• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Thursday, August 11, 2022
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    એક ચપટી ભભૂત

    એક ચપટી ભભૂત

    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    કાળાં ડિબાંગ વાદળોને

    કાળાં ડિબાંગ વાદળોને

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    મિત્ર છું

    મિત્ર છું

    મા બોલ ~ એષા દાદાવાળા

    મા બોલ ~ એષા દાદાવાળા

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    એક ચપટી ભભૂત

    એક ચપટી ભભૂત

    કાળાં ડિબાંગ વાદળોને

    કાળાં ડિબાંગ વાદળોને

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    મિત્ર છું

    મિત્ર છું

    મા બોલ ~ એષા દાદાવાળા

    મા બોલ ~ એષા દાદાવાળા

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    સૌથી મોટી જીત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી નાની વયના વીવી ગિરી, જાણો 15 રાષ્ટ્રપતિ ચૂંટણીના રેકોર્ડ

    સૌથી મોટી જીત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી નાની વયના વીવી ગિરી, જાણો 15 રાષ્ટ્રપતિ ચૂંટણીના રેકોર્ડ

    વાતમાંયે મીઠું -મરચું નાખવાની ટેવ છે

    વાતમાંયે મીઠું -મરચું નાખવાની ટેવ છે

    ઘરની આ દિશામાં આ છોડ લગાવવાથી થશે ભાગલા! તેને તરત જ દૂર કરો

    ઘરની આ દિશામાં આ છોડ લગાવવાથી થશે ભાગલા! તેને તરત જ દૂર કરો

    શું સ્વાદ તેં આ દાળ-વડાંમાં ભર્યો, પ્રિયે!

    શું સ્વાદ તેં આ દાળ-વડાંમાં ભર્યો, પ્રિયે!

    ‘ધ ડે આઈ સ્ટોપડ ડ્રિન્કિંગ મિલ્ક’

    ‘ધ ડે આઈ સ્ટોપડ ડ્રિન્કિંગ મિલ્ક’

    નવું જીવન કેવી રીતે શરૂ કરવું ?

    નવું જીવન કેવી રીતે શરૂ કરવું ?

    ક્ષણિક તકલાદી કૃત્રિમ આનંદ માટે પતિ-પત્નીના ભાવાત્મક પવિત્ર સંબંધો પર રમૂજી વ્યંગ કેટલો યોગ્ય?

    ક્ષણિક તકલાદી કૃત્રિમ આનંદ માટે પતિ-પત્નીના ભાવાત્મક પવિત્ર સંબંધો પર રમૂજી વ્યંગ કેટલો યોગ્ય?

    પરિણામ

    પ્રોસેસ મહત્વ ની કે પરિણામ ??

    ડોબા જેવો બાપ

    ડોબા જેવો બાપ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    એક ચપટી ભભૂત

    એક ચપટી ભભૂત

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    મા બોલ ~ એષા દાદાવાળા

    મા બોલ ~ એષા દાદાવાળા

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહ્યાં છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

    લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહ્યાં છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    વાળમાંથી તરત જૂ કાઢો આ ઘરેલું ઉપાયથી, ખંજવાળ આવતી બંધ થઇ જશે

    વાળમાંથી તરત જૂ કાઢો આ ઘરેલું ઉપાયથી, ખંજવાળ આવતી બંધ થઇ જશે

    દેશી ઘી, આદુ અને તજ જેવા ઘરેલુ ઉપચારથી માઈગ્રેનનો દુખાવો ઓછો થશે, જાણો કેવી રીતે

    દેશી ઘી, આદુ અને તજ જેવા ઘરેલુ ઉપચારથી માઈગ્રેનનો દુખાવો ઓછો થશે, જાણો કેવી રીતે

    દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

    દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

    20 મિનિટમાં ઘરે આ રીતે કરો બનાના ફેશિયલ

    20 મિનિટમાં ઘરે આ રીતે કરો બનાના ફેશિયલ

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    એક ચપટી ભભૂત

    એક ચપટી ભભૂત

    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    કાળાં ડિબાંગ વાદળોને

    કાળાં ડિબાંગ વાદળોને

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    મિત્ર છું

    મિત્ર છું

    મા બોલ ~ એષા દાદાવાળા

    મા બોલ ~ એષા દાદાવાળા

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    એક ચપટી ભભૂત

    એક ચપટી ભભૂત

    કાળાં ડિબાંગ વાદળોને

    કાળાં ડિબાંગ વાદળોને

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    મિત્ર છું

    મિત્ર છું

    મા બોલ ~ એષા દાદાવાળા

    મા બોલ ~ એષા દાદાવાળા

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    સૌથી મોટી જીત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી નાની વયના વીવી ગિરી, જાણો 15 રાષ્ટ્રપતિ ચૂંટણીના રેકોર્ડ

