• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

શું બોલવું એટલું જરૂરી છે ?

શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

iGujju by iGujju
in i - ગુજ્જુ, ધર્મ અને આધ્યાત્મિકતા, પ્રૌઢ વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
32 1
A A
0
37
SHARES
136
VIEWS
Share on WhatsappShare on Facebook

શબ્દોનું સૌંદર્ય, વાણીના નિયમો, જીભની લાક્ષણિકતા ઉપર જરૂરી વિચારમંથન કર્યા બાદ મને થાય છે મૌનની જીવનમાં ઉપયોગીતા અને આવશ્યકતા ઉપર થોડું મંથન કરી લેવું જોઈએ કેમ કે ઈશ્વર તરફથી મનુષ્યને મળેલી એક વિશિષ્ટ ભેટ તરીકે વાણી, શબ્દો (જીભ) નું અનેરૂ મહત્વ છે. મનુષ્ય સિવાય લગભગ કોઈ પ્રજાતિમાં આટલી વિકસિત વિશિષ્ટ અને સમર્થ વાણી જોવા મળતી નથી જેથી શબ્દોની સાર્થકતા પર વિચાર અવશ્ય થવો જોઈએ. આપણા બોલાયેલા શબ્દોની સાર્થકતા કેટલી એ અંગે કદાચ આપણે બોલતા પહેલા ક્યારેય વિચારી શકતા નથી. વળી શબ્દો કે વાણીમાં સર્જન અને વિનાશની પ્રચંડશક્તિ હોવાને કારણે એ જાણવું જરૂરી છે કે તે કોનો વિનાશ કરે છે તેમ જ ક્યારે, કેવી રીતે કોનું સર્જન કરે છે.

શબ્દો કે વાણીની વાત આવે ત્યારે પહેલો પ્રશ્ન થાય કે તેની આવશ્યકતા કેટલી? એટલે કે આપણે બોલીએ છીએ શા માટે? વાણીનો હેતુ કે ઉદ્દેશ શું? જો બોલવાનું સદંતર બંધ થઈ જાય તો ન ચાલે? જો ન ચાલે તો કેમ ન ચાલે? થોડું સૂક્ષ્મ અવલોકન આપણે પોતે આપણા દૈનિક જીવનનું કરીએ તો સમજાશે કે સામાન્ય રીતે નીચેના કારણોસર આપણે બોલતા હોઈએ છીએ.
૧) દૈનિક વ્યવહાર ચલાવવા – ભાષા વિચાર વિનિમયનું માધ્યમ છે. દૈનિક વ્યવહાર બે પ્રકારના હોઈ શકે :
અ) કૌટુંબિક વ્યવહાર અને બ) વ્યવસાયિક વ્યવહાર.

દૈનિક વ્યવહારમા જો બે શબ્દોથી કામ પતી શકતું હોય તો ચાર શબ્દની જરૂર નહીં. પરંતુ આપણે જ્યાં ચાર શબ્દોથી ચાલે એવું હોય ત્યાં બિનજરૂરી ચાલીસ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ, વળી જયારે ભાષાનું અસ્તિત્વ નોહતું ત્યારે પણ દૈનિક કૌટુંબિક અને વ્યસાયિક વ્યવહારો ચાલતા જ હતા એ તો સર્વવિદિત છે.

૨) સમય પસાર કરવા વ્યર્થ વાતો કરવાનો હેતુ – time pass talking મોટા ભાગના લોકોનો શોખ હોય છે. અતિશય બોલવા પાછળનું બીજું કારણ એ સમય પસાર કરવો તે છે. આપણા ત્યાં ખાલી કહેવા માટે જ લોકો પાસે સમય નથી બાકી નવરા લોકોની વસ્તી ખૂબ ઊંચી છે કે જે સતત વ્યર્થ ઘોંઘાટ કર્યા કરે છે. અને એ સ્વાભાવિક પણ છે કારણ કે નવરા માણસ માટે જેની પાસે કોઇ કામ નથી વાતો એકમાત્ર કામ છે અને વાતો સમય પસાર કરવાનો સૌથી સરળ રસ્તો છે. લોકોને ભેગા કરી ગપ્પા મારવા એ આમ તો શક્તિનો માત્ર વ્યય છે. દેશ કે દુનિયાને તેનાથી કોઇ ખાસ લાભ થતો નથી પણ તેમ છતાં બોલવા પાછળનું સૌથી મોટું કારણ આ જ છે.

