આ વાત છે માર્ચ 2015ની. જેમણે અમદાવાદ શહેરની નાટદૃષ્ટિ વિકસાવી હતી તેવા રાજેન્દ્ર ભગત એ વર્ષે ત્રણ સુંદર નાટકો અમદાવાદમાં લઈ આવ્યા હતા. કોણ હતા રાજેન્દ્ર ભગત ? શ્રી રાજેન્દ્ર...
Read moreપાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે એટલે તો અસ્તિત્વને ય હવે ફિકર થાય છે પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે દૂર છે ને એ તો દૂરથી જ કરી...
Read more"એવું લાગે છે કે જાણે મારા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય!" મારી મૃત દાદી આ શબ્દો ઘણી વાર કહેતા અને મને હંમેશા લાગતું કે તે અતિશયોક્તિ કરી રહ્યા છે....
Read moreરસોડામાં પડેલી દરેક વસ્તુ કોઇને કોઇ કામમાં આવતી હોય છે. રસોડામાં પડેલી દરેક વસ્તુનું મહત્વ પણ કંઇક અલગ જ હોય છે. આમ, જો તમે રસોડામાં પડેલી વસ્તુનું આ રીતે ધ્યાન...
Read moreભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવમંદિર કહેવામા આવે છે. બીજી એક એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું...
Read moreહિન્દુધર્મમાં તહેવારોની ઉજવણી પાછળ ખૂબ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. બારેમાસ ઉજવાતા તહેવારો પાછળ પ્રાચીન ઋષિ-મુનિઓની દીર્ઘદ્રષ્ટિ કાર્યરત છે. જે વ્યક્તિને શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રદાન કરે છે....
Read moreમોહન અનુરાગ સરના લોકરમાં પડેલા રોકડના બંડલ ના બંડલને જોતો રહી ગયો. તેની ભમર માત્ર આશ્ચર્યમાં જ નહીં, પણ ગુસ્સા અને નિરાશામાં ઉપર ચડી ગઈ. આટલી મોટી રકમ જોઈને તેના...
Read more© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.