    સૌથી મોટી જીત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી નાની વયના વીવી ગિરી, જાણો 15 રાષ્ટ્રપતિ ચૂંટણીના રેકોર્ડ

    વાતમાંયે મીઠું -મરચું નાખવાની ટેવ છે

    વાતમાંયે મીઠું -મરચું નાખવાની ટેવ છે

    ઘરની આ દિશામાં આ છોડ લગાવવાથી થશે ભાગલા! તેને તરત જ દૂર કરો

    ઘરની આ દિશામાં આ છોડ લગાવવાથી થશે ભાગલા! તેને તરત જ દૂર કરો

    શું સ્વાદ તેં આ દાળ-વડાંમાં ભર્યો, પ્રિયે!

    શું સ્વાદ તેં આ દાળ-વડાંમાં ભર્યો, પ્રિયે!

    ‘ધ ડે આઈ સ્ટોપડ ડ્રિન્કિંગ મિલ્ક’

    ‘ધ ડે આઈ સ્ટોપડ ડ્રિન્કિંગ મિલ્ક’

    નવું જીવન કેવી રીતે શરૂ કરવું ?

    નવું જીવન કેવી રીતે શરૂ કરવું ?

    ક્ષણિક તકલાદી કૃત્રિમ આનંદ માટે પતિ-પત્નીના ભાવાત્મક પવિત્ર સંબંધો પર રમૂજી વ્યંગ કેટલો યોગ્ય?

    ક્ષણિક તકલાદી કૃત્રિમ આનંદ માટે પતિ-પત્નીના ભાવાત્મક પવિત્ર સંબંધો પર રમૂજી વ્યંગ કેટલો યોગ્ય?

    પરિણામ

    પ્રોસેસ મહત્વ ની કે પરિણામ ??

    ડોબા જેવો બાપ

    ડોબા જેવો બાપ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    એક ચપટી ભભૂત

    એક ચપટી ભભૂત

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    મા બોલ ~ એષા દાદાવાળા

    મા બોલ ~ એષા દાદાવાળા

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહ્યાં છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

    લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહ્યાં છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    વાળમાંથી તરત જૂ કાઢો આ ઘરેલું ઉપાયથી, ખંજવાળ આવતી બંધ થઇ જશે

    વાળમાંથી તરત જૂ કાઢો આ ઘરેલું ઉપાયથી, ખંજવાળ આવતી બંધ થઇ જશે

    દેશી ઘી, આદુ અને તજ જેવા ઘરેલુ ઉપચારથી માઈગ્રેનનો દુખાવો ઓછો થશે, જાણો કેવી રીતે

    દેશી ઘી, આદુ અને તજ જેવા ઘરેલુ ઉપચારથી માઈગ્રેનનો દુખાવો ઓછો થશે, જાણો કેવી રીતે

    દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

    દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

    20 મિનિટમાં ઘરે આ રીતે કરો બનાના ફેશિયલ

    20 મિનિટમાં ઘરે આ રીતે કરો બનાના ફેશિયલ

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

જીવન સેવા છે જે આપણને ગમતી ન હોવાથી સાચા અર્થમાં જીવન જીવી શકાતું નથી

શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, જ્ઞાન અને વિજ્ઞાન, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
104 1
A A
0
118
SHARES
438
VIEWS
Share on WhatsappShare on Facebook

જીવન સેવા છે જે આપણને ગમતી ન હોવાથી સાચા અર્થમાં જીવન જીવી શકાતું નથી
શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

