• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

આહારશિસ્ત અને એકાંતપ્રિયતા – સુખ અને સ્વાસ્થ્યની master key

શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

iGujju by iGujju
in i - ગુજ્જુ, પ્રૌઢ વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
20 1
A A
0
Ingredients for the healthy foods selection. The concept of healthy food set up on dark stone background.

Ingredients for the healthy foods selection. The concept of healthy food set up on dark stone background.

23
SHARES
87
VIEWS
Share on WhatsappShare on Facebook

મનુષ્ય માત્ર જીવનપર્યંત સતત અવિરત સુખની દોડમાં વ્યસ્ત રહે છે અને સ્વાસ્થ્યપ્રાપ્તિની ઈચ્છા રાખે છે. આપણને જો સંપૂર્ણ સ્વાસ્થ્ય અને વાસ્તવિક આનંદની માસ્ટર-કી હાથ લાગી જાય તો આ દોડનો અંત આવી જાય. તંદુરસ્તી અને ખુશી પાછળ જવાબદાર પરિબળોની આપણને જાણકારી નથી અથવા કદાચ ખોટી, અયોગ્ય અને અધૂરી જાણકારી છે, જેના કારણે આપણે જે કરવાનું છે તે કરવાને બદલે વ્યર્થ દિશામાં કાર્યરત છીએ જેથી પસ્તાવા કે અફસોસ સિવાય કંઈ જ હાથમાં આવતું નથી.

જે વ્યક્તિ જીવનમાં સુખ અને સ્વાસ્થ્ય ઈચ્છે છે તેણે બે અતિ અગત્યની બાબત તરફ ધ્યાન આપવું અનિવાર્ય છે ૧) આહારશિસ્ત અને ૨) એકાંતપ્રિયતા એટલે “સ્વ” સાથે રહેવાની ઈચ્છા કે પસંદગી. જીવનમાં આ બે બાબતોને કેળવવામાં આવે, સમજવામાં આવે, આચરણમાં મૂકવામાં આવે તો જીવન સ્વાસ્થ્ય અને સુખથી ભરાઈ જાય. પરંતુ આહારશિસ્ત તો નથી જ પણ આપણે તો નોર્મલ ઇવનિંગ વોક કે મોર્નિંગવોક જેવી ક્રિયામાં પણ કંપની ઇચ્છીએ છીએ, જિમમાં કસરત કરવા જવું હોય કે યોગ્ય-ધ્યાનની શિબિર અટેન્ડ કરવી હોય આપણને દરેક જગ્યાએ કંપનીની આવશ્યકતા રહે છે. આમ તો કસરત કરવી, ચાલવું, પ્રકૃતિ નિરીક્ષણ કરવું કે યોગ-ધ્યાનની સાધના એ તો “સ્વ” સાથે રહેવાની વ્યવસ્થા છે. જેમાં ખરેખર કંપનીની આવશ્યકતા ન જ હોવી જોઈએ પરંતુ આપણને એકાંત માટે પણ કંપની જોઈએ છીએ કેવી વિચિત્ર વાત છે? વળી મને તો એ સમજાતું નથી કે “સ્વ” સાથે સમય પસાર કરવા (એકાંતપસંદગી) માટેના પ્રયત્નોમાં કોઈની સહાય કે ધક્કાની જરૂર પડે? અન્યના સાથની અપેક્ષા એ બીજું કાંઈ નહીં પરંતુ એક પ્રકારના લક્ષ્યપ્રાપ્તિ તરફના પ્રયત્નમાં ધક્કાની જ વાત છે. જે મને તો કોઈ રીતે યોગ્ય લાગતી નથી.

