વા વાયા ને વાદળ ઊમટ્યા ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદિરવર શામળિયા તમે મળવા ન આવો શા માટે તમે મળવા ન આવો શા માટે ન આવો તો નંદજીની આણ મળવા...
Read moreDetailsનવરાત્રી નવદુર્ગાને સમર્પિત છે, મા દુર્ગાના નવ અવતાર, જેઓ તેમના ભક્તોને શક્તિ, શક્તિ અને સમૃદ્ધિ આપવા માટે જાણીતા છે. એવું માનવામાં આવે છે કે આ નવ શુભ દિવસોમાં જે...
Read moreDetailsનવલી નવરાત્રીના પુનિત પર્વની હાર્દિક શુભકામનાઓ... (રાગ : સોંપ્યું સઘળું વ્હાલા તુ સંભાળજે...) દાંતાના ડુંગરેથી અંબા આજે પધાર્યા, અને આસોની નવલી રાતે રમવા નીસર્યા... માવડી રમજો નવ દાહડા મનડું મેલી,...
Read moreDetailsઅનુષ્ઠાન એટલે, અનુ: સ્થાન = અનુષ્ઠાન અર્થાત્ આગળનું સ્થાન. સાધકનું પ્રગતિનું આગલું ચરણ એટલે અનુષ્ઠાન. સાધકનો આર્તનાદ એટલે અનુષ્ઠાન. જેમ માં માં કરતું બાળક જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય તો ‘ઓ..મા’...
Read moreDetailsનવરાત્રી દરમિયાન અંબે માને પ્રસન્ન કરવા માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. મૂલતઃ ગરબાનું ઉદગમ સ્થાન ગુજરાત છે. હવે તમારે જાણવું હશે કે આને ગરબા કેમ કહેવાય છે, બીજું કાંઈ...
Read moreDetailsમંદિરની સફાઈ ટિપ્સ: શારદીય નવરાત્રી થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. આ 9 દિવસોમાં લોકો દેવી દુર્ગાની પૂજા કરે છે. નવરાત્રિ પહેલા ઘરના મંદિરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે....
Read moreDetailsનાગર નંદજીના લાલ ! રાસ રમંતાં મારી નથડી ખોવાણી. કાના ! જડી હોય તો આલ રાસ રમંતાં મારી નથડી ખોવાણી. .. નાગર નંદજીના લાલ ! નાની નાની નથણી ને માંહી...
Read moreDetailsનવરાત્રિના નવ દિવસના ઉપવાસ દરમિયાન ઘણી વખત ઉર્જાનો અભાવ અનુભવાય છે. કારણ કે ઉપવાસના આ નવ દિવસોમાં માત્ર ફળો જ ખાવામાં આવે છે. જેમાં બિયાં સાથેનો લોટ, વોટર ચેસ્ટનટ લોટ,...
Read moreDetailsગરબાની તૈયારી ટાણે, ચોમાસાએ ઊથલો માર્યો! માંડ પત્યો શ્રાવણ 'ટપ-ટપ', ત્યાં ભાદરવાએ ભૂસકો માર્યો! આર્દ્રા, રોહિણી નક્ષત્રો મન મૂકીને વરસ્યાં સઘળાં, તોય કસર કંઈ પૂરી કરવા, 'પૂછડિયાં'એ કૂદકો માર્યો!...
Read moreDetailsચૈત્રી નોરતામાં ઉપવાસ રોજ સાબુદાણાની ખીચડી અને મૌરયો તો કોને ભાવે? જમવામાં કંઇક નવું હોય તો ખાવાની પણ મજા આવે અને પેટ પણ ભરાય. તો આજે અમે તમારી માટે લઇને...
Read moreDetails
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.