રવીન્દ્રનાથ ટાગોર લિખિત તત્વજ્ઞાન અને અનેક હૃદયસ્પર્શી સૂત્રો કે ધ્યેયવાક્ય અંતર્ગત આજે મારે એક ખાસની રજૂવાત કરવી છે. જે સૂત્ર છે “જીવન સેવા છે” જેના અભાવમાં આપણે જીવનને સાચા અર્થમાં જાણી કે માણી શકતા નથી. જીવન કેમ યથાર્થ ન જીવાયું કે પૂર્ણતાના સ્તરે ન પહોંચી શક્યું તે પણ સમજી શકતા નથી કેમકે તકલીફોનું કારણ જ જો ન ખબર પડે તો તેનું નિવારણ થાય કેવી રીતે? ગુરુદેવ રવીન્દ્રનાથ અનુસાર “જીવન સેવા છે”. વાત સાચી છે કેમ કે મનુષ્ય એક માત્ર એવો જીવ છે કે જે સેવા કરી શકે છે અથવા સેવાના મહત્વને સમજી શકે છે. બાકી દુનિયાના અન્ય જીવો માટે સેવા કરવી કે સેવાને સમજવી અસંભવ છે. એ તમામ તો માત્ર પોતાની જરૂરિયાત પૂર્ણ કરવામાં જ જીવન વ્યતીત કરતા રહે છે.

સમગ્ર જીવસૃષ્ટિના તમામ સજીવોમાં મુખ્ય ચાર વૃત્તિઓ સમાન જોવા મળે છે ૧) આહાર ૨) નિંદ્રા ૩) મૈથુન ૪) ભય. આ ચાર વૃત્તિઓની પૂર્તિ અર્થે જ દરેક જીવન પસાર કરે છે. ભૂખ સંતોષવા તેઓ આહાર મેળવવાનો પ્રયાસ કરે છે, આહાર ગ્રહણ કરે છે, જરૂર જણાયે આહારનો સંગ્રહ કરે છે, શરીરની બાયોલોજીકલ ઘડિયાળ અનુસાર નિંદ્રા ગ્રહણ કરે છે, સીઝન અનુસાર મૈથુનનું સુખ ભોગવી કુટુંબ વિસ્તરણ કરે છે, તેના લાલન-પાલનમાં દૈનિક જીવનને સક્રિય રાખે છે અને અનેક ભય સામે પોતાની જાતને બચાવવા વિશેષ પ્રયત્નો રૂપે સુરક્ષાના સાધનો ઊભા કરે છે અને પોતાની ક્ષમતા અનુસાર જીવનનું રક્ષણ કરે છે. સમગ્ર જીવસૃષ્ટિ (પશુ-પક્ષી, જીવજંતુ, મનુષ્ય) એક સરખી ક્રિયા કરતો જોવા મળે છે. હવે જો મનુષ્ય પણ એ જ રીતે જીવન જીવે કે જે રીતે પશુ-પક્ષી કે કીડા-મકોડા જીવે છે તો મનુષ્યયોનીની વિશિષ્ટતા શું? તેને વિશેષ કે અમૂલ્ય કેવી રીતે કહી શકાય. કદાચ એટલા માટે જ રવીન્દ્રનાથ ટાગોર સમજાવે છે કે “જીવન સેવા છે” જેના દ્વારા માનવ અન્ય સજીવોથી જુદો પડે છે અને વિશિષ્ટ બને છે.
હવે પ્રશ્ન થાય કે સેવા એટલે શું? સામાન્ય સમજણ અનુસાર સેવા એટલે આપણી ક્ષમતા અનુસાર નિસ્વાર્થપણે શક્ય એટલું વધારે સર્વને ઉપયોગી થવાની ભાવના અને શક્તિ અનુસારની મદદ. કદાચ આપણને થાય કે સેવા શા માટે કરવાની? વળી પોતાનું ગુજરાન ચલાવવામાંથી જ સમય મળતો ન હોય ત્યાં પાછી બીજી વધારાની નાહકની ઉપાધી શા માટે વોહરી લેવાની? આમ પણ આપણને કોણે મદદ કરી છે કે આપણું કોણે બહુ સારું કર્યું છે તે આપણે પાછું વાળીએ? ઉપરાંત સેવા કરવા માટે યોગ્ય લાયક લોકો પણ તો હોવા જોઈએ ને? કેમકે સાચા જરૂરિયાતમંદ કે ગરીબ આ કપટી, જુઠી અને લુચ્ચી દુનિયામાં (કળિયુગમાં) શોધવા અઘરા છે. પરંતુ સાચું પૂછો તો સેવા એટલે ઋણ ચૂકવવાની વ્યવસ્થા. જે કરવી જરૂરી છે કેમ કે તે વગર જીવનમાં સુખ-શાંતિ શક્ય નથી જેમકે બેંક લોન લીધી હોય તો તે ચૂકવાય ના જાય ત્યાં સુધી ટેન્શન રહેતું હોય છે એ તો આપણા સૌનો અનુભવ છે. સેવા માટે વિશેષ સમય ફાળવવાની જરૂર નથી એ તો સહજ રીતે જીવન જીવતા-જીવતા પણ થઈ શકે, જરૂર છે માત્ર આંતરિક ઈચ્છા, નેકી, સારાઈ અને ધગશની. જાણે-અજાણે પ્રકૃતિના દરેક તત્વો એકબીજાનું ભલું કરતા જ રહે છે એટલે જ આ સૃષ્ટિ ટકી રહી છે. એકબીજાની સેવાથી જ સમગ્રનું કલ્યાણ છે જેમકે વૃક્ષો ઓક્સીજન આપી કાર્બન ડાયોકસાઈડ મેળવે છે અને મનુષ્ય કાર્બન ડાયોકસાઈડ આપી ઓક્સીજન મેળવે છે જેથી સમગ્ર અસ્તિત્વ ટકી રહ્યું છે.

