• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Thursday, September 28, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    એકવાર માણસ બની તો જો

    એકવાર માણસ બની તો જો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    હાસ્યમેવ જયતે !

    હાસ્યમેવ જયતે !

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    બિપરજોય (વાવાઝોડું)

    બિપરજોય (વાવાઝોડું)

    પ્રવેશોત્સવ

    પ્રવેશોત્સવ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

    જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    અનેક ગુણસભર અનાનસ

    અનેક ગુણસભર અનાનસ

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    એકવાર માણસ બની તો જો

    એકવાર માણસ બની તો જો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    હાસ્યમેવ જયતે !

    હાસ્યમેવ જયતે !

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    બિપરજોય (વાવાઝોડું)

    બિપરજોય (વાવાઝોડું)

    પ્રવેશોત્સવ

    પ્રવેશોત્સવ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

    જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    અનેક ગુણસભર અનાનસ

    અનેક ગુણસભર અનાનસ

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

સમુદ્રમંથન કથા

દેસાઇ માનસી શાસ્ત્રો "અનેરી"

iGujju by iGujju
in શ્રાવણ, ધર્મ અને આધ્યાત્મિકતા, પ્રૌઢ વિશેષ, બાળ વિશેષ
Reading Time: 1 min read
56 0
A A
0
63
SHARES
234
VIEWS
Share on WhatsappShare on Facebook

શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના સાતમા અધ્યાયમાં સમુદ્રમંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન મળી આવ્યાં હતાં. આ બધા રત્નોમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રને અપનાવવાથી આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. જાણો આ કથા અને રત્નો સાથે જોડાયેલાં સૂત્ર. પ્રચલિત કથા પ્રમાણે મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગથી એશ્વર્ય, ધન, વૈભવ વગેરે જતું રહ્યું હતું. ત્યારે દેવરાજ ઈન્દ્ર સહિત દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને તે પણ જણાવ્યું કે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવશે જેને ગ્રહણ કરીને બધા અમર થઇ જશે. આ વાત જયારે દેવતાઓએ અસુરોના રાજા બલીને જણાવી તો તે પણ સમુદ્રમંથન માટે તૈયાર થઇ ગયો. વાસુકી નાગને દોરડુ બનાવી મંદરાચલ પર્વતની મદદથી સમુદ્રને વલોવામાં આવ્યો. સમુદ્ર મંથનની સાથે આ કુર્માવતારની પણ આ કથા છે, જ્યારે ભગવાન વિષ્ણુએ વિશાળ કુર્મ એટલે કે કાચબાનું રૂપ લીધું હતું. આમ, દૈત્યો અને દેવતાઓ સાથે મળીને સમુદ્ર મંથન કરવા લાગ્યા.

▶️ કાલકૂટ વિષ:-
સૌથી પહેલાં કાલકૂટ નામનું વિષ બહાર આવ્યું. આ વિષને શિવજીએ પોતાના ગળામાં ધારણ કર્યું. કાલકૂટ વિષનો સંદેશ છે કે જ્યારે પણ મનને મથવામાં આવે તો સૌથી પહેલાં વિષ સમાન ખરાબ વિચાર જ બહાર આવે છે. આ ખરાબ વિચારોનો ત્યાગ કરવો જોઇએ.

▶️ કામઘેનુ:-
પવિત્ર કામધેનુ યજ્ઞની સામગ્રી ઉત્પન્ન કરનારી દિવ્ય ગાય હતી. એટલે ઋષિઓએ કામધેનુને રાખી લીધી. કામધેનુનો સંદેશ છે કે, મનમાંથી ખરાબ વિચાર કાઢ્યા બાદ મન પવિત્ર થઇ જાય છે.

