ટ્રની આ હકીકત પણ ખાસ જાણી લેજો, 3000ની વસ્તીના 3 ગામમાં હજુ સુધી કોરોના પ્રવેશ્યો નથી !

મોટા ભાગના ગામલોકોએ વાડી વિસ્તારમાં જ રહેણાંક બનાવ્યા છે… અકાળા (ગીર), ભાખરવડ અને ડમરાળામાં કોરોનાની નો એન્ટ્રી એવું નથી કે ગ્રામ્ય વિસ્તારમાં બધે જ કોરોનાએ અજગર ભરડો લીધો છે, સૌરાષ્ટ્રના...

Read more

ખુશખબરઃ જુન સુધીમાં ઝાયડસની કોરોના વેક્સિનને મળશે મંજૂરી, બાળકોને પણ લગાવી શકાશે

હાલમાં ચાલી રહેલી કોરોનાની ખાનાખરાબી વચ્ચે એક રાહતના સમાચાર ઝાયડસ કંપની તરફથી મળી રહ્યાં છે. ઝાયડસ કંપનીની જૂન માસમાં વેક્સીન આવી શકે છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કોરોનાની બીજી...

Read more

કોરોનાની મહામારીમાંથી દેશવાસીઓને ક્યારે મળશે છુટકારો? વૈજ્ઞાનિકોએ જાહેર કરી તારીખ

  દેશમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને પણ ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે બીજી કહેર ક્યારે પુરી થશે...

Read more

નવસારીના ખેડૂત પ્રવિણભાઈ પટેલે સ્મીમેરમાં 11 દિવસે કોરોનાને હરાવ્યો

સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જીવનદાયિની બની છે. તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ એકજૂથ થઈને દર્દીઓને સ્વસ્થ કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે. જેના પરિણામે ક્રિટીકલ...

Read more

કોરોનાના હળવા લક્ષણોમાં ન કરાવો CT-SCAN, થઈ શકે છે ભયંકર નુકશાન

કોરોનાની નવી લહેરમાં ઘણી વખત એવા અહેવાલો પ્રકાશમાં આવ્યું સંક્રમણની જાણ આરટી-પીસીઆર(RT-PCR) ટેસ્ટમાં નથી થતી. ત્યારે દર્દીઓએ સિટી સ્કેન (CT-SCAN) કરાવવું પડે છે. પરંતુ હવે એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા(Dr. Randeep...

Read more

US એડવાઇઝર ડૉ.ફાઉચીના મતે આ વેક્સીનમાં કોરોનાના 617 વેરિયન્ટ બેઅસર કરવાની ક્ષમતા

કોરોના સામેની રક્ષા માટે વિકસિત ભારતની સ્વદેશી વેક્સીન Covaxinને ઘાતક કોરોના વાયરસના 617 પ્રકારોને નિષ્પ્રભાવી કરવામાં સક્ષમ માનવામાં આવી છે. વ્હાઈટ હાઉસના મુખ્ય ચિકિત્સા સલાહકાર અને અમેરિકાના ટોચના રોગ વિશેષજ્ઞ...

Read more

કોરોના યોદ્ધાઓના પરિવારની મદદે આવી આ ફાર્મા કંપની, 100 કરોડ રૂપિયાની કરશે આર્થિક મદદ

ભારતમાં કોરોનાવાયરસ (Coronavirus in India)વચ્ચે જ્યાં ચારે બાજુથી મુશ્કેલીઓ આવી રહી છે, ત્યારે મદદ કરવાવાળા લોકો પણ સામે આવી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ), ટાટા ગ્રુપ, જિંદાલ ગ્રુપ, જેએસડબ્લ્યુ સ્ટીલ,...

Read more
Page 1 of 4 1 2 4

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!