Wednesday, September 16, 2026

નવરાત્રી

શિવશક્તિની સાચી આરાધના : સ્ત્રી શક્તિનું સન્માન

માતાજીના નવલા દિવસો ચાલી રહ્યા છે.જગતજનનીની આરાધનાથી જીવનના દરેક સંકટો જોજનો દૂર રહે છે તન, મન અને આત્મામાં અલગ જ પ્રકારની હેલી ફરી વળે છે અને મનમાં શાંતિનો અનહદ અનુભવ...

Read moreDetails

મહાકાળી યંત્ર

  શાસ્ત્રો અનુસાર, માતા ભગવતીએ માતા કાલી તરીકે ઓળખાતા અસુરોનો અંત લાવવા માટે એક ઉગ્ર રૂપ ધારણ કર્યું. કાલી શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત સમય કાલ પરથી થઈ છે. માતા કાલીની ઉપાસનાથી...

Read moreDetails

સપ્તમાતૃકા – નારાયણી દેવી

નારાયણી દેવી, એ સપ્તમાતૃકા પૈકીની બીજી માતૃકા ગણાય છે. તેમને દેવી લક્ષ્મીનું સ્વરૂપ અને નારાયણની શક્તિ ગણવામાં આવે છે. માતૃકા સ્વરૂપે જોઈએ તો તેમને પીળા વસ્ત્રો ધારણ કરેલા અને ચાર...

Read moreDetails

લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એટલે ભાવનગરનું શ્રી ખોડિયાર મંદિર – રાજપરા

ખોડિયાર મંદિર - રાજપરા ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા ગામે આવેલ છે. જે ભાવનગર થી ૧૮ કિ.મી. તથા સિહોર થી ૪ કિ.મી. નાં અંતરે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો...

Read moreDetails

નવરાત્રિ અને ગરબો

નવરાત્રિ નો પર્વ નવરંગ ભરી આવે સૌનાં હૈયામાં.. શક્તિ અગણિત.. સાથે ભક્તિ કરાવે. આદિ કાળથી નવરાત્રિ પર્વ ઊજવાતો આવે છે. સમય અનુસાર એના રુપ રંગ માં મહદ અંશે ફેર ફાર...

Read moreDetails

સપ્તમાતૃકા – બ્રહ્માણી દેવી

બ્રહ્માણી દેવી, એ સપ્તમાતૃકા પૈકીની પ્રથમ માતૃકા ગણાય છે. તેમને સરસ્વતીનું સ્વરૂપ અને બ્રહ્માની શક્તિ ગણવામાં આવે છે. માતૃકા સ્વરૂપે જોઈએ તો તેમને પીળી સાડી અને ચાર માતા સાથે વર્ણવવામાં...

Read moreDetails

શ્રી યંત્ર

શ્રી યંત્ર એ હિંદુ ધર્મ પરંપરાના તંત્ર શાસ્ત્ર માં ઉપયોગમાં લેવાતું મૂળભૂત યંત્ર છે. શ્રી યંત્રમાં નવ અંર્તગ્રથિત ત્રિકોણ તથા તેના અંદરના ભાગે કેન્દ્ર સ્થાને એક બિંદુ આપેલું હોય છે....

Read moreDetails

નવરાત્રિ – એક વૈજ્ઞાનિક તહેવાર

નવરાત્રી એક વૈજ્ઞાનિક તહેવાર છે એટલે કે ખૂબ ઊંડી અને વૈજ્ઞાનિક સમજણ એની ઊજવણીમાં રહેલી છે. ક્યારેક આપણને એ સમજાય છે તો ક્યારેક નથી પણ સમજાતી પરંતુ જો વાસ્તવિક સમજણ...

Read moreDetails

“શક્તિ સ્તુતિ”

  નમો કાલરાત્રિ નમો જોગમાયા નમો વિશ્વરૂપં નમો માતૃ છાયા નમો સૂર્ય તેજં ચ બ્રહ્માંડ કાયા નમો વાઘયાત્રી નમો પ્રાણ દાયા વિરાજે તું પદ્મે તુહી પદ્મવર્ણા તુ દુર્ગા તુ અંબા...

Read moreDetails

નવરાત્રી

નવરાત્રીના નવ દિવસ, ને ચમકીલી નવ રાત, નવ રંગના મારા સાડલા, ને નવ છે માના અવતાર. સતરંગી મારા ચુડલા ખનકે મારા હાથમાં, ધૂન પકડે ગરબાની પણ તૂટી જાય દાંડિયામાં. ઘૂંઘરૂં...

Read moreDetails
Page 5 of 6 1 4 5 6

Stay Connected

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!