મુશ્કેલીની વાત એટલી છે કે સમગ્ર અસ્તિત્વમાં માત્ર મનુષ્ય નકારાત્મક અને ઘાતકી છે બાકી પ્રકૃતિના તમામ તત્વો સંપૂર્ણ હકારાત્મકતાથી ભરેલા છે. માત્ર મનુષ્ય તેના નિજ સ્વાર્થમાં અન્ય જીવોનું અહિત કરતા અચકાતો નથી. એટલા માટે સેવાના ભાવને સમજવાની અને સેવા કરવાની જરૂરિયાત મનુષ્ય માટે અનિવાર્ય બને છે. એ વગર તેનું પોતાનું કલ્યાણ, વિકાસ કે અસ્તિત્વ શક્ય નથી એ તો એણે સમજવું જ રહ્યું. વળી આપણા માટે જેણે ભોગ આપ્યો હોય તેની યથાર્થ સેવા ન થાય તો આપણા જેવા નકામા કે નગુણા બીજા કોણ હોઈ શકે? કદાચ તમને થાય કે આપણા માટે કોણે શું વિશિષ્ટ કર્યું છે? તો મને અહીંયા કહેવું જરૂરી લાગે છે કે મનુષ્ય પ્રથમ શ્વાસ સાથે જ ત્રણ બાબતોનો ઉપભોગ કરે છે અને તેનો ઋણી બને છે કેમ કે તેના દ્વારા જ એ પોષાય છે અને સક્ષમ બને છે. ૧) શરીર ૨) સંબંધો અને ૩) સૃષ્ટિ. આ ત્રણેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આ ત્રણે આપણો ઘસારો વેઠે છે. જેથી તેનો આ ઘસારો ભરી કાઢવાનો પ્રયત્ન આપણે કરવો જ પડે. આપણે શરીર, સૃષ્ટિ(પ્રકૃતિ) અને સંબંધો સર્વનું તમામ રીતે શોષણ કરીએ છીએ અને બદલામાં કશું જ આપતા નથી, માત્ર ખતમ જ કરીએ છીએ. જેનો ઈશ્વરના કાયદા અન્વયે આપણને અધિકાર નથી. આમ જ્યારે ઈશ્વરના આદેશનો અનાદર થાય ત્યારે તેના ફળ તો ભોગવવા જ પડતા હોય છે અને આ ભોગવટા કે સજારૂપે જ આપણે રોગો, અશક્ત શરીર, સંબંધીઓ સાથે કડવા સંબંધો, પ્રકૃતિનો પ્રકોપ વગેરે સહન કરીએ છીએ. શરીર, સૃષ્ટિ અને સંબંધોના ભોગવટાની સામે તેના તરફની ફરજ અદા કરવી એ આપણું પ્રથમ નૈતિક કર્તવ્ય અને અનિવાર્ય સેવા છે. એ કર્તવ્ય જયારે અદા નથી થતું ત્યારે ઋણ વધતું જાય છે. દેવું તો જેમ બને તેમ ઝડપથી અદા થઈ જવું જોઈએ. ધર્મોમાં યજ્ઞ, દાન અને તપ જેવી વ્યવસ્થા આ દેવું ચૂકવવા માટે જ સૂચવવામાં આવી છે.

