• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

શું તમે જાણો છો સાત જઘન્ય અપરાધ કયા છે?

શિલ્પા શાહ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, યુવા વિશેષ
Reading Time: 1 min read
134 1
A A
0
152
SHARES
564
VIEWS
Share on WhatsappShare on Facebook

માનવસૃષ્ટિમાં બાળક નાનું હોય ત્યારથી જ એને પાપ-પુણ્ય જેવા શબ્દો કાને પડતા હોય છે. યોગ્ય-અયોગ્ય, અપરાધ, ગુનાહિત કાર્યો, do’s and don’ts વગેરેની સમજણ કુટુંબ, સમાજ, શિક્ષણસંસ્થા દ્વારા અપાતી રહે છે. છતાં ભાગ્યે જ કોઈ દેશ કે સમાજ અપરાધ શૂન્ય જોવા મળે છે. આવું કેમ? મારે આજે વાત એવા સાત ખતરનાક કે જઘન્ય અપરાધની કરવી છે જેને કદાચ આપણે પાપ કે અપરાધ તરીકે જોયા ન નથી. અપરાધ કે પાપની તીવ્રતા સમજવા માટે પણ પહેલા એ તો સમજવું પડે કે અપરાધ (પાપ) કહેવાય કોને? ઉપરાંત એવા કયા પાપ કે અપરાધ છે જે આપણે જાણે અજાણે અવિરત કરતા જ રહીએ છીએ? વળી તેની પાછળ કયા કારણો અને પરિબળો જવાબદાર છે?

તો આવો પ્રથમ અપરાધ કે પાપ કોને કહેવાય તે સમજીએ. ત્યારબાદ અતિ તીવ્ર ભયંકર કે જઘન્ય સાત અપરાધ કે પાપનો પરિચય મેળવીએ. જેથી તેના ત્યાગ તરફ અગ્રેસર થઈ શકાય. ધાર્મિક દ્રષ્ટિએ નિષિદ્ધ કર્મ એટલે પાપ. અર્થાત એવા કર્મો કે જે કરવાની શાસ્ત્રો આજ્ઞા નથી આપતા. જે કર્મ કર્યા બાદ વ્યક્તિ, કુટુંબ, સમાજ, દેશ કે દુનિયાની પીડામાં વધારો થાય તેવું આચરણ એટલે પાપ કે અપરાધ. ટૂંકમાં આપણા કોઈપણ કાર્ય કે ક્રિયા જો અન્ય માટે બાધક કે દુખદ બને કે જેના દ્વારા તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ તકલીફો અને સમસ્યાઓનું સર્જન થાય તો તેને પાપ કે અપરાધ ગણી શકાય. કારણકે દેશ, દુનિયા કે પરમેશ્વરની સૃષ્ટિના એક ભાગ તરીકે આપણને અન્યને દુખી કરવાનો કોઈ હક નથી અને જો એવું કાર્ય થઈ જાય તો તે ઈશ્વરની નજરમાં માફીને પત્ર નથી તેમ જ સમાજ કે કાયદાની નજરમાં તમે અપરાધી છો. અયોગ્ય કે અભદ્ર વાણી વર્તન કે વિચારની મનુષ્યને છૂટ નથી કેમકે વાણી વર્તન વિચાર વડે જ બે વ્યક્તિ બે કુટુંબ બે સમૂહ કે બે દેશો વચ્ચે સંવાદિતા સધાઈ શકે છે. વાણી-વર્તન-વિચારના પૂર્વનિર્ધારિત નિયમો એ બીજું કાંઇ નહીં પરંતુ સ્વનિયંત્રણના નિયમો છે. જે માનવસમાજને અસલામતી અને અશાંતિથી બચાવે છે. હિંસા, અસત્ય, ચોરી, સંગ્રહ જેવા કર્મોને શાસ્ત્રો નિષિદ્ધ કર્મ કહે છે જે પાપ છે અપરાધ છે.

જીવનમાં વ્યક્તિ જ્યારે સ્વાર્થી બની સિદ્ધાંતોને નેવે મુકે, ચારિત્ર ગુમાવે, આળસુ બની નીતિમત્તાનો ત્યાગ કરે, અન્યાય અને માનવતા વિરુદ્ધનું કાર્ય કરે, કોઈપણ ભોગે સુખ મેળવવાનો પ્રયત્ન કરે ત્યારે તે પોતાના અને અન્યના જીવનને સ્થિર, શાંત, સ્વસ્થ રાખવામાં નિષ્ફળ નીવડે છે અને પાપ કે અપરાધની ખાઈમાં ડૂબી જાય છે. જે દ્વારા તેનું પોતાનું જીવન તો અસ્થિર, અસલામત, અશાંત, અસ્વસ્થ બને જ છે પરંતુ તેની સાથે જોડાયેલા અનેકના જીવન બરબાદ થઈ જાય છે. વળી તકલીફ તો એ વાતની છે કે વ્યક્તિને મોટેભાગે એની જાણકારી પણ હોતી નથી. સાચું પૂછો તો અક્ષમ્ય એવા સાત જઘન્ય અપરાધ કે જે આપણે અવિરત જાણે-અજાણે કરતા જ રહીએ છીએ ટે નીચે મુજબ છે. જેની જાણકારી ન હોવાને કારણે આપણે તેને અટકાવવાનો પ્રયન્ત કરી શકતા નથી કે કર્યા બાદ પ્રાયશ્ચિત કરવાની બાબતમાં પણ બેદરકાર રહીએ છીએ.

૧) શ્રમ વિનાની સંપત્તિ જે વાસ્તવમાં જઘન્ય અપરાધ છે. કળિયુગની આ સૌથી મોટી આપત્તિ છે કે કોઈને શ્રમ ગમતો નથી. કોમ્પ્યુટરયુગમાં બધું જ બેઠા-બેઠા કરવાની આદત વધી ગઈ છે. આળસ અને પ્રમાદ વધતા દરે વધી રહ્યા છે. પરંતુ સંપત્તિની ઘેલછામાં ઘટાડો થયો નથી એટલે બેઠા-બેઠા વધુ સંપત્તિ એકત્રિત કરવાના પ્રયત્નોમાં હિંસા-