આમ તો તંદુરસ્તીનો અર્થ છે તન, મન અને આત્માનું પુષ્ટ હોવું. તંદુરસ્તી માત્ર શરીર સાથે સંકળાયેલી નથી તે મન અને આત્મા સુધીની ઉંડાઇ ધરાવે છે. વળી તન, મન અને આત્મા એ ત્રણે પરિબળમાં સૌથી શક્તિશાળી તત્વ આત્મા છે. જેની તંદુરસ્તી દ્વારા તંદુરસ્ત મનની પ્રાપ્તિ શક્ય બને છે અને તંદુરસ્ત, શક્તિશાળી અને હકારાત્મક મન દ્વારા સંપૂર્ણ શારરિક તંદુરસ્તી શક્ય બને છે. જે વ્યક્તિ સંપૂર્ણ સ્વાસ્થ્ય ઈચ્છે છે તેણે આત્મા તરફ ધ્યાન આપવું આવશ્યક છે એટલે કે “સ્વ”ને સમજવું, “સ્વ”સાથે સમય પસાર કરવો, “સ્વ” ને માણવો, સ્વને પસંદ કરવો આવશ્યક છે. સ્વને સમજવો કે પસંદ કરવાનો અર્થ છે એકાંત કે એકલતાની પસંદગી. જ્યારે આપણે તો આજીવન અન્યને મેળવવા જ દોડ્યા કરીએ છીએ. એકલતા કે એકાંતથી વાસ્તવમાં લોકો ગભરાય છે પરંતુ એકાંત તો સંપૂર્ણ સ્વાસ્થ્ય અને પૂર્ણ ખુશીનો રામબાણ ઈલાજ છે. એકાંત એટલે નામ પ્રમાણે જ “એકમાં સર્વનો અંત”. આમ પણ એ સર્વવિદિત છે કે આપણે સૌ એકલા આવ્યા છીએ અને એકલા જ જવાના છીએ. આવતી વખતે આપણી સાથે કોઈ નહોતું અને જતી વખતે પણ કોઈ સાથે નહિ હોય એ પૂર્વનિર્ધારિત છે. એનો અર્થ એ થયો કે એકલતા કે એકાંત એ સનાતન પ્રાકૃતિક નિયમ છે અને પ્રકૃતિના નિયમ વિરુદ્ધ કોઈ ખુશ કે તંદુરસ્ત રહી શકે નહીં. વાસ્તવમાં જીવનનું સૂક્ષ્મ અવલોકન કરવામાં આવે તો સમજાશે કે જીવનમાં જેટલી સમસ્યા અને દુઃખો સર્જાય છે તે સ્વથી દૂર જવાનું પરિણામ છે અથવા કહો કે અન્યની નજીક જવાનું પરિણામ છે. સંબંધોના નામે તમે જેની નજીક જાવ (પછી ભલે તે મિત્ર હોય, પાડોશી હોય, સગાસબંધી હોય કે સહકર્મી હોય) એ ક્યાંકને ક્યાંક તમારી ખુશી, આનંદ, સુખ માટે અવરોધક બને છે. એનો અર્થ એ થયો કે સ્વથી દૂર થવાને કારણે હંમેશા જીવનમાં તકલીફો અને સમસ્યાઓ વધે છે. એક સંશોધન અનુસાર આપણા વિશે નકારાત્મક લાગણી ધરાવતી વ્યક્તિની નજીક જવાથી આપણા શરીરમાં ૧૫૦૦ WBC. નાશ પામે છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિ અને સ્વાસ્થ્ય નક્કી કરતુ મહત્વનું પરિબળ છે. ઘણીવાર કોઈ વ્યક્તિની નજીક રહેવાથી આપણને જે અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે તે વાસ્તવમાં શરીરમાં થતી આવી રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ હોય છે. જ્યારે “સ્વ” સાથે રહેવાથી આવું જોખમ નહિવત બને છે કેમ કે વ્યક્તિ પોતાની જાત માટે હંમેશા ખૂબ પોઝિટિવ અને પ્રેમાળ હોય છે. દરેક સૌથી વધુ પ્રેમ પોતાની જાતને જ કરતો હોય છે. “સ્વ” કદી આપણને કોઇ પ્રકારનું નુકસાન પહોંચાડી શકે નહિ.
છતાં તમને જો એકલતા માફક ન જ આવતી હોય તો પ્રકૃતિના વિશિષ્ટ તત્વો જેવા કે ફળ-ફૂલથી લચેલા વૃક્ષો, કિલકિલાટ કરતા પક્ષીઓ, તારાઓથી ભરેલું આકાશ, સૂર્ય-ચંદ્રની વિશિષ્ટ કળાઓ, નદી, પર્વતો, સમુદ્ર વગેરેનું સાનિધ્ય પસંદ કરી શકાય. કેમ કે પ્રકૃતિના આ તમામ તત્વો સંપૂર્ણ પોઝિટિવિટીથી ભરેલા હોય છે. જે આપણામાં પણ પોઝિટિવિટીનો સંચાર કરે છે. કુદરતની ગોદમાં આવા નૈસર્ગિક તત્વો વચ્ચે રહેવાથી આંતરમન વિકસિત થાય છે. આલ્ફા અવસ્થા પ્રાપ્ત થાય છે જે આંતરિક ખુશી અને મનની એક વિશિષ્ટ વ્યવસ્થા છે. ધ્યાન અને યોગ દ્વારા આવી આલ્ફા અવસ્થા જ પ્રાપ્ત કરવાનો હેતુ હોય છે. કોરોનાકાળમાં કદાચ પરમાત્મા આપણને એ જ શીખવી રહ્યો હોય એવું મને લાગે છે. કેમ કે કોરોનાકાળ એકાંતપસંદગીનો કાળ છે. જેમાં “સ્વ” સાથે રહેવાની જ સલાહ આપવામાં આવે છે. પરંતુ આપણને સૌથી વધુ પ્રતિકૂળતા અને તકલીફ “સ્વ” સાથે રહેવામાં થાય છે. કોરોનાના દર્દીઓ સતત ઘરે જવાની, સંબંધીઓને મળવાની, લોકો વચ્ચે પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરતા નજરે પડે છે અને ઘણા કિસ્સામાં આવી ઈચ્છાઓ વચ્ચે જ મૃત્યુ પામે છે. જે કોઈ રીતે ઇચ્છવા યોગ્ય નથી. વાસ્તવમાં શરૂઆતથી જ જો બાળકને સ્વની શક્તિ અને સ્વની મહત્તા સમજાવવામાં આવે તો વ્યક્તિ કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ માત્ર સ્વ દ્વારા અને સ્વની સાથે રહીને સમસ્યાનું સમાધાન મેળવી શકે. પરંતુ “સ્વ”ના સામર્થ્ય કે મહત્તાને આપણે સમજ્યા જ નથી એટલે તો આપણા સુખ કે આનંદનો આધાર અન્ય પર રહે છે. આપણા કોઈ આપણને પ્રેમ કરે, આપણને સમજે, આપણી ઈચ્છા પ્રમાણે વર્તે વગેરે અપેક્ષાઓ સાથે આપણે સમગ્ર જીવન નિરાશા અને હતાશામાં પસાર કરીએ છીએ અને એ જ પરિસ્થિતિમાં આ દુનિયામાંથી વિદાય લઈએ છીએ. છતાં સમજી શકતા નથી કે સાચી ખુશી તો “સ્વ” સાથે જ છે. વળી શરીરનો (સ્વનો) પોતાની એક હીલિંગ પાવર છે, જેની સાથે દુનિયાની કોઈ ચિકિત્સા પદ્ધતિ બરાબરી કરી શકે તેમ નથી. આમ નેચરલ હિલીંગ થેરાપી પણ સ્વની જ મહત્તા દર્શાવે છે એટલે જ તો સ્વ કે આત્માને પરમાત્માનો અંશ કહે છે.