▶️ ઉચ્ચેશ્વવા ઘોડો:-
ઉચ્ચેશ્વવા ઘોડો સફેદ હતો. તેને અસુરોના રાજા બલિએ રાખ્યો હતો. ઉચ્ચેશ્વવા ઘોડો મનની ગતિથી ચાલતો હતો. મન જો ભટકે તો તે અવગુણો તરફ જ આગળ વધે છે. તેનો સંદેશ છે કે, આપણે મનને અહીં-ત્યાં ભટકવા દેવું જોઇએ નહીં અને ભગવાન તરફ ધ્યાન લગાવવું જોઇએ. ત્યારે જ ખરાબ વિચારોથી બચી શકાય છે.

▶️ એરાવત હાથી:-
એરાવત ખૂબ જ દિવ્ય અને સફેદ હાથી હતો, જેને દેવરાજ ઇન્દ્રએ રાખ્યો હતો. એરાવત હાથી શુદ્ધ બુદ્ધિનું પ્રતીક છે. અવગુણોથી મુક્ત દિમાગમાં પણ શુદ્ધ વિચાર હોય છે. વિચાર સારા રહેશે તો મન પણ શુદ્ધ રહેશે.

▶️ કૌસ્તુભ મણિ:-
કૌસ્તુભ મણિને ભગવાન વિષ્ણુએ હ્રદય ઉપર ધારણ કર્યો હતું. આ મણિ ભક્તિનું પ્રતીક છે. જ્યારે મનમાંથી ખરાબ વિચાર જતાં રહે છે ત્યારે મન પવિત્ર અને વિચારો શુદ્ધ થઇ જાય છે, અને ભક્તિ જાગૃત થાય છે. આવી ભક્તિ કરનાર ભક્તને જ ભગવાનની કૃપા મળે છે એટલે ભગવાનના હ્રદયમાં સ્થાન મળે છે.

▶️ કલ્પવૃક્ષ:-
બધી ઇચ્છાઓને પૂર્ણ કરનાર વૃક્ષ કલ્પવૃક્ષ હતું, જેને દેવતાઓએ સ્વર્ગમાં સ્થાપિત કરી દીધું. કલ્પવૃક્ષ ઇચ્છાઓનું પ્રતીક છે. ભક્તિમાં અને મનને મથવાની ક્રિયામાં ઇચ્છાઓ ઉપર કાબૂ મેળવવો જરૂરી છે.

▶️ રંભા અપ્સરા:-
રંભા નામની અપ્સરા ખૂબ જ સુંદર હતી. તે પણ દેવતાઓ પાસે જતી રહી. અપ્સરા વાસના અને લાલચનું પ્રતીક છે. જ્યારે વ્યક્તિ કોઇ લક્ષ્ય પ્રત્યે આગળ વધે છે ત્યારે તેને ભટકાવતી અનેક વસ્તુઓ મળે છે પરંતુ વ્યક્તિએ ત્યાં અટકવું જોઇએ નહીં. આગળ વધતાં રહેવું જોઇએ. ભક્તિ કરતી સમયે પણ મનમાં વાસના અને લાલચ જાગી શકે છે પરંતુ આપણે તેનાથી બચવું જોઇએ.

▶️ દેવી લક્ષ્મી:-
દેવી લક્ષ્મીને દેવતા, દાનવ અને ઋષિ બધા પોતાની પાસે રાખવા માંગતા હતા પરંતુ લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુનું વરણ કર્યું. લક્ષ્મી એટલે ધન. ધન તે લોકો પાસે જ રહે છે જે કર્મને મહત્ત્વ આપે છે અને ધર્મ સાથે રહે છે. ભગવાન વિષ્ણુએ અવતારોના માધ્યમથી કર્મ કરતા રહેવું અને ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો છે.

▶️ વારુણી દેવી:-
વારૂણી દેવીને દૈત્યોએ ગ્રહણ કર્યાં હતાં. વારૂણી એટલે મદિરા. નશો પણ એક અવગુણ છે. નશો કરનાર વ્યક્તિ અવગુણ તરફ આગળ વધે છે, જેમ કે, વારૂણી દેવીને દૈત્યોએ ગ્રહણ કરી.

