વિશ્વના લગભગ બધા જ ધર્મમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દીપ જ્યોતિનું અગ્નિના સ્વરૂપ તરીકે મહત્વ છે. પરંતુ હિન્દુ સનાતન ધર્મસંસ્કૃતિમાં પરમેશ્વરનું નામ લેતા પહેલા દીવો કરવાનું વિશેષ મહત્વ છે. આમ...
Read moreDetailsહા યાદ છેઃ હું નાની નાની પગલી ભરી જીદ એવી તે કરતી જવુ મારે બાર આંગડી એ રસ્તો બતાડતી હા યાદ છેઃ પપ્પા અને મમ્મી મારાં બે ખભા આંખોમાં મોટા...
Read moreDetailsતહેવારોના આગમનથી જીવનમાં નાવિન્ય સર્જાય છે. રોજિંદી એકધારી જીવનશૈલીમાં થોડો બદલાવ આવવાથી સામાજિક વાતાવરણ પ્રફુલ્લિત બની જાય છે. શારદીય નવરાત્રિ પૂર્ણ થતાની સાથે જ ખુશીઓ નો તહેવાર, ધન-ઐશ્વર્ય નુ પર્વ...
Read moreDetailsચોપડા તથા સોનું ચાંદી ખરીદવા માટે : આસો વદ સાતમ - ગુરુવાર - તા. 28.10.2021 સવારે 10.56 થી 12.22 - ચલ બપોરે 12.22 થી 01.48 - લાભ બપોરે 1.48 થી...
Read moreDetailsઆજે સવારથી ફ્રેશ હતી તો ફ્રીજ સાફ કરવાનુ નક્કી કર્યુ... એ પુજાપાઠ કરી પેપર વાંચતા ડ્રોઈંગરુમમા બિરાજમાન હતા... એક એપલ ના ટુકડા કરી એને આપી આવી. લો વાંચતા વાંચતા મોઢુ...
Read moreDetailsઅયોધ્યામાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા વર્ષ 2017થી દીપોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2017થી શરૂ થયેલી આ ઉજવણી બાદ દર વર્ષે દિવડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એવું પણ...
Read moreDetailsધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. કારતક માસની વદ તેરસ એટલે કે દિવાળીનાં બે દિવસ પહેલાં...
Read moreDetailsઆપણા શાસ્ત્રકારોએ પૌરાણિક પ્રસંગોને ધાર્મિક અને સામાજિક ઉત્સવ તરીકે સ્થાપી ને સામાજિક જનજીવનને ધબકતું રાખ્યું છે. તહેવારો અને ઉત્સવો સાથે ધર્મ અને આધ્યાત્મિક ભાવનાઓને જોડીને આપણા શાસ્ત્રકારોએ સમભાવે ખુશીઓની લહાણી...
Read moreDetailsપંદરેક દિવસ અગાઉથી જ જેની ઉજવણી ની તૈયારીઓ થવા લાગે અને એમાં ઘરનું કોઈ સદસ્ય બાકાત પણ ના રહે એવો તહેવાર એટલે દિવાળી.. દરેક પોતપોતાના ઘર ની સાફસફાઈ કરાવે, કલર કરાવે...
Read moreDetailsકોઇ ના આવ્યું ઘરે , ના કોઇને મળવા ગયા ટેબલે કાજૂ -બદામો જેમના તેમ જ રહ્યા. આમ પણ પહેલાંની માફક ક્યાં કશું યે થાય છે ? એ જ ટેબલક્લોથ છે,...
Read moreDetails
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.