ટૂંકમાં સ્વ સાથે રહેવું એટલે એકાંતની પસંદગી કે એકાંતપ્રિયતા. એકલતા અને એકાંત એકસરખા લાગતા શબ્દો વાસ્તવમાં ખૂબ ભિન્ન છે. એકલતામાં છટપટાહટ છે જ્યારે એકાંતમાં આરામ છે, એકલતામાં ગભરાહટ છે જ્યારે એકાંતમાં શાંતિ છે. આપણી દોડ જ્યાં સુધી બહારની તરફ છે ત્યાંસુધી એકલતા અનુભવાય છે. એકલતા સજા લાગી શકે પરંતુ એકાંત વાસ્તવમાં પરમાત્માની ઉત્તમ ભેટ કે વરદાન છે જે વ્યક્તિને સ્વ સાથે રહેવાની તક પૂરી પાડે છે. જે વ્યક્તિ સ્વને સમજે છે, સ્વને ઈચ્છે છે, સ્વને પસંદ કરે છે એના માટે જીવનમાં આનંદ જ આનંદ છે. કેમ કે જીવનની યાત્રા એ વાસ્તવમાં એકલતાથી એકાંત તરફ વળવાની વ્યવસ્થા છે. જે યાત્રામાં માર્ગ પણ આપણે છીએ, મુસાફર પણ આપણે અને મંઝિલ પણ આપણે જ છીએ. જો આ સનાતન સત્ય સમજાઈ જાય તો સ્વ સાથે જે આનંદ પ્રાપ્ત થાય તે અવર્ણનીય છે. જે આનંદ લેખકને લખવામાં, ગાયકને ગાવામાં, નૃત્યકારને નૃત્યમાં, વાચકને વાંચવામાં અને રમતવીરને રમતમાં આવે છે તે વાસ્તવમાં સ્વની જ પસંદગીના જ ઉદાહરણ છે અને જ્યાં અનુભવનો વિષય છે જ્યાં શબ્દો સાથ છોડી દે છે.