યજ્ઞ એટલે- સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી આપવો તેનું નામ યજ્ઞ. દા.ત. જમીનનો કસ જળવાઈ રહે તેવો પ્રયત્ન કરવો, વૃક્ષો વાવવા, પાણી બચાવવું, નદી કૂવાનું શુદ્ધિકરણ, વાતાવરણ શુદ્ધ રાખવું, હવા-પાણી-અવાજનું પ્રદૂષણ ઘટાડવું. કપડું વાપરો તો સૂતર કાંતવું, કપાસ પકવવો વગેરે આપણી નૈતિક ફરજ છે આમ યજ્ઞ એટલે સેવા. યજ્ઞ એટલે સર્વનું કલ્યાણ. યજ્ઞ એટલે પરોપકાર. પરંતુ આ સેવા, કલ્યાણ કે પરોપકારનું ઘમંડ કરવાનું નથી કેમ કે આ બધું કરીને તમે કશું વિશિષ્ટ કરતા નથી. માત્ર તમારું દેવું ચૂકવો છો અને દેવાચૂકવણીનો અહંકાર ન થાય.
દાન – યજ્ઞ દ્વારા સૃષ્ટિ કે પ્રકૃતિનું દેવું ચૂકવાય છે. જ્યારે દાન દ્વારા સમાજ અને સંબંધોનું દેવું ચૂકવાય છે. આપણે આ જગતમાં અસહાય અને અશક્ત આવેલા પરંતુ સમાજ અને સંબંધો દ્વારા આપણે પોષાયા. જે સમાજે અને સંબંધે આપણને શક્તિશાળી બનાવ્યા તેનું ઋણ ચૂકવવાની વ્યવસ્થા એ દાન છે. મા-બાપ, ગુરુ જેવા અનેક સંબંધોનો આપણા જીવનમાં બહુમૂલ્ય ફાળો છે તે તમામનું ઋણ ચૂકતે કર્યા વગર સંસારમાંથી જવાય નહીં.

તપ- તપ શરીરનું દેવું ચૂકવવાની વ્યવસ્થા છે. જન્મથી આપણે સતત શરીરનો ઉપયોગ કરીએ છીએ. અને તેને કાળક્રમે અશકત, રોગી અને વૃદ્ધ બનાવીએ છીએ. ક્યારેય તેને આરામ આપતા નથી એટલે કે તેના અવયવો જેવા કે આંતરડાં વગેરેની કોઈ ચિંતા કરતા નથી. શરીરના અવયવો ખોટવાય, બગડે કે દુઃખે ત્યારે આપણને અહેસાસ થાય છે પણ ખૂબ મોડું થઈ ગયું હોય છે. તપ દ્વારા શરીરનું શુદ્ધિકરણ અનિવાર્ય છે કેમ કે તેના દ્વારા શરીરનો ઘસારો ભરાય છે અને એને નવજીવન મળે છે.

આમ યજ્ઞ દ્વારા સૃષ્ટિમાં સામ્યવસ્થા આવે છે. દાનથી સમાજમાં સામ્યાવસ્થા અને તપથી શરીરમાં સામ્યવસ્થા રહે છે. આ ત્રણેને સામ્યવસ્થામાં રાખવાનો કાર્યક્રમ એ જ સાચી સેવા છે. જેના માટે વિશેષ સમય ફાળવવાની જરૂર નથી માત્ર જીવનશૈલી પ્રાકૃતિક બનાવવાની આવશ્યકતા છે. શરીર,સંબંધ અને સૃષ્ટિની સેવા જો ન થાય તો જીવન એળે ગયું કહેવાય. ઋણ ચૂકતે કરવાનું જો રહી જાય તો તેની ખૂબ ઊંચી કિંમત રોગો, બીમારી, સંબંધોમાં કડવાહટ, કુદરતી આપત્તિઓના રૂપમાં ભવિષ્યમાં ચૂકવવી પડતી હોય છે. એટલા માટે એવી ભૂલ કરવા જેવી નથી. જેટલું બને એટલું સત્વરે શરીર, સંબંધ અને સૃષ્ટિનું ઋણ યથાર્થ સેવા દ્વારા ચૂકવી દેવું જોઈએ. શરીર,સંબંધ અને સૃષ્ટિની સેવા દ્વારા જ મનુષ્યજીવન સાર્થક બને છે. તો આવો આજે જ શરીર, સંબંધ અને સૃષ્ટિની યથાર્થ સેવાના પ્રણ લઈએ અને આજથી જ ઋણ ચુકવણીની શરૂઆત કરી જીવનને ધન્ય બનાવીએ. કેમ કે મનુષ્ય સિવાય આ કાર્ય બીજા કોઈ જીવ દ્વારા શક્ય નથી. જયારે શરીર, સંબંધ અને સૃષ્ટિ સ્વસ્થ અને તંદુરસ્ત બને ત્યારે તેના ફાયદા આપોઆપ આપણને મળતા હોય છે એ તો સર્વવિદિત છે અને જીવન સુખ-શાંતિ અને આનંદથી ભરાય જાય છે. જીવન સુરક્ષિત અને સ્વસ્થ બને તે મનુષ્યજીવનની ઉત્તમ ઉપલબ્ધી છે. કદાચ એટલે જ રવીન્દ્રનાથ ટાગોર જણાવે છે કે “જીવન સેવા છે” અને એ દ્વારા જ તેનો ખરો આનંદ ભોગવી શકાય છે. પરંતુ આપણને યજ્ઞ, તપ કે દાન જેવી કોઈ સેવા ગમતી ન હોવાથી આપણે જીવનને જાણી કે માણી શકતા નથી અને જીવન તેના સાચા અર્થમાં જીવી શકાતું નથી.