૩) સમાજમાં અને અન્ય લોકોના જીવનમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી પ્રાપ્તિનો હેતુ – પંચાતમાં આપણો ખૂબ ઊંડો રસ છે, જેના લીધે લોકો સાથે વાતચીત કરવી જરૂરી બને છે. મેજોરીટી લોકોને પંચાતમાં ખૂબ રસ પડે છે. બીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે? કોની છોકરી ભાગી ગઈ? કઈ સાસુ-વહુનો ઝઘડો થયો? પડોશીઓ અને સંબંધીઓના છોકરાઓનું શું પરિણામ આવ્યું? કેમ કે જો નીચું પરિણામ આવ્યું હોય તો ખુશ થવાનું એક કારણ મળે છે કે મારો છોકરો અન્ય કરતા હોશિયાર છે. સામાન્ય રીતે સમાજમાં આપણા સુખની માત્રા અન્યના દુઃખથી જ નક્કી થતી હોય છે.

૪) જે વ્યક્તિ સાથે આપણે જોડાયેલા છીએ તેને જીવનની ઘણી આવશ્યક સલાહ આપવાનો હેતુ – સંબંધોની આસક્તિ અને મોહને કારણે લાગણીસભર સલાહ આપવા એટલે કે આપણા અનુભવોના નીચોડ દ્વારા તેમને તકલીફો અને જીવનની ઠોકરોમાંથી બચાવવાના હેતુને કારણે બોલવાની આવશ્યકતા રહે છે જેમ કે માતા-પિતા, વડીલો, ગુરુ દ્વારા અવિરત ભાષણરૂપી શબ્દો, બોધપાઠ કે વાણીનો સ્ત્રોત વહેતો રહે છે. પોતાના અંગત લોકો હેરાન કે દુઃખી ન થાય તેવી તેમની દિલી તમન્ના હોય છે. પરંતુ આવા ભાષણો દ્વારા ધાર્યું પરિણામ જવલ્લે જ મળે છે. ઉલટાનું કુટુંબમાં સંઘર્ષ ઉદભવે છે, સંબંધોમાં કડવાશ આવે છે અને સુધરતું કશું જ નથી કેમ કે દરેકને ઝેરના પારખા ખુદ કરવાની ઈચ્છા હોય છે.

5) વિશેષ ચર્ચાઓ દ્વારા પોતાની જાતને ખૂબ હોશિયાર અને જ્ઞાની સાબિત કરવાનો હેતુ પણ બોલવાનું એક મોટું કારણ છે. સતત દલીલો દ્વારા પોતાની જાતને અન્ય કરતાં સુપિરિયર સાબિત કરવા માટે પણ વાણીનો વિશેષ ઉપયોગ થાય છે. એનાથી પ્રાપ્ત કશું થતું નથી માત્ર સમય, સાધન અને શક્તિનો વ્યય થાય છે જે સમાજ માટે નેટ લોસની પરિસ્થિતિ છે.

૬) પોતાની અનેક વ્યક્તિગત સિદ્ધિની જાણકારી લોકો સુધી પહોંચાડવા બોલવાની આવશ્યકતા રહે છે. આમ તો આના દ્વારા પણ માત્ર અહંકારની જ પૂર્તિ થાય છે. કહેવાતા બૌદ્ધિક સમાજમાં પોતાની જાતને કુશળ અને બુદ્ધિશાળી સાબિત કરવાની અને established કરવાની હોડ લાગે છે. જેમાં વાણી કે શબ્દોનો એક્સસેસીવ ઉપયોગ થતો રહે છે અને હેતુ માત્ર અહંકારપૂર્તિનો હોય છે. કોઈપણ સિદ્ધિની સફળતા લોકપ્રશંસા દ્વારા જ સામાન્ય રીતે પૂર્ણ મનાતી હોય છે. પ્રશંસા ન મળે ત્યાં સુધી સિદ્ધિ કે સફળતા અપૂર્ણ લાગતી હોય છે, બોલ્યા વગર કે જણાવ્યા વગર લોકોને ખબર પડે કેવી રીતે? જેથી બોલવું આવશ્યક બને છે જેનો પણ વ્યક્તિને પોતાને કે સમાજને કેટલો લાભ થાય છે તે તો એક મોટો પ્રશ્ન છે.

૭) ઘણી નેગેટિવ વ્યક્તિઓને લોકોને નીચા બતાવવા અને ટીકા ટિપ્પણી કરવામાં ખૂબ રસ હોય છે જેથી 24 કલાક સતત કંઈકને કંઈક ખરાબ શોધ્યા કરે છે અને પછી ચારેબાજુ તેનો પ્રચાર કરે છે. ખરાબી શોધક સ્વભાવ ધરાવતા લોકો માટે વધુ બોલવાનું આ એક મોટું કારણ છે. જેના દ્વારા માત્ર વિઘાતકતાનો પ્રચાર અને પ્રસાર વધે છે. જે કોઈ સમાજ માટે સલાહ્ભરેલું નથી.

૮) તત્વચિંતક કે લેખકની એવી માન્યતા હોય છે કે પોતાની કૃતિ સમાજ માટે ખુબ ઉપયોગી છે તેના દ્વારા સમાજપરિવર્તન કદાચ શક્ય બની શકે, જેના પ્રચાર કરવાના ઇરાદાથી બોલવાની અનિવાર્યતા રહે છે. એ જ હેતુ કદાચ સંત-મહાત્માઓના પ્રવચનો અને બોધવાણી પાછળ રહેલો છે. યુગો-યુગોથી અનેક સંતમહાત્માઓ, અવતારો, તત્વચિંતકો બોધપાઠ આપવાનો પ્રયત્ન કરે છે છે પરંતુ તેમ છતાં મનુષ્યજીવનની કોઈ પીડા કે સમસ્યાનું નિવારણ આજ દિન સુધી થઇ શક્યું નથી કેમ કે તેના માટે આચરણની અનિવાર્યતા રહેલી છે, એ વગર કોઈ વાણી લાભદાયક સાબિત થઇ શકે નહિ. તેમ છતાં વાણી કે ભાષણ પાછળ સત્સંગનો હેતુ ખૂબ ઉમદા છે. મારી દ્રષ્ટિએ વાણીનો આ એકમાત્ર ઉમદા હેતુ છે. બોધવાણી જેવો ઉત્તમ ઉપયોગ શબ્દો (જીભ) કે વાણીનો બીજો કોઇ હોઇ શકે જ નહીં. મને તો લાગે છે ઈશ્વરનો કદાચ અતિ વિકસિત અને સમર્થવાણી કે શબ્દોની ભેટ મનુષ્યમાત્રને આપવા પાછળનો આ જ એક હેતુ હશે. જો મૌનવ્રત તોડવું હોય તો માત્ર સત્સંગ માટે તોડવું જોઈએ.

