• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

શું તમે મનના કેન્સર વિષે જાણો છો?

શિલ્પા શાહ, એસો. પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, જાણવા જેવું, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ
Reading Time: 1 min read
89 1
A A
0
102
SHARES
376
VIEWS
Share on WhatsappShare on Facebook

આપણે બધા શરીરના કેન્સરથી તો બખૂબી પરિચિત છીએ પરંતુ મનના કેન્સરથી કદાચ સંપૂર્ણપણે અજાણ છીએ. વાસ્તવમાં મનનું કેન્સર શરીરના કેન્સર કરતાં વધુ ભયાનક અને પ્રભાવશાળી છે. મનના કેન્સર દ્વારા શરીરનું કેન્સર થવાની સંભાવના પણ અનેકગણી વધી જાય છે કેમ કે મનની શક્તિનો શરીર પર વિશેષ પ્રભાવ પડે છે એ આપણે સૌ જાણીએ છીએ. મનની શક્તિ જેટલી નિર્મળ શુદ્ધ અને હકારાત્મક તેટલું શરીર તંદુરસ્ત નિરોગી અને સમસ્યામુક્ત, એટલું તો હવે આપણે બધા સમજતા થઈ ગયા છીએ એટલે એ અંગે વિશેષ કશું કહેવાની જરુરિયાત લાગતી નથી. પરંતુ મનની ક્ષમતાને હણતા પરિબળો વિષે કદાચ આપણે પૂરતા માહિતગાર નથી એટલા માટે આપણું મન કેન્સરગ્રસ્ત થાય છે એ વાત ધ્યાન બહાર રહી જાય છે. જો યોગ્ય સમયે મનના કેન્સરનો ઈલાજ ન થાય તો સમગ્ર અસ્તિત્વ કેન્સરગ્રસ્ત થતાં વાર નથી લાગતી. આપણે સૌ જાણીએ છીએ કે શરીરનું કેન્સર શરીરના સ્વસ્થ કોષોને અશક્ત કરી ખતમ કરે છે એ જ રીતે મનનું કેન્સર પણ મનની શક્તિને હણી તેના સ્વસ્થ કોષોનો વિનાશ કરે છે. મનને કેન્સરગ્રસ્ત કરતા મુખ્ય ત્રણ શલ્ય છે. (શલ્ય એટલે શૂળ કે કાંટો) જે આ પ્રમાણે છે ૧) મિથ્યાદર્શન શલ્ય ૨) માયાશલ્ય અને ૩) નિયાણશલ્ય. મનમાં રહેલા આ મિથ્યાદર્શન, માયા અને નિયાણ રૂપી ત્રણ કાંટા જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી મનને કેન્સર થવાનું જોખમ રહે છે. તો આવો પ્રથમ આ ત્રણ કાંટાને જરા વિગતે સમજીએ.