“સ્વ” સાથે ખુશ એ જ રહી શકે જે તન અને મનથી સાત્વિક હોય અને સાત્વિકતાની યાત્રા શરૂ થાય છે આહારશિસ્તથી. આહારશિસ્તમાં મુખ્યત્વે પાંચ બાબતોનો સમાવેશ કરી શકાય.
૧) શું ખાવું?
૨) કેટલું ખાવું?
3) ક્યારે ખાવું?
૪) કેવી રીતે ખાવું? અને
૫) શું ન ખાવું?

આ પાંચેય પ્રશ્નોના જવાબ જેની પાસે છે તેના માટે સંપૂર્ણ સ્વાસ્થ્ય શક્ય છે જેમ કે શું ખાવું એનો જવાબ છે પૌષ્ટિક આહાર એટલે કે જેમાં મુખ્યત્વે પાંચ તત્વો (કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ચરબી) હોય તેવી વસ્તુ ખાવી ઉત્તમ છે. કેટલું ખાવું એનો જવાબ છે ભૂખ કરતા ઓછું ખાવું કેમ કે “excess in everything is poision” પ્રમાણ અને પરિમિતતા જીવનમાં અતિ આવશ્યક છે. જે સમયે (ઉંમર પ્રમાણે) શરીર જેટલું પચાવી શકે (પુરુષાર્થ અનુસાર) તેટલું જ ખાવું જોઈએ. આયુર્વેદની દ્રષ્ટિએ કુલ ભૂખના ચાર ભાગ કરવા જોઈએ, 50% ખોરાકથી 25% પાણીથી (દાળ, છાશ, જ્યુસ વગેરે) અને ૨૫ ટકા હવા (ઓક્સિજન) થી ભરવા જોઈએ. આ પ્રમાણ પાચનક્રિયા સરળ બનાવે છે. ટૂંકમાં ભૂખ કરતા ઓછું ખાવું જોઈએ, થોડી જગ્યા હવા માટે પણ રાખવી જોઈએ. ઘણા લોકો માત્ર આનંદ માટે કે કંટાળો દૂર કરવા, સિનેમા જોતા જોતા ચિપ્સ જેવી નકામી વસ્તુ આરોગતા હોય છે જે ખતરનાક છે. વળી ભૂખ ન હોય તો આહારને તિલાંજલિ આપવી જોઈએ. ભૂખ વગર ખાવું અતિ જોખમી છે. શરીર ટકાવવા થોડું તો ખાવું જ પડે, આટલું તો ખાવું જ જોઈએ, વસ્તુ ફેકવી ના પડે એટલે ખાઈ જવી વગેરે સ્વાસ્થ્ય માટે અતિ જોખમી છે જે શરીરમાં toxin ની માત્રા વધારે છે, જે જીવનની ખુશી છીનવી લે છે. વળી ઉપવાસ અતિ આવશ્યક છે એ તો સમજવું જ રહ્યું. સંશોધનો જણાવે છે કે ઉપવાસ ageing slow કરે છે. કેમ કે ઉપવાસ દરમિયાન શરીરનો કચરો અને વિષદ્રવ્યો શરીર બહાર ફેંકે છે. અમેરિકન ઇન્સ્ટિટયૂટ ઓફ એજિંગ એ સાબિત કર્યું છે કે ઉપવાસ એક જાતની કસરત છે જે શરીરના મેટાબોલિઝમને ધીમું પાડે છે, શક્તિની બચત કરે છે. જે રોગોને દૂર કરવા ખૂબ ઉપયોગી છે. ઉપવાસ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. (પરંતુ ઉપવાસ પણ પ્રમાણસર હોવા જોઈએ, વધુમાં વધુ 15 દિવસે એક ઉપવાસ. કદાચ એટલે જ હિન્દુધર્મમાં એકાદશીની વ્યવસ્થા છે) ટૂંકમાં એ પણ સમજવાની જરૂર છે કે માત્ર ખાવાથી શક્તિ વધતી નથી ભૂખ્યા રહેવાથી પણ શક્તિમા અનેકગણો વધારો થાય છે. ત્યારબાદ ક્યારે ખાવું તો અન્ન દ્વારા મન અને મન દ્વારા સમગ્ર જીવનનું સંચાલન થાય છે. જેથી ઉત્તમ અને આરોગ્યપૂર્ણ જીવન જીવવા માટે ક્યારે ખાવું તે સમજવું આવશ્યક છે. સૂર્યાસ્ત પછી કદી ન ખાવું કેમ કે પાચનશક્તિનો સીધો સંબંધ સૂર્યશક્તિ સાથે છે. ચોવીસ કલાકના કુલ આહારનો મોટો ભાગ (80%) બપોરે ત્રણ વાગ્યા પહેલા લેવો હિતાવહ છે. ત્યારબાદ આવે છે કેવી રીતે ખાવું તો તેનો જવાબ છે ઉતાવળ, અશાંતિ કે દોડતા-ભાગતા કદી ન ખવાય. ખૂબ શાંતિથી પાંચ ઈન્દ્રિયોની મદદથી ખાવું ઉત્તમ છે. (એટલે કે હાથથી સ્પર્શવું (મતલબ છૂરીકાંટાથી કદી ન ખાવું કારણ કે હાથના પંજામાં અકલ્પનીય શક્તિ છે) નાકથી સુંઘવું આંખથી જોવું વગેરે) ઉપરાંત એક કોળીયાને બત્રીસ વાર ચાવવો. આયુર્વેદની દ્રષ્ટિએ એમ કરવાથી તેમાં લાળ ભળે છે જે પચવામાં મદદ કરે છે. કૃતજ્ઞભાવથી ઈશ્વરનું સ્મરણ કરતા-કરતા ખાવું. ટીવી કોમ્પ્યુટર મોબાઈલ વગેરે બંધ કરી ખાવું કેમ કે આવા સાધનો મગજને સક્રિય કરે છે અને મગજ ખૂબ બોજ અને ત્રાસ અનુભવે છે જેથી લોહીનો પુરવઠો પેટને બદલે મગજ તરફ જાય છે અને પાચન અંગેના અનેક પ્રશ્નો ઉદભવે છે. જે અનેક રોગોને આમંત્રણ આપે છે. ઉત્તમ અને પવિત્ર વિચાર સાથે ખાવાનું બનાવવું, રસોઈમાં શુદ્ધતા જાળવવી, રસોઈ માટે ચોક્કસ પ્રકારના વાસણ વાપરવા જેમ કે માટીના વાસણો સૌથી ઉત્તમ છે જેમાં ૯૮ ટકા પોષક તત્ત્વો જળવાઈ રહે છે અને છેલ્લે શું ન ખાવું? તો તેનો જવાબ છે તમારી પ્રકૃતિને માફક ન આવે (એટલે કે પિત્ત, વાત અને કફ પ્રકૃતિ અનુસાર) તેવું કદી ન ખાવું કેમ કે એલર્જીના ઘણા પ્રશ્નો ત્યાંથી જ ઉદભવે છે. વળી જંકફૂડ (જંક એટલે કચરો) કદી ન ખાવું. વિકૃત આહાર સાથે કદી ન લેવો જેમ કે દૂધ સાથે ખાટા ફળો, ડુંગળી દહીં-મૂળો જોખમી છે. એ જ રીતે માંસાહારનો ત્યાગ કરવો કેમ કે મનુષ્યની શરીરરચના જોતા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજાશે કે માંસાહાર કરવો મનુષ્ય માટે યોગ્ય નથી. (આ પાંચ પ્રશ્નો અને બીજું ઘણું વધારે આરોગ્ય વિષે જાણવા માંગતા મિત્રોએ મારું પુસ્તક “આરોગ્ય અને આયુષ્ય” જે amazon પર પ્રાપ્ય છે અને બજારમાં પણ મળે છે તે અવશ્ય વાંચવું કેમ કે આર્ટીકલમાં વિગતે લખવું શક્ય નથી)