ટૂંકમાં ઉપર મુજબના જુદા જુદા આઠ કારણોને લીધે સંસારમાં શબ્દો અને વાણીનો એક ધોધ વહેતો જણાય છે. આ તમામ પર થોડો વિચાર કરવામાં આવે તો સમજાશે કે આપણી અપેક્ષા કરતા ખૂબ ઓછી જરૂરિયાત બોલવાની જીવનમાં છે. સાચું પૂછો તો મૌનની સાધના જેવું ઉત્તમ જગતમાં બીજું કાંઈ છે જ નહી કેમ કે જીવમાત્રને મળેલી શક્તિનો સંચય મૌન દ્વારા જ શક્ય બને છે. વાણીનો ખૂબ ઉમદા ઉપયોગ કરી જીવનના તમામ ઉદ્દેશો હાંસલ કરી શકાય છે. તમામ પ્રકારની સફળતા મેળવી શકાય છે. આધિ-વ્યાધિ-ઉપાધિરૂપી અનેક સમસ્યાઓ જીવનમાંથી દૂર કરવા તેમજ પરમાત્માપ્રાપ્તિ માટે પણ શક્તિની ખૂબ આવશ્યકતા છે. સંશોધનો અનુસાર સૌથી વધુ શક્તિ વિચાર અને વાણીમાં વપરાય છે. એટલે જ ખૂબ વિચારતો અને વધુ બોલતો માણસ ઝડપથી થાકી જાય છે. એક સંશોધન અનુસાર વિશ્વના અતિ સ્ટ્રેસફુલ બિઝનેસમાં સૌથી ઉંચુ સ્થાન શિપિંગ અને ટીચીંગ બિઝનેસ ધરાવે છે. બોલવાનું મહત્વ ધરાવતા ક્ષેત્રો જેવા કે વકીલાત, માર્કેટિંગ, પબ્લિક રિલેશનના અનેક ક્ષેત્રોમાં વ્યક્તિઓ સતત કંટાળેલા, થાકેલા, ઈરીટેડ અને તણાવયુક્ત જોવા મળે છે. એનું એકમાત્ર કારણ નાહકનું અતિશય બોલવું તે જ છે. રાત્રીની નિંદ્રા કે આરામ બાદ જે તાજગી, શક્તિ અને પ્રફૂલીત્તતા અનુભવાય છે તે વિચાર અને વાણીના મૌનને કારણે જ છે. વાણી પાછળ મૂળભૂત કારણ વિચાર છે, પ્રથમ મનમાં કંઇક વિચાર આવે છે જે વાણીરૂપે પ્રદર્શિત થાય છે. દિવસ દરમ્યાન એક સંશોધન અનુસાર લગભગ ૬૦ હજાર વિચારો આવે છે જે મનુષ્યની કુલ શક્તિના એંસી ટકાથી વધારે શક્તિને ખર્ચી નાંખે છે, અનેક સંશોધનો જણાવે છે કે દિવસ દરમ્યાનની શારીરિક ક્રિયાઓથી આપણી કુલ શક્તિના માત્ર પાંચથી દસ ટકા શક્તિ ખર્ચાય છે જયારે માનસિક કાર્યોથી પુષ્કળ શક્તિનો વ્યય થાય છે. જેથી વિચારોને શાંત અને માર્યાદિત કરીને (સંકલ્પ વિકલ્પને ઓછા કરીને)પણ મૌનની સાધના શક્ય બને છે.

આમ વાણી પાછળનું મુખ્ય કારણ છે વિચાર, જો વિચારને શાંત અને સ્થિર કરવામાં આવે તો વાણી આપોઆપ શાંત અને ઓછી થઈ જાય. શક્તિપ્રાપ્તિ માટે તે આવશ્યક છે કેમ કે શક્તિ બે રીતે મેળવી શકાય : ૧) વધારીને અને ૨) બચાવીને. બોલવાનું ઓછું કરવાની સાથે શક્તિની કલ્પના બહારની બચત થાય છે. જેના દ્વારા જીવનમાં ધારી સફળતા મેળવી શકાય છે કેમ કે શક્તિ સફળતાની પૂર્વશરત છે. વળી ઘણીવાર બોલવા કરતા ધારદાર પરિણામ મૌનથી આવતું હોય છે એ આપણા સૌનો અનુભવ છે. આગળ ચર્ચેલા બોલવા પાછળના મુખ્ય આઠ કારણોમાં એકપણ એટલું જરૂરી (સત્સંગ સિવાય) લાગતું નથી. વળી ના બોલવાથી કંઈ જ અટકી પડતું નથી એ દૃષ્ટિએ મૌનની સાધના જેવું (જીવનને શાંત અને ઉત્તમ બનાવવા) શ્રેષ્ઠ બીજું કંઈ નથી.