૧) મિથ્યાદર્શનશલ્ય : વસ્તુ કે વાત જે સ્વરૂપે છે તે રીતે ન જાણવી કે ન જોવી એટલે મિથ્યાદર્શન અર્થાત વાસ્તવિકતાથી વિપરીત જોવું તે મિથ્યાદર્શન કહેવાય. પાયામાં જે વાત ખોટી હોય તેના પર રચાતી બિલ્ડીંગ કેટલી ટકે? દરેક વ્યક્તિએ જીવનમાં શ્રેય અને પ્રેયમાંથી પસંદગી કરવાની હોય છે. પરંતુ મોટેભાગે વ્યક્તિ પ્રેય એટલે કે જે તેને પ્રિય છે, ગમતું છે તેની જ પસંદગી કરે છે. જેના કારણે શ્રેય કે જેમાં તેનું કલ્યાણ સમાયેલુ છે તે આપોઆપ છૂટી જાય છે. આમ મિથ્યાદર્શન જીવનની સચ્ચાઈને પામવાના માર્ગનું સૌથી મોટું અવરોધક છે. દરેક વ્યક્તિએ જીવનમાં પ્રેય કરતા વધુ મહત્વ શ્રેયને આપવું જોઈએ અને કોઈપણ ભોગે શ્રેયની જ પસંદગી કરવી જોઈએ. પરંતુ આપણે જીવનભર મિથ્યાદર્શનને કારણે ક્ષણિક આનંદ માટે અનંત આનંદને ગુમાવી દેતા હોઈએ છીએ. જીવનપર્યંત આપણને સત્ય સમજાતું કે દેખાતું જ નથી. જ્યાં સુખ નથી ત્યાં સુખ દેખાય છે અને જ્યાં સુખ છે ત્યાં કદાપિ દેખાતું નથી. અનુશાસનયુક્ત નૈતિક મૂલ્યવાન જીવન સાચું શ્રેષ્ઠ જીવન છે એ વાત આપણને ક્યારેય ગળે ઉતરતી જ નથી અને અનૈતિક જીવન દ્વારા મળતા ક્ષણિક ભૌતિક સુખનો મોહ છૂટતો નથી, આને જ મિથ્યાદર્શન કહેવાય. આવા મિથ્યદર્શનથી મનની દોડ કે જીવનની દોડ અયોગ્ય દિશાની બને છે. જે જીવનને ખતમ કરી નાંખે છે અને શ્રેયની પ્રાપ્તિ થવા દેતી નથી. મનની આવી સ્થિતિને જ મનનું કેન્સર કહેવાય કેમ કે તેના દ્વારા સ્લોપોઈઝનની જેમ જીંદગી હાથમાંથી સારી જાય છે છતાં સત્ય હાથ આવે નહી અને અંતે પસ્તાવા સિવાય કંઈ થઇ શકે નહી. માણસ જેટલો તનના કેન્સરથી પીડાય છે તેનાથી અનેકગણો વધુ મનના કેન્સરથી પીડાય છે પરંતુ તે સમજી જ શકતો નથી કે તેની આ અતિશય વેદનાનું કારણ શું છે કેમ કે મનના કેન્સરથી આપણે કોઈ ખાસ પરિચિત જ નથી. વળી કોઈ ડોકટર કે મશીન મનના કેન્સરને ડાયગનોશ કરી શકતું નથી અને અંતે જેમ તનના કેન્સરથી જીવ જાય છે તેમ મનના કેન્સરથી પણ મનુષ્ય અતિશય દુઃખ પીડા વેદના અને અફસોસ સાથે આ દુનિયામાંથી વિદાય લે છે એટલા માટે મનના કેન્સર માટે જવાબદાર આ મિથ્યાદર્શન શલ્યને ઓળખવો મને અતિ આવશ્યક લાગે છે.