▶️ ચંદ્ર:- 🌙
ચંદ્રને શિવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યાં હતાં. ચંદ્ર શાંતિ અને શીતળતાનું પ્રતીક છે. જ્યારે મનથી બધા વિકાર દૂર થઇ જાય છે, ત્યારે મનને શાંતિ અને શીતળતા મળે છે.

▶️ પારિજાત વૃક્ષ:- 🌳
પારિજાત વૃક્ષનો સ્પર્શ કરતાં જ થાક દૂર થઇ જતો હતો. તેને પણ દેવતાએ ગ્રહણ કર્યું. પારિજાત વૃક્ષ શાંતિનું પ્રતીક છે. જ્યારે મનમાં શાંતિ અને શીતળતા આવી જાય છે ત્યારે શરીરનો થાક પણ દૂર થઇ જાય છે.

▶️ પાંચજન્ય શંખ:-
સમુદ્ર મંથનમાં બારમા નંબરમાં પાંચજન્ય શંખ મળ્યો. તેને ભગવાન વિષ્ણુએ લઇ લીધો. શંખને વિજયનું પ્રતિક માનવામાં આવે છે સાથે જ તેનો અવાજ પણ શુભ માનવામાં આવે છે, જે ઈશ્વરીય નાદ એટલે સ્વરથી ભરાઈ જાય છે.

▶️ ભગવાન ધન્વન્તરી અને અમૃત કળશ:-
સમુદ્ર મંથનમાં સૌથી છેલ્લે ભગવાન ધન્વન્તરી પોતાના હાથમાં અમૃત કળશ લઇને નીકળ્યા. ભગવાન ધન્વન્તરી નિરોગી આરોગ્ય અને નિર્મલ મનનું પ્રતિક છે. સમુદ્ર મંથનમાં 14માં નંબરે અમૃત નીકળ્યું. તેને જોતા જ દૈત્યોએ અમૃત કળશ છીનવી લીધો. દેવતાઓના સંકટને દુર કરવા માટે ભગવાન વિષ્ણુએ અતિ સુંદર મોહિનીરૂપ ધારણ કરી દૈત્યોથી અમૃત કળશની રક્ષા કરી. તેમણે દૈત્યોને મોહિત કરીને વિશ્વાસ અપાવ્યો કે તે દરેકને સમાન અમૃત આપશે અને બંનેને અલગ અલગ હરોળમાં બેસાડી પહેલા દેવતાઓને અમૃત પીવડાવ્યું અને દૈત્યોને મદિરા પીવડાવી. તેમાંથી રાહુ નામના દૈત્યને મોહિની પર શક થયો તેથી તેણે દેવતાનું જ રૂપ ધારણ કરી દેવતાઓની પંક્તિમાં બેસી ગયો. જેવું મોહિનીએ તેને અમૃત પીવડાવ્યું તરત જ ચંદ્ર અને સૂર્ય દેવતા તેને ઓળખી ગયા. તુરંત ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેનું માથું કાપી નાખ્યું પરંતુ અમૃત પાન કરી લીધું હોવાથી તે અમર થઇ ગયો હતો, જેથી તેનું માથું અને ધડ રાહુ અને કેતુ કહેવાયા અને તેઓ બે ગ્રહ બની ગયા. તેને કારણે જ ચંદ્ર અને સૂર્ય પર ગ્રહણ બને છે.

 

~ દેસાઇ માનસી શાસ્ત્રો “અનેરી”

Related

Tags: Mansi DesaiSamudramanthanspecialSravanદેસાઇ માનસીદેસાઇ માનસી શાસ્ત્રો અનેરીસમુદ્રમંથન
SendShare25Tweet16Scan
ADVERTISEMENT
Previous Post

જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

Next Post

સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

Related Posts

ગણપતિ

by iGujju
0
333
ગણપતિ
જાણવા જેવું

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું મુખ હાથીનું છે. ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે. અવતાર ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે. ૧)...