વાણી અંગેની અનેક કહેવતો પણ ખૂબ ઊંડું તત્વજ્ઞાન પીરસે છે. જેમ કે “ના બોલવામાં નવ ગુણ” એટલે કે મૌન જેવો ઉત્તમ ગુણ બીજો કોઈ જ નથી જે અનેકગુણો કે ગુણવત્તાના સરવાળા બરાબર છે, જે મનુષ્યને ઘણી નાહકની પીડા અને ઉધામામાંથી બચાવે છે. બીજી એક કહેવત છે “પાણી અને વાણી ગાળીને વાપરવી” એટલે કે ઇશ્વરની આપેલી વાણી જેવી અમૂલ્ય ભેટનો ખૂબ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને દરેક શબ્દના ઉપયોગ પહેલા અનેકવાર વિચારવું કે શું આ શબ્દોની જીવનમાં આવશ્યકતા ખરી? ત્રીજી એક કહેવત છે “બોલે તેના બોર વેચાય” જે કહેવત બોલવાની મહત્તાને સમજાવે છે પરંતુ તેના પાછળનો હેતુ પણ જણાવે છે કે જેને બોર વેચવા છે તેને માટે બોલવાની જરૂરિયાત રહે છે. આમ વાણીની જરૂર માત્ર એ જ વ્યક્તિને છે જેનો જીવનમાં કોઈ સ્વાર્થ છે. એ દૃષ્ટિએ પણ નિસ્વાર્થ અને ઈચ્છારહિત આસક્તિવિહીન માણસ માટે વાણીની કોઈ આવશ્યકતા છે જ નહીં. વળી આપણને જો એમ લાગતું હોય કે આપણા બોલવાથી જીવન, કુટુંબ કે સમાજમાં કોઈ ક્રાંતિકારી પરિવર્તન આવશે તો એ આપણો ભ્રમ છે, બ્લનડર મિસ્ટેક છે, મોટો વહેમ છે. બોલવાથી કદી કશું બદલાતું નથી કેમ કે કહેવાતા હોશિયાર માણસોનો અહંકાર એટલી ઊંચાઈએ હોય છે કે કદાચ તેમને તમારું સત્ય સમજાય તો પણ તેઓ સ્વીકારી શકતા નથી. એમ પણ સમજાવી એને શકાય જે સમજવા માંગતો હોય, જે સમજવા માંગતો જ નથી એની આગળ ભાષણ વ્યર્થ છે અને જે સમજવા માંગે છે એ તો એમ પણ સમજી જવાનો વગર સમજાવે તો પછી બોલવાનું કોના માટે?

ટોકિંગ સ્માર્ટનેસના ગુણગાન ગાતા આધુનિકયુગમાં કોઇ મૌનની સાધનાની વાત કરે તે કદાચ સરળતાથી પચે તેવી વાત નથી પરંતુ મારી દ્રષ્ટિએ ટોકિંગ સ્માર્ટનેસનો અર્થ જ છે મૌનનું મહત્વ અને અગત્યતતા સમજવી એટલે કે ક્યારે બોલવું? કેટલું બોલવું? શા માટે બોલવું? કેવું બોલવું અને ક્યારે ન બોલવું તેની યથાર્થ સમજણ, જો સનાતન સત્ય સમજાઈ જાય કે બોલવાથી વાસ્તવમાં કોઈ યથાર્થ લાભ છે જ નહિ ફક્ત શક્તિનો ક્ષય છે તો કદાચ નાહકનું શબ્દયુદ્ધ જીવનમાં અવશ્ય અટકે.

કોસ્ટ બેનિફિટ્ એનાલિસિસના નિષ્ણાંત સમજી શકશે કે ઓછું મેળવવા (વાણીના ભૌતિક ફાયદા લેવા) વધુ કિંમત ચૂકવવી (શક્તિનો ક્ષય કરવો) કોઈ રીતે યોગ્ય હોઈ ન શકે. દસ રૂપિયાના નફા માટે વીસ રુપિયાનો ખર્ચ કરવો કોઈ બિઝનેસ માટે યોગ્ય કહેવાય ખરું?

શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

Related

Tags: shilpa shah
SendShare15Tweet9Scan
ADVERTISEMENT
Previous Post

શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 157 થી 159

Next Post

મરવાના સો પણ જીવવાનું એક

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
મરવાના સો પણ જીવવાનું એક

મરવાના સો પણ જીવવાનું એક

ગુજરાતનું ગૌરવ “કચ્છ”

ગુજરાતનું ગૌરવ "કચ્છ"

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.