૨) માયાશલ્ય : માયાશલ્ય એટલે કપટ. બહાર કઇંક બતાવીએ અને અંદર કઇંક હોય તેને કહેવાય કપટ. મનોવિજ્ઞાનના અનેક સંશોધનો અનુસાર સમાજમાં જેટલા રોગો કે પીડા છે તેના મુખ્ય કારણમાં વ્યક્તિનું આ દંભી વ્યક્તિત્વ કે કપટ જવાબદાર છે. વધારે શિષ્ટ બતાવવાના ચક્કરમાં વ્યક્તિ સહજતા અને સમતુલા ગુમાવતો જાય છે. મનમાથી શલ્ય દૂર કર્યા વગર સુખ-શાંતિ મળવી અશક્ય છે. કલ્યાણકારી ભાવિનું ઘડતર કપટ કે દંભ દ્વારા અસંભવ છે. ઈશ્વર વિના બીજું જે કંઈ સંસારમાં કે પ્રકૃતિમાં દેખાય છે એ ઈશ્વરની માયા છે. જે ન હોવા છતાં દેખાય છે અને ઈશ્વર સર્વમાં હોવા છતાં દેખાતો નથી. આ જ માયાનું કાર્ય છે. એક અન્ય અર્થમાં માયા એટલે વિસ્મરણ એટલે કે જે છે તે ભૂલી જવું અર્થાત ઈશ્વરને ભૂલી જવું તે જ માયા છે. માયા ત્રણ પ્રકારની છે ૧) સ્વમોહિતા – વ્યક્તિને પોતાને પોતાનો મોહ એટલે કે પોતાના શરીરનો પોતાની જાતનો મોહ, જે કળિયુગમાં અતિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વ્યક્તિને પોતાનાથી સુંદર કે હોશિયાર કોઈ જ દેખાતું નથી. વળી પોતાનાથી વધુ સાચું પણ કોઈ દેખાતું નથી. હું જ સાચો અને હું જ સારો, હું જ હોશિયાર અને હું જ સુંદર. આ જે “હું” નું સામ્રાજ્ય છે તેને સ્વમોહિતા તરીકે ઓળખવામાં આવે છે. સતત પોતાની જાતને સાચવવી, શરીરને શણગારવું અને તેમાં જ રચ્યા પચ્યા રહેવું એ સ્વમોહિતા છે. જેનું વર્ચસ્વ કળીયુગમાં વિશેષ જોવા મળે છે. જે મનનું મોટું કેન્સર છે. ૨) સ્વજનમોહિતા – એટલે પોતાના સગાસંબંધીઓ (દીકરો દીકરી, માતા-પિતા, પતિ-પત્ની, ભાઈ-બહેન વગેરે) પ્રત્યેનો મોહ ખેચાણ કે આસક્તિ જેનાથી આગળ મનુષ્ય કશું જોઈ જ શકતો નથી. પોતાના બધા લોકો હંમેશા સાચા અને સારા અને પારકા સૌ કોઈ ખરાબ અને ખોટા એ સમજણ બીજું કંઈ નહિ પરંતુ સ્વજનમોહિતા છે. ૩) વિમુખજનમોહિતા – એટલે પારકા માટેનો દ્વેષ કે અણગમો. આમ હું, મારા અને પારકાનો દ્વંદ એ જ માયા જે રાગ-દ્વેષની જનની છે. આવી માયાને કારણે જ સર્વમાં ઈશ્વર દેખાતો નથી અને પાપો વધતા જાય છે. જેના પરિણામરૂપ મનની શક્તિ ક્ષીણ થતી જાય છે અને મન કેન્સરગ્રસ્ત થઇ જાય છે. મનના આવા કેન્સરથી મનુષ્ય ઈશ્વરથી સતત દૂર થતો જાય છે. આવી ત્રણ પ્રકારની મોહમાયાને યથાર્થ રીતે સમજી દૂર કર્યા વગર મનના કેન્સરથી બચવું અસંભવ છે. માયાને તરવા માટે પરમાત્માને શરણે જવું પડે. સર્વસ્થળે સતત ઈશ્વરશ્રવણ, કિર્તન અને મનન કરવું પડે. આ એક માત્ર માર્ગ છે માયાથી બચવાનો, ઇશ્વર સુધી પહોંચવાનો અને મનના કેન્સરથી બચવાનો