Read more

ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

by iGujju
0
327
ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે
ધર્મ અને આધ્યાત્મિકતા

નજીકમાં આવેલાં ગણપતિના યાત્રાધામ ગણપતપુરાનો ઈતિહાસ અનેરો છે. ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. ધોળકાથી 20 કિ.મી જ્યારે અમદાવાદથી 75થી 80 કિ.મી અને બગોદરા નેશનલ હાઈવેથી 14 કિ.મી.ના અંતરે આ ગામ આવેલું છે. જેને લોકો ગણેશપુરા, ગણપતિપુરા,ગણપતપુરા જેવા નામથી ઓળખે છે. આ મંદિરની ખાસિયત એ છે કે સમગ્ર ભારતમાં ન જોવા મળતી મૂર્તિ અહીંયા જોવા મળે છે. સામાન્ય રીતે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ...

Read more

પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

by iGujju
0
248
પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ
ધર્મ અને આધ્યાત્મિકતા

સૃષ્ટ‌િનો પહેલો ધ્વનિ ૐ એટલે કે ઓમકાર છે પણ આ ધ્વનિ આપવાનું કામ પણ મહાદેવ દ્વારા થયું છે. શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ છે કે શિવપૂજામાં સર્વ સામાન્ય માનવામાં આવેલો પંચાક્ષર મંત્ર મહાદેવે સૌપ્રથમ બ્રહ્માજીને આપ્યો હતો. ૐ નમઃ શિવાય આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે. નમ : શિવાયને પંચાક્ષરીમંત્ર તથા ૐ ની સાથે બોલવાથી ષડાક્ષરીમંત્ર પણ કહેવાય છે. વેદો, પુરાણો, ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલાં છે, તેમાં સૌથી મહાન મંત્ર ૐ નમઃશિવાય ગણાય છે. આથી આને 'મહામંત્ર' પણ કહેવામાં આવે છે. આ પ્રતિભાશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે. ઓમ નમઃ શિવાય મંત્રનો સરળ અર્થ એ છે કે હું શિવજીને નમસ્કાર...

Read more

પાર્થેશ્વર શિવલિંગ નું મહત્વ

by iGujju
0
268
પાર્થેશ્વર શિવલિંગ નું  મહત્વ
શ્રાવણ

શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કલિયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજા શરુ કરી હતી. શિવ મહાપુરાણ મુજબ પાર્થિવ પૂજાથી ધન, ધાન્ય, આરોગ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે તેમજ માનસિક અને શારીરિક દુઃખોમાંથી પણ મુક્તિ મળી જાય છે. પાર્થિવ પૂજનનું મહત્વ પાર્થિવ એટલે પૃથ્વી તત્વની પૂજા, જે પૃથ્વીની શુદ્ધતાનું પ્રમાણ બતાવે છે. પ્રથમ ભગવાન વિષ્ણુએ માટીના શિવલિંગની પૂજા કરી હતી. વિષ્ણુ ભગવાને સહસ્ત્ર કમળના પુષ્પો ચડાવીને પૂજન કર્યું હતું. પાર્થેશ્વરને બાણ લિંગ તરીકે પણ ઓળખાય છે, તેની પાછળ એક ઐતિહાસિક કથા આવે છે. મહાભારતના યુગમાં પહેલા બાણાસૂર નામનો પ્રતાપી રાજા થયો. બાણાસુર શિવજીના ભક્તોમાંનો એક હતો....

Read more

શિવાલયની રચના

by iGujju
0
245
શિવાલયની રચના
ધર્મ અને આધ્યાત્મિકતા

ભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવમંદિર કહેવામા આવે છે. બીજી એક એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે. ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે. તેવીજ રીતે તેમના શિવાલયો પણ જંગલ અથવા તો ગામથી થોડા દુર જોવા મળે છે. શિવને આમ તો મંદિરની પણ જરૂર નથી, પથ્થરનાં ઓટલે, ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ આ ભોળિયોનાથ બીરાજી જાય છે. મહાદેવનાં શણગાર તથા પૂજનવિધીમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે....

