Wednesday, September 16, 2026

ગણેશ ચતુર્થી

ભગવાન ગણેશજીની જન્મકથા અને “ગણેશ સ્થાપન” શુભ મૂહૂર્ત

શ્રીગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથના પવિત્ર દિવસે થયો હતો. સ્કંદપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, લીંગપુરાણ, શિવપુરાણ, મુદગલ પુરાણ, ગણેશપુરાણ જેવા જુદા અનેક પુરાણમાં ગણેશજીની કથાપ્રસંગ જોવા મળે છે. શિવજી તો સ્વયં અલગારી દેવ...

Read moreDetails

ગણેશ ચતુર્થીના પહેલા દિવસે બાપ્પાને પ્રસાદમાં ધરાવો ‘ચોખાના લોટના મોદક’

કાલથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થાય ત્યારે અનેક લોકો ઘરે બાપ્પાને અલગ-અલગ પ્રકારના પ્રસાદ ધરાવશે. કોઇ લાડુ બનાવશે કોઇ મોદક. કાલના તહેવારની અનેક તૈયારીઓ લોકોએ કરી દીધી હશે. મોદક ગણેશજીને...

Read moreDetails

આવ્યો આવ્યો ગણપતિ દાદા નો મહોત્સવ આવ્યો

આવ્યો આવ્યો ગણપતિ દાદા નો મહોત્સવ આવ્યો લાવ્યો લાવ્યો હું તો ઘરે ગણપતિ દાદા ને લઈ આવ્યો કરી આરતી, પૂજા, મોદક નો પ્રસાદ પણ દાદા ને ધરાવ્યો આવ્યો આવ્યો આજ...

Read moreDetails

ભાદરવા માસમાં આવતી ગણેશચતુર્થી નું વૈજ્ઞાનિક મહત્વ

સનાતન હિન્દુધર્મમાં દરેક વિશિષ્ટ દિવસો કે તહેવારો પાછળ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. પહેલાના ઋષિમુનિઓ કે જેઓ દિલથી સંત અને દિમાગથી વૈજ્ઞાનિક હતા, તેમણે માનવજગતના કલ્યાણ માટે વર્ષ દરમિયાન આવતા...

Read moreDetails

ગણેશ પૂજનનો સમય

આ વર્ષમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ અગત્યતા ધરાવે છે. એવુ કહેવાય છે કે આ દિવસે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો. આ વખતે ગણેશ ચતુર્થી 2...

Read moreDetails

Stay Connected

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!