શ્રીગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથના પવિત્ર દિવસે થયો હતો. સ્કંદપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, લીંગપુરાણ, શિવપુરાણ, મુદગલ પુરાણ, ગણેશપુરાણ જેવા જુદા અનેક પુરાણમાં ગણેશજીની કથાપ્રસંગ જોવા મળે છે. શિવજી તો સ્વયં અલગારી દેવ...
Read moreDetailsકાલથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થાય ત્યારે અનેક લોકો ઘરે બાપ્પાને અલગ-અલગ પ્રકારના પ્રસાદ ધરાવશે. કોઇ લાડુ બનાવશે કોઇ મોદક. કાલના તહેવારની અનેક તૈયારીઓ લોકોએ કરી દીધી હશે. મોદક ગણેશજીને...
Read moreDetailsઆવ્યો આવ્યો ગણપતિ દાદા નો મહોત્સવ આવ્યો લાવ્યો લાવ્યો હું તો ઘરે ગણપતિ દાદા ને લઈ આવ્યો કરી આરતી, પૂજા, મોદક નો પ્રસાદ પણ દાદા ને ધરાવ્યો આવ્યો આવ્યો આજ...
Read moreDetailsસનાતન હિન્દુધર્મમાં દરેક વિશિષ્ટ દિવસો કે તહેવારો પાછળ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. પહેલાના ઋષિમુનિઓ કે જેઓ દિલથી સંત અને દિમાગથી વૈજ્ઞાનિક હતા, તેમણે માનવજગતના કલ્યાણ માટે વર્ષ દરમિયાન આવતા...
Read moreDetailsજય ગણપતિ સદ્ગુણસદન કવિવર બદન કૃપાલ । વિઘ્ન હરણ મંગલ કરણ જય જય ગિરિજાલાલ ॥ જય જય જય ગણપતિ રાજૂ । મંગલ ભરણ કરણ શુભ કાજૂ ॥ જય ગજબદન સદન...
Read moreDetailsઆ વર્ષમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ અગત્યતા ધરાવે છે. એવુ કહેવાય છે કે આ દિવસે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો. આ વખતે ગણેશ ચતુર્થી 2...
Read moreDetails
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.