ટૂંકમાં આહારશિસ્ત દ્વારા જીવનમાં સમ્યક સમજણ ઉદભવે છે, મન હકારાત્મક અને શક્તિશાળી બને છે, જે દ્વારા સ્વ સાથે રહેવાની ઇચ્છા અને પસંદગી વધે છે. એકાંત તરફ પ્રયાણ થાય છે, જે યાત્રા ખૂબ સુખરૂપ અને આનંદદાયક નીવડે છે. કેમ કે એકાંત એટલે એકમાં સર્વનો અંત. આમ એક તરફ એટલે સ્વ તરફ જતા અન્ય સર્વ પીડાનો અંત આવે છે. જે વાસ્તવમાં સ્વ સિવાયના તત્વો દ્વારા સર્જાઇ હોય છે. આમ આહારશિસ્ત અને એકાંતપ્રિયતા દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય અને પૂર્ણ સુખ-શાંતિ, ખુશીની ગેરંટી છે. મારી દ્રષ્ટિએ ઊંડી સમજણ સાથે ખાવું અને એકાંતમાં રહેવું દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ છે. આહારશિસ્ત અને એકાંતપ્રિયતા સ્વાસ્થ્યપ્રાપ્તિ અને પૂર્ણ સુખ માટે અનિવાર્ય છે.

શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

Related

Tags: shilpa shah
SendShare9Tweet6Scan
ADVERTISEMENT
Previous Post

બાપા સીતારામ

Next Post

દક્ષિણ ભારતની મુસાફરી કરતી વખતે રાખો આ તમામ વાતોનું ધ્યાન

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
દક્ષિણ ભારતની મુસાફરી કરતી વખતે રાખો આ તમામ વાતોનું ધ્યાન

દક્ષિણ ભારતની મુસાફરી કરતી વખતે રાખો આ તમામ વાતોનું ધ્યાન

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મહિલાઓ લોનધારકને વિશેષ ભેટ, આ યોજનાથી થશે ફાયદો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મહિલાઓ લોનધારકને વિશેષ ભેટ, આ યોજનાથી થશે ફાયદો

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.