Wednesday, September 16, 2026

ગુજજુકેશન

વિવિધ વૈજ્ઞાનિક સાધનો અને તેમના ઉપયોગો

  બેરોમીટર - વાતાવરણનું દબાણ માપવા. બેરોગ્રાફ - વાતાવરણના દબાણમા થતા પરિવર્તન માપવા. એયરોમીટર - હવા અને ગૅસના ભાર અને ધનત્વ જાણવા માટે. વાયરલેસ - હવામાં વગર તારે વાત કરવા...

Read moreDetails

વિજ્ઞાન વિશેષ – જાણવા જેવું

1.શૂન્યવકાશ માં પ્રકાશ નો વેગ =》 3,00,000 કિ.મી./ સેકન્ડ 2. કાચ માં પ્રકાશ નો વેગ =》 1,80,000 કિ.મી./ સેકન્ડ 3. પાણી માં પ્રકાશ નો વેગ =》2,25,000કિ.મી./ સેકન્ડ 4.  બરફ નું...

Read moreDetails

40 ગુજરાતી મહાનુભાવો અને તેઓના ઉપનામ

1.ગાંધીજી  રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત ‎ 2.સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક‎3.મોહંમદ બેગડો ગુજરાતનો અકબર ‎ 4.ડૉ. ચંદુલાલ દેસાઈ છોટે સરદાર 5.જમશેદજી તાતા ભારતીય ઉદ્યોગ ના પિતામહ 6.વર્ગીસ કુરિયન...

Read moreDetails

ઓહો આજે તો ..વર્લ્ડ યોગા ડે

યોગ આપણી સંસ્કૃતિ છે.  પણ સબજેક્ટ જ્યારે હ્યુમર અને મિલેનિયમ જનરેશનનો હોય તો યોગ ડે પર પણ હ્યુમર લાવવું પડે...તો ચાલો ત્યારે ભેગા થઈને થોડુ હળવાશ માણી લઈએ. સોશિયલ મીડિયા...

Read moreDetails

એક શરણાઈવાળો

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં વખણાયો છે; એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે; કહે દલપત પછી બોલ્યો...

Read moreDetails

જાણો ગુજરાતી ભાષાના વર્ણમાળા વિજ્ઞાન વિષે

આજકાલ ગુજરાતી ભાષાના પ્રગાઢ જાણકારો ખુબ ઓછા છે અને તેઓની સાથે જ ગુજરાતી ભાષા પાછળ નું વિજ્ઞાન પણ ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું છે પરંતુ શું આપણે ખબર છે કે...

Read moreDetails

ગરમી થી બચવા ગાયનાં છાણથી ગાડીને લીપવાનો ઇન્નોવેટીવ પ્રયાસ

ગાયનું છાણ સામાન્ય રીતે ઘર અને ફળિયામાં લીપણ માટે ઉપીયોગી હોય છે અને તેને કુદરતી ઠંડક માટે વાપરવામાં આવે છે. પરંતુ ફેસ બુક ઉપરની આ પોસ્ટ જોયા પછી iGujju.com ની...

Read moreDetails

આવી રહ્યું છે પ્રાણીઓની ભાષાને ટ્રાન્સલેટ કરતુ યંત્ર !!

શું તમે પેટ લવર છો ? અથવા તો તમે ઘરે એક ડોગ અથવા તો બિલ્લી ધરાવો છો? તમે જયારે ઘરે એવો ત્યારે તમને જોઈને એ પૂંછડી હલાવે છે કે તેની...

Read moreDetails

Shocking …. ભારત માં દર કલાકે એક વિદ્યાર્થી કરે છે આત્મહત્યા !!

ભારત જયારે અભ્યાસ માટે એક ઉત્કૃષ્ઠ સ્થળ માનવવા માં આવે છે ત્યારે આંકડા મુજબ દર એક કલાકે એક વિદ્યાર્થી ની અર્થી ભારત માં ઉઠી રહી છે. એટલું જ નહિ તેનો...

Read moreDetails

ભારત ના મહાવિચારક અને ગુરુ – ચાણક્ય !!

ચાલો આજે iGujju ઉપર માળીયે ભારતના મહાવિચારક અને ગુરુ એવા ચાણક્ય ને... ભારતના મહાન વિદ્વાન ચાણક્યનો જન્મ ઇ.સ.પૂર્વે ૪૦૦ની સાલમાં થયો હતો. તેઓએ પોતાની બુદ્ધિથી પરદેશીઓને હાંકી કાઢી નાના-નાના રાજ્યો...

Read moreDetails
Page 9 of 10 1 8 9 10

Stay Connected

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!