Related

Tags: shilpa shah
SendShare47Tweet30Scan
ADVERTISEMENT
Previous Post

નવા વરસમાં આપને…

Next Post

મટી ગયુ અંતર

Related Posts

એક ચપટી ભભૂત

by iGujju
0
324
એક ચપટી ભભૂત
શ્રાવણ

એકવાર દેવલોકમાં મીઠો ઝઘડો જામ્યો. માતા લક્ષ્મીજી અને માતા બ્રમ્હાણીએ માતા પાર્વતીજીને ચઢાવ્યા કે તેઓ દેવોના દેવ મહાદેવના ધર્મ પત્ની હોવા છતાં તેમના માથે ઘરેણા કે આભૂષણ નામની કોઈ ચીજ નથી તો તેની સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે માતા પાર્વતી તેમની વાતમાં આવી જઇને મહાદેવ પાસે ગયા અને મહાદેવને કહ્યું કે... "હે સ્વામી.. તમે દેવોના દેવ મહાદેવ અને જગતના પિતા હોય ત્યારે હું તમારી પત્ની મને આભૂષણના નામે એક પણ વસ્તુ કેમ નહીં તો હું તમારા થી નારાજ છું. મને જ્યાં સુધી આભૂષણ ઘરેણા નહીં કરાવી આપો ત્યાં સુધી હું તમારી સાથે વાત નહીં કરું." ત્યારે મહાદેવે જરાક હસીને...

Read more

ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

by iGujju
0
394
ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો
ચોમાસુ

ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો આ દિવસોમાં ચોમાસું તેના પૂર્ણ શિખરે જઈ રહ્યું છે. જેના કારણે દેશના મોટાભાગના ભાગોમાં હળવોથી ભારે વરસાદ સતત થઈ રહ્યો છે. જો કે આ વરસાદની મોસમમાં મન હંમેશા ખુશ રહે છે, પરંતુ આ દિવસોમાં માથાના વાળમાં જૂ થવાની સમસ્યા પણ વધી જાય છે. આજે અમે તમને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટેના 5 ઘરગથ્થુ ઉપાય જણાવીએ છીએ, જેને અપનાવ્યા પછી તમારા માથામાં ક્યારેય જૂ નહીં આવે. નાળિયેર તેલ અને એપલ સીડર વિનેગર નાળિયેર તેલ વિશે આપણે બધા જાણીએ છીએ. આ તેલ વાળમાં લગાવવાથી તે...

Read more

કાળાં ડિબાંગ વાદળોને

by iGujju
0
227
કાળાં ડિબાંગ વાદળોને
કલા-સાહિત્ય

કાળાં ડિબાંગ વાદળોને હટાવતો સૂર્ય વહેલી સવારે લીલાંછમ પર્ણોની મુલાયમ ચાદર પર! સોનેરી કિરણો પાથરે ને ત્યારે ચમકતાં ઝાકળનાં બિંદુઓ પર એક અજાણ્યો ચહેરો મલકી ઊઠે મેઘધનુષ બની! ને દૂર દૂર સુધી પથરાયેલી લીલોતરીમાં દેખાય એક પથ પણ અજાણ્યાં એ ચહેરાં સુધીનો! નિશા પટેલ