Read more

શ્રીકૃષ્ણ ભગવાનના જીવનની ખાસ ખાસ વાતો

by iGujju
0
367
શ્રીકૃષ્ણ ભગવાનના જીવનની ખાસ ખાસ વાતો
જન્માષ્ટમી

શ્રી કૃષ્ણ ભગવાનના જીવનની ખાસ ખાસ વાતો 1. નામ : શ્રીકુષ્ણ, પિતા- વાસુદેવ, માતા-દેવકી, કુળ- યદુકુળ, વંશ-ચંદ્રવંશ, પાલક માતા અને પિતા -જશોદામાતા અને નંદરાજા, મોટા ભાઈ- શ્રી બલરામજી, બહેન-સુભદ્ર, મામા- રાજા કંસ 2. જન્મ : કંસ રાજાની રાજધાની મથુરાની જેલની કોટડીમાં, શ્રાવણ વદ આઠમના રાત્રીના ૧૨ વાગ્યે જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ. 3. જન્મતાવેત કૃષ્ણને લઈને વાસુદેવ ગોકુળમાં નંદરાજાની દિકરી સાથે અદલા બદલી કરીને પાછા જેલમાં આવી જાય છે. સવારે કંસ આવીને દિકરીને મારી નાખવા જાય છે ત્યારે નંદની દિકરી પોતાનું બલિદાન આપીને વિજળી થઈ કૃષ્ણ ભગવાનને બચાવીને સમસ્ત આહીરોની કુળદેવી વિંધ્યવાસિની (નંદાદેવી)થી પ્રગટ થાય છે. 4. સખા : સુદામા,...

Read more

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

by iGujju
0
523
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ
જન્માષ્ટમી

હિન્દુધર્મમાં તહેવારોની ઉજવણી પાછળ ખૂબ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. બારેમાસ ઉજવાતા તહેવારો પાછળ પ્રાચીન ઋષિ-મુનિઓની દીર્ઘદ્રષ્ટિ કાર્યરત છે. જે વ્યક્તિને શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રદાન કરે છે. શ્રાવણ માસમાં ઉજવાતા સાતમ અને આઠમના તહેવારો પાછળ પણ આવી જ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે જેમકે સાતમના દિવસે ઠંડુ ખાવાની માન્યતા છે, પરંતુ જો તેનું યોગ્ય સમજણ વગર કે ખોટું અર્થઘટન કરવામાં આવે તો ફાયદાને બદલે નુકસાન વધુ થવાની સંભાવના રહેલી છે. ઠંડાનો અર્થ વાસી ખોરાક એવો કદાપિ થતો નથી એ સમજવું અતિ આવશ્યક છે. કેમ કે ચોમાસાની રોગજન્ય ઋતુમાં વાસી ખોરાક ખાવો શરીર માટે નુકસાનકારક છે. ભગવદ્ ગીતામાં...

Read more

શૂન્યમાંથી ઘાટ  આપીને ઘડે એ છે શિક્ષક

by iGujju
0
336
શૂન્યમાંથી ઘાટ  આપીને ઘડે એ છે શિક્ષક
શિક્ષક દિન

શૂન્યમાંથી ઘાટ  આપીને ઘડે એ છે શિક્ષક. વાત કેરા મૂલ્ય ખાતર જે લડે એ છે શિક્ષક. સાવ નાનો થઈ  પછી  સાથે  રમે  સાથે પડે, બાળ સાથે સહજતાથી જે રડે એ છે શિક્ષક. સાવ કાચા પીંડને  જે ભાવથી  આકાર દઈ, જે કરુણા જિંદગી સાથે જડે એ છે શિક્ષક. દ્રોણ પરશુરામ જેવા આ  ભૂમિમાં  છે થયાં, સત્ય જે જીભે ધરી યુદ્ધે ચડે એ છે શિક્ષક. જીભ આપી તો પછી  મૃત્યુ સુધી નિભાવતા, જે વચનને કાજ પાછો ના પડે એ છે શિક્ષક. ~દિલીપ ધોળકિયા,"શ્યામ"

