Wednesday, September 16, 2026

ગુજજુકેશન

ગુજરાતમાં વધી રહેલું શહેરીકરણ

ગુજરાતમાં લોકોનું ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર એ એક નોંધપાત્ર વલણ છે જે વ્યાપક આર્થિક, સામાજિક અને પર્યાવરણીય ગતિશીલતાને પ્રતિબિંબિત કરે છે. ભારતના સૌથી વધુ ઔદ્યોગિક રાજ્યોમાંના એક તરીકે, ગુજરાત તેના...

Read moreDetails

શું શુદ્ધ હવા એ આપણો મૂળભૂત અધિકાર નથી?

Exclusive iGujju Article with Research By : TAMANNA KURESHI ( Gujarat University ) Ahmedabad, India એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) એ એક પ્રમાણિત સિસ્ટમ છે જેનો ઉપયોગ ચોક્કસ વિસ્તારમાં હવાની ગુણવત્તાને...

Read moreDetails

ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા” વૃક્ષારોપણ અભિયાન શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ સાથે ભવ્ય કાર્યક્રમમાં પરિણમ્યું

પર્યાવરણના સંવર્ધન પ્રત્યેની પ્રતિબદ્ધતાના નોંધપાત્ર પ્રદર્શનમાં, ચિરિપાલ ગ્રૂપ અને મિર્ચીએ અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમ સાથે “ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા” અભિયાનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. વૃક્ષારોપણ અને ઈ-વેસ્ટ ડોનેશનને પ્રોત્સાહિત કરવાના હેતુથી...

Read moreDetails

એરહોસ્ટેસ – Career Guidance

એરહોસ્ટેસ (Air Hostess) એટલે એક ગ્લેમરસ અને અઢળક રૂપિયો કમાવાની તક, પરંતુ તે જેટલું સરળ વંચાય છે તેનાથી અનેક ગણું અધરું છે સફળતા પૂર્વક ત્યાં પહોંચવું. એર હોસ્ટેસ બનવા માટે...

Read moreDetails

વધુ પડતું વિચારવું

આહાર અને વિચાર. પ્રાચીન કાળથી આપણે સાંભળતા આવિયા છે, કે આ બે વસ્તુ મનુષ્યને બનાવે અથવા બરબાદ કરી શકે છે. આહાર તો આપણે પેટમાં નાખીએ, પરંતુ વિચાર? તેઓ આપણા સંજોગો...

Read moreDetails

દિવાળી નો ઇતિહાસ

દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં...

Read moreDetails

ચહેરાનો આકાર જણાવે છે કે તમે કેટલા નસીબદાર છો! સંશોધનમાં થયો રસપ્રદ ખુલાસો

જે લોકોનો ચહેરો ચોરસ હોય છે તે લોકો ખૂબ જ ઝડપી, ચપળ અને મહત્વાકાંક્ષી હોય છે અને તેઓ પોતાના સપના પૂરા કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેઓ...

Read moreDetails

સારા માતાપિતા કેવી રીતે બનવું – 5 ટીપ્સ

5 ગ્રેટ પેરેંટિંગ ટિપ્સ - શ્રેષ્ઠ ટિપ્સ પેરેન્ટિંગ સરળ નથી. સારા વાલીપણા એ સખત મહેનત છે. આ 10 સારી પેરેન્ટિંગ ટીપ્સ મદદ કરશે. સારા માતાપિતા શું છે? સારા માતાપિતા તે...

Read moreDetails

પરિણામ

ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસી પણ હશે પરિણામ ની આજે ક્યાંક આવી અસર પણ હશે ક્યાંક સપનાઓ સાકાર તો ક્યાંક આજે નિરાશા પણ હશે કોઈક મહેનત કરવામાં માં સફળ થયું...

Read moreDetails

ઇતિહાસકારો, પુરાતત્વવિદોમાં શીર્ષસ્થ એવા ડૉ. હસમુખ ધીરજલાલ સાંકળીયા

ગુજરાતમાં આંગળીએ ગણી શકાય તેવા ઇતિહાસકારો, પુરાતત્વવિદોમાં શીર્ષસ્થ એવા ડૉ. હસમુખ ધીરજલાલ સાંકળીયા (1908-1989)નો આજે જન્મદિવસ છે. સને 1936માં લંડનથી Ph. D. કર્યું. 12 થી વધુ પુસ્તકો અને 200 જેટલા...

Read moreDetails
Page 1 of 10 1 2 10

Stay Connected

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!