Read more

અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

by iGujju
0
545
અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

હિન્દુધર્મશાસ્ત્રોમાં ઠેરઠેર દાનનો મહિમા ગવાયો છે. દાનની ભવ્યતા અને દિવ્યતાનું વર્ણન પાને-પાને જોવા મળે છે. એની પાછળ ઘણા કારણો જવાબદાર છે જેમકે દાનથી કરુણા, સેવા અને બંધુત્વ જેવી પવિત્ર ભાવનાઓનો વિકાસ થાય છે, સમાજનું કલ્યાણ શક્ય બને છે, દાનની અપાર શક્તિ વડે ગરીબી અને સંગ્રહખોરીને સમાપ્ત કરી શકાય છે. દાન વાસ્તવમાં આનંદની પ્રાપ્તિ અને કલ્યાણનું દ્વાર છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારના દાનનું વર્ણન છે જેમકે અન્નદાન, વસ્ત્રદાન, જળદાન, ઔષધદાન, અભયદાન, શક્તિદાન, વિદ્યાદાન, ધર્મદાન, આનંદદાન, ગજદાન, અશ્વદાન, તલદાન, ભૂમિદાન, સુવર્ણદાન વગેરે વગેરે. આધુનિક સમયે તો રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેનું પણ અનેરૃ મહત્વ છે. દાનમાં ત્યાગની ભાવના કે છોડવાની વૃત્તિગત લાગણી જોડાયેલી...

Read more

મિત્ર છું

by iGujju
0
427
મિત્ર છું
ફ્રેન્ડશીપ ડે

ના નમવાનો શોખ છે,ના કોઈને નમાવવાનો શોખ છે, મિત્ર છું, મિત્રો સાથે મિત્રતા નિભાવવા નો શોખ છે.   જિદ્દી છું, પણ જાહિલ નથી હું, જગત આખું જાણેછે, ના માનવા નો શોખ છે, ના કોઈ ને મનાવવા નો શોખ છે.   અભિમાની સામે તો એટલેજ મસ્તક રાખ્યું છે ઊંચું ! ના ઝૂકવા નો શોખ છે,ના કોઈને ઝૂકાવવા નો શોખ છે,   જિંદગી તો ઈશ્વરેની અમૂલ્ય ભેટ છે, ના કદી વેડફાય, ના મરવા નો શોખ છે, ના કોઈને મારવાનો શોખ છે .   હેસિયત નથી એટલી કે કોઈ ને હું રીઝવી શકું ,પણ ! ના યાચવાનો શોખ છે,ના કોઈ સામે નાચવા નો...

Read more

મા બોલ ~ એષા દાદાવાળા

by iGujju
0
1.2k
મા બોલ ~ એષા દાદાવાળા
મહિલા વિશેષ

મા બોલ... હવે તને આ ખાલી પેટનો ભાર લાગે છે ને ? પેટ પર વાગતીને મીઠ્ઠી લાગતી એ લાતો, આંખોની પેલે પાર બહુ વાગે છે ને ? તારામાં ઊગી’તી એ નાનીશી વેલને, પહેલાં તો આપ્યો’તો આધાર, તારામાં શ્વસતો એ જીવ હું છું, એ જાણ્યા પછી પેટનો યે લાગ્યો’તો ભાર ? અરીસા સામે જોઈ મલકાતી તું હવે એનાથી પણ દૂર ભાગે છે ને ? તમારું પણ કેવુ પહેલાં તો પ્રાર્થી-પ્રાર્થીને તમે જ બાળકને માંગો, પેટમાં દિકરો નથી એવી ખબર પડે પછી ભગવાનને કહી દો, તમે જ રાખો ! અનાયાસે દેખાતું લોહી હવે ભારોભાર પસ્તાવો અપાવે છે ને ? છૂટાં પડતા રડવું...

Read more

સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

by iGujju
0
292
સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ
ધર્મ અને આધ્યાત્મિકતા

સર્વે દેવી-દેવતાઓ સ્વર્ગમાં બિરાજીત છે પરંતુ જગત કલ્યાણ હેતુ ભગવાન શિવ પૃથ્વી ઉપર કૈલાશમાં બિરાજમાન છે અને તેઓ સમગ્ર ભારતમાં 12 જ્યોતિર્લિંગરૂપે સાક્ષાત વિદ્યમાન છે. આ જ્યોર્તિલિંગોમાં ક્રમશઃ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, અમ્લેશ્વર, કેદારનાથ, ભીમેશ્વર, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, રામેશ્વર, નાગેશ્વર અને ઘુશ્મેશ્વર છે, જેને સ્તોત્રનાં રૂપે નીચે મુજબ ગાવામાં આવે છે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ | ઉજ્જયિન્યાં મહાકાલમં ચ ૐકારમમલેશ્વરમ્ ||૧|| પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશઙ્કરમ્ | સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને ||૨|| વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે | હિમાલયે તુ કેદારં ઘૃશ્મેશં શિવાલયે ||૩|| એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાત: પઠેન્નર: | સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ||૪|| || ઇતિ દ્વાદશજ્યોતિર્લિઙ્ગસ્મરણં II...