Read more

શિક્ષક

by iGujju
0
248
શિક્ષક
શિક્ષક દિન

અખંડ ઝળહળે દીપકની જેમ સદાય, હીરો શોધે કચરામાંથી પણ એ શિક્ષક. ઉજાસ ફેલાવે તમસમાંથી જિંદગીનો, અંતર આત્મામાં દીપક પ્રગટાવે એ શિક્ષક. કાન પકડી કક્કો બારખડી શીખવાડે, જ્ઞાનની સરિતા અખંડ વહેડાવે એ શિક્ષક. પ્રેમ, હૂંફ ને લાગણીથી માથે હાથ ફેરવે, સાચા ખોટા નો ભેદ સમજાવે એ શિક્ષક. કઠિન માર્ગને સરળ બનાવી મંઝિલ દેખાડે, પુસ્તકનો મહિમા સમજાવે એ શિક્ષક. અમર તો આ દુનિયામાં કોઈ જ નથી, શિક્ષણ રૂપી અમૃત પીવડાવે એ શિક્ષક. નિતેશ પ્રજાપતિ (નિહર્ષ)

Read more

મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ

by iGujju
0
339
મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ
ધર્મ અને આધ્યાત્મિકતા

મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ શિવ શિવ શિવ શિવ નામ જપનથી થાતાં સઘળાં કામ મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । આજથી પહેલા , આજ પછીથી ના આજે અત્યારે મહાકાલ મહાદેવથી મોટું નથી કોઇ , ના થાશે આદિ અનાદિ શિવનું સમસ્ત સચરાચર છે ધામ મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ભક્તિ ભાવનો ભૂખ્યો છે ભલે ભોળિયો છે ભગવાન ત્રિનેત્ર ખૂલતાં રાખની ઢગલી ભૂલો જો સન્માન દક્ષયજ્ઞનો ભંગ કર્યો થયું જ્યાં સતીનું અપમાન મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । કુબેર કેરો...

Read more
Load More
Next Post
સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

સેતુ મીડિયા દ્વારા "કવિસંમેલન"નું આયોજન

પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
ભાવનગરમાં એક જ મંચ પર 94 લેખકો અને 4 પુસ્તકોના વિમોચનની ઐતિહાસિક ઘટના યોજાઈ રહી છે. 

ભાવનગરમાં એક જ મંચ પર 94 લેખકો અને 4 પુસ્તકોના વિમોચનની ઐતિહાસિક ઘટના યોજાઈ રહી છે. 

બીપી ચેક કરાવતી વખતે આ ખાસ ધ્યાનમાં રાખો

બીપી ચેક કરાવતી વખતે આ ખાસ ધ્યાનમાં રાખો

વી પબ્લિશર્સ દ્વારા શરૂ કરવામાં આવી એક નવીનતમ શરૂઆત

વી પબ્લિશર્સ દ્વારા શરૂ કરવામાં આવી એક નવીનતમ શરૂઆત

એકજ મંચ ઉપર 93 લેખકોના ચાર પુસ્તકોનું વિમોચન થયાની ઐતિહાસિક ઘટના અમદાવાદ ખાતે ઘટી

શૂન્યમાંથી ઘાટ  આપીને ઘડે એ છે શિક્ષક

શૂન્યમાંથી ઘાટ  આપીને ઘડે એ છે શિક્ષક

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

ગણપતિ

ગણપતિ

પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    Follow Us :

    Follow Us :
    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!