નજીકમાં આવેલાં ગણપતિના યાત્રાધામ ગણપતપુરાનો ઈતિહાસ અનેરો છે. ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. ધોળકાથી 20 કિ.મી જ્યારે અમદાવાદથી 75થી...
Read moreસૃષ્ટિનો પહેલો ધ્વનિ ૐ એટલે કે ઓમકાર છે પણ આ ધ્વનિ આપવાનું કામ પણ મહાદેવ દ્વારા થયું છે. શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ છે કે શિવપૂજામાં સર્વ સામાન્ય માનવામાં આવેલો પંચાક્ષર...
Read moreશ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના સાતમા અધ્યાયમાં સમુદ્રમંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન મળી આવ્યાં હતાં. આ બધા રત્નોમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર છુપાયેલાં છે....
Read moreરસોડામાં પડેલી દરેક વસ્તુ કોઇને કોઇ કામમાં આવતી હોય છે. રસોડામાં પડેલી દરેક વસ્તુનું મહત્વ પણ કંઇક અલગ જ હોય છે. આમ, જો તમે રસોડામાં પડેલી વસ્તુનું આ રીતે ધ્યાન...
Read moreભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવમંદિર કહેવામા આવે છે. બીજી એક એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું...
Read moreશ્રી કૃષ્ણ ભગવાનના જીવનની ખાસ ખાસ વાતો 1. નામ : શ્રીકુષ્ણ, પિતા- વાસુદેવ, માતા-દેવકી, કુળ- યદુકુળ, વંશ-ચંદ્રવંશ, પાલક માતા અને પિતા -જશોદામાતા અને નંદરાજા, મોટા ભાઈ- શ્રી બલરામજી, બહેન-સુભદ્ર, મામા-...
Read moreમહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ શિવ શિવ શિવ શિવ નામ જપનથી થાતાં સઘળાં કામ મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । આજથી પહેલા ,...
Read more15 ઓગસ્ટના રોજ V Help Foundation, અમદાવાદ દ્વારા સ્વતંત્રતા મહોત્સવની ભવ્ય ઉજવણી ધામધૂમથી અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર, ઘાટલોડિયા ના દિવ્યાંગો ને દેશભક્તિ આધારિત મુવી બતાવીને કરવામાં આવી. ત્રિરંગાથી સુશોભિત સંપૂર્ણ...
Read moreઅત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.દેખાવાવાળા પદાર્થોમાં પોતાનો પ્રભાવ બતાવ્યા...
Read moreજે લોકોનો ચહેરો ચોરસ હોય છે તે લોકો ખૂબ જ ઝડપી, ચપળ અને મહત્વાકાંક્ષી હોય છે અને તેઓ પોતાના સપના પૂરા કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેઓ...
Read more© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.