Read more

ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

by iGujju
0
930
ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર
હેલ્થ ટિપ્સ

સ્વાસ્થ્ય સારું હોય તો આપણે પણ ફિટ રહીએ છીએ. આ ભોગદોડભરી જીંદગીમાં સ્વાસ્થ્યનું અનેક રીતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય માટે તમે જેટલી એક્સેસાઇઝ કરો છો એટલા જ તમે હેલ્ધી અને ફિટ રહો છો. આ માટે તમે તમારી રસોઇમાં કેટલીક એવી વસ્તુઓને એડ કરો જે તમને ફિટ અને હેલ્ધી રાખે. આમ, તમારા માટે સૌથી બેસ્ટ કેલ્શિયમ, પ્રોટીનથી ભરપૂર કાચુ પનીર છે. આ પનીર તમારી માંસેપેશિઓને મજબૂત કરે છે અને સાથે જ આ ખાવાથી શરીરને જરૂરી વિટામીન સી મળે છે. તો જાણી લો તમે પણ સ્વાસ્થ્ય માટે પનીર કેટલું ફાયદાકારક છે. જાણો ક્યારે ખાશો પનીર કાચું પનીર તમે નાસ્તો કર્યાના...

Read more

ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

by iGujju
0
624
ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે
વાનગી વિશેષ

તહેવારોની મોસમ નજીક છે. આવી સ્થિતિમાં મોંમાં મીઠાશ ઓગાળી દેતી મીઠાઈઓ પણ ઘરમાં ઘણી આવશે. જો તમે બજારને બદલે ઘરે જ મીઠાઈ બનાવવાના શોખીન છો. તો આ વખતે ટ્રાય કરો રાજસ્થાની ઘેવર. ઘણીવાર જ્યારે આપણે બજારમાં ઘેવર જોઈએ છીએ, ત્યારે તેને બનાવવા માટે એક ખાસ પ્રકારની કડાઈ અને મોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તે જ સમયે, તેને બનાવવું પણ ખૂબ મુશ્કેલ લાગે છે. પરંતુ જો તમે ઇચ્છો તો તેને ઘરે બનાવીને ખૂબ જ સરળ રીતે ટ્રાય કરી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવાય રાજસ્થાની મીઠી ઘેવર. ઘેવર માટેની સામગ્રી ઘેવર બનાવવા માટે, તમારે 100 ગ્રામ લોટ, 100 ગ્રામ...

Read more

હું પપ્પા કરતાંય વધારે…

by iGujju
0
322
હું પપ્પા કરતાંય વધારે…
કલા-સાહિત્ય

દર સોમવારે વહેલી સવારે હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે પપ્પા મને લાં…બી પપ્પી કરીને નોકરીએ નીકળી જાય છે તે છે…ક શનિવારે પાછા આવે. હું પપ્પા કરતાંય વધારે શનિવારની રાહ જોઉં છું કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે પણ શનિવાર તો મારા પપ્પાને લઈ આવે છે ! – કિરણકુમાર ચૌહાણ

Read more
Load More
Next Post
મટી ગયુ અંતર

મટી ગયુ અંતર

મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ – સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ ચરિત્રલેખક

મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ - સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ ચરિત્રલેખક

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
રક્ષાબંધન શા માટે?

રક્ષાબંધન શા માટે?

હેત થી બાંધી આજે બહેને ભાઈ ને રાખડી…

હેત થી બાંધી આજે બહેને ભાઈ ને રાખડી…

મહારાષ્ટ્રના 10 સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળો

મહારાષ્ટ્રના 10 સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળો

ચાણક્યના ગ્રંથને કેવી રીતે અપાયું “ચાણક્ય નીતિ” નામ ? જાણો આજે !

વિદ્યાનું જીવનમાં શું મહત્વ? જાણો ચાણક્ય શું કહે છે?

તારીખ્યું

તારીખ્યું

એક ચપટી ભભૂત

એક ચપટી ભભૂત

ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

કાળાં ડિબાંગ વાદળોને

કાળાં ડિબાંગ વાદળોને

અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

મિત્ર છું

મિત્ર છું

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2022 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2022 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!