૩) નિયાણશલ્ય : જે વસ્તુ આપણને મળતી નથી તે મેળવવાની ઝંખના એટલી ઉત્કૃષ્ટ થાય છે કે આપણે જન્મોજ્ન્મની પુણ્યસમૃધ્ધિને હોડમાં મૂકીને, પછીના ભવમાં તે વસ્તુની પ્રાપ્તિ માટેનો સંકલ્પ કરી બેસીએ છીએ તેને નિયાણું કહેવામાં આવે છે. આવા નિયાણશલ્યને દૂર કર્યા વગર મનને કેન્સર મુક્ત રાખી શકાય નહિ કેમ કે આ નિયાણશલ્ય એટલું ખતરનાક છે કે મનને નિર્ધારિત ઈચ્છાથી આગળ વિચારવા કે જોવા દેતું નથી. મનને કુંઠિત કરી મુકે છે. મનની તમામ શક્તિને કેન્સર બની હણી લે છે. મનમાંથી નિયાણ રૂપી કાંટો કાઢવો અનિવાર્ય છે અન્યથા મનુષ્યજીવન વ્યર્થ જાય છે. નિયાણશલ્યને દૂર કરવા સાચા ધર્મગુરૂની સહાય આવશ્યક છે. પ્રાયશ્ચિત દ્વારા પણ નિયાણશલ્યનું મારણ શક્ય છે. સાચી સમજ અને જ્ઞાન દ્વારા નિયાણશલ્યમાથી મુક્તિ મેળવી શકાય છે. ધર્મમાં કન્ફેશનની વ્યવસ્થા કદાચ આ જ હેતુથી કરવામાં આવી છે.
મનના કેન્સરને મટાડવા માટે ઉપર પ્રમાણેના ત્રણે કાંટા (શલ્ય) મનમાંથી યોગ્ય ઓપરેશન દ્વારા હટાવવામાં ન આવે ત્યાં સુધી તો કાંટો વાગે એટલે વેદના તો થવાની અને એ સહન પણ કરવી જ રહી. મનને કેન્સરમુક્ત કરવાનો રામબાણ ઈલાજ જો કોઈ હોય તો તે અકર્મની સાધના છે. જીવનમાં જેટલું મહત્વ પ્રવૃત્તિનું છે તેટલું જ નિવૃત્તિનું પણ છે, એ વાત જો સમજાઈ જાય તો આપણા દ્વારા થતું દરેક કાર્ય અર્થપૂર્ણ બની જાય. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેનું સંતુલન એ તો સમજવું જ પડે. દરેક કર્મ કે પ્રવૃત્તિ તેની સાથે અનેક દોષો લઈને આવે છે, જ્યાં પ્રવૃત્તિ છે (કર્મ છે) ત્યાં દોષો તો હોવાના જ. પ્રવૃત્તિ સાથે સંકળાયેલ દોષ ત્યારે જ સમાપ્ત થઈ શકે જ્યારે તેનું નિવૃત્તિ સાથે સંતુલન કરવામાં આવ્યું હોય. જે કર્મનો ઉદભવ અકર્મમાંથી થાય છે તે કર્મ ખૂબ પવિત્ર અને શક્તિશાળી બને છે. કર્મમાં અનેક દોષો એટલા માટે આવે છે કે તે અકર્મની ભાવના વગર થાય છે એટલે કે કર્તાના અહંકાર સાથે થાય છે. જ્યારે વૃત્તિ (લોભ-કામ-ક્રોધ-મોહ વગેરે) નું શુદ્ધિકરણ થાય ત્યારે પ્રવૃત્તિ કરવામાં પણ નિવૃત્તિનું તત્વ અનુભવાય અને કર્મ અકર્મ બની જાય. કર્મની પ્રેરણા એ જ વૃત્તિ છે. જો વૃત્તિ નથી તો કર્મ થઈ શકતું નથી. આ વૃત્તિ અને કર્મ એકબીજા સાથે ગહન રીતે સંકળાયેલા છે. જીવનમાં મુખ્ય ચાર પ્રકારની વૃત્તિ અસ્તિત્વ ધરાવે છે, જે તમામ જીવમાત્રમાં જોવા મળે છે જેમ કે આહારવૃત્તિ, ભયવૃત્તિ, કામવૃત્તિ અને પરિગ્રહવૃત્તિ જે તમામ પ્રકારના કર્મ માટે જવાબદાર છે. આ ચાર મુખ્ય વૃત્તિ દ્વારા જ અનેક પ્રકારના કર્મો જીવાત્મા દ્વારા અવિરત થયા કરે છે. જેમાં સ્વભાવગત દોષો ભળે છે અને કર્મ (પ્રવૃત્તિ) બંધનકારક અને દુઃખદાયક બની જાય છે. કોઈપણ વૃત્તિ જ્યાં સુધી પ્રવૃત્તિ ન બને ત્યાં સુધી તેમાંથી બચવું શક્ય છે. ત્યારબાદ તેમાંથી બચી શકાતું નથી.

વૃત્તિનું શુદ્ધિકરણ વ્યક્તિને કર્મથી અકર્મ તરફ લઈ જાય છે. પરંતુ સર્વ પ્રાણીઓમાં માત્ર મનુષ્ય જ પોતાની પ્રેરણાનું કે વૃત્તિનું શુદ્ધિકરણ કરી શકે છે. જે વૃત્તિઓનું શોધન કરી શકે તેને જ મનુષ્ય કહેવામાં આવે છે અન્યથા પશુ અને મનુષ્ય વચ્ચે કોઇ ઝાઝો તફાવત નથી. વળી એક વાત અહીં સમજવા જેવી છે કે કર્મથી અકર્મ તરફ જવા કર્મને છોડવાની આવશ્યકતા નથી, કર્મને સમજવાની જરૂર છે. કર્મ (પ્રવૃત્તિ) ની કેટલી તીવ્રતા કે ઘનિષ્ઠતા જીવનમાં જરૂરી છે તે સમજવું દરેક મનુષ્ય માટે આવશ્યક છે. આજનો મનુષ્ય પ્રવૃત્તિથી એટલો તો પ્રચૂર બન્યો છે કે તે એક ક્ષણ પણ અકર્મી (નિવૃત) રહી શકતો નથી. અતિશય પ્રવૃત્તિશીલતા એ ખૂબ મોટું સંકટ છે જે મનને કેન્સરગ્રસ્ત કરે છે જે મનની તમામ શક્તિને હણી લે છે. વાસ્તવમાં મન અગાધ શક્તિની ખાણ છે પરંતુ મનને કેન્સરગ્રસ્ત કરતા ત્રણ શલ્ય તેની અગાધ શક્તિને નષ્ટ કરી નાંખે છે. મિથ્યાદર્શન, માયા અને નિયાણ આ ત્રણમાંથી મુક્ત થયા વગર મનને સંતુલિત કે સ્વસ્થ અથવા કેન્સર મુક્ત કરવું અસંભવ છે. અકર્મનો સિદ્ધાંત માત્ર મોક્ષપ્રાપ્તિનો સિદ્ધાંત નથી પરંતુ વ્યવહારિક જીવન જીવી જાણવાનો સિદ્ધાંત પણ છે.

આપણું શરીર અનેક કોષોનું એક પિંડ છે. આ કોષો શરીર માટે જરૂરી વિદ્યુત ઉત્પન્ન કરે છે. શરીર એટલી જ વિદ્યુત ઉત્પન્ન કરે છે જેનાથી તેનું કાર્ય ચાલી શકે. વધારાની વિદ્યુત શરીર કદાપિ ઉત્પન્ન કરી શકતું નથી. જો માનવી શરીર કે મનના કોષો પાસે વધુ પડતું કામ લે તો વિદ્યુતઊર્જાનો ક્ષય થાય છે. નવા કોષો ઉત્પન્ન થવાનો અવકાશ ઓછો થતો જાય છે અને જૂના કોષો મરતા જાય છે. આમ જૂના કોષો ખતમ થતા જાય અને નવા સર્જાય નહીં પરિણામે તન અને મન અશકત બની જાય. મનુષ્ય સતત પ્રવૃત્તિ કરતો રહે છે જેથી નવી પ્રાણઉર્જા પેદા થતી નથી અને સતત પ્રવૃત્તિના કારણે હયાત પ્રાણઉર્જા વપરાતી જાય છે. આમ અવિરત શક્તિ ક્ષીણ થતા કોઈ પણ મનુષ્ય મહાન કાર્યો કરવા માટે સામર્થ્યવાન રહેતો નથી. શરીર અને મન કાળક્રમે કેન્સરગ્રસ્ત થતું રહે છે પરંતુ આપણે એ સમજી શકતા નથી કે અતિશય કર્મ (પ્રવૃત્તિ) દ્વારા જીવનને પામી શકાતું નથી ઉલટું તેને ગુમાવવાનો વારો આવે છે. અકર્મ જીવનની સચ્ચાઈને પામવાનો રામબાણ ઈલાજ છે. જીવન યાત્રા ચલાવવા માટે કર્મ ચોક્કસ જરૂરી છે પરંતુ જીવનની સચ્ચાઈ પ્રાપ્ત કરવા માટે તો અકર્મ એટલે કે નિવૃત્તિ સ્થિરતા અને શાંતિ જ ઉપયોગી છે. આમ મનને કેન્સરમુક્ત કરવાનો એક જ ઈલાજ છે અકર્મની સાધના કે નિવૃત્તિની અગત્યતા. જેના માટે મિથ્યાદર્શનશલ્ય, માયાશલ્ય અને નિયાણશલ્ય દૂર કરવા પડે.

શિલ્પા શાહ, એસો. પ્રોફેસર HKBBA કોલેજ

Related

Tags: shilpa shahમનના કેન્સરશિલ્પા શાહ
SendShare41Tweet26Scan
ADVERTISEMENT
Previous Post

અરજી થઈ છે

Next Post

સંગીત

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
Music Day

સંગીત

I Love You  Pappa

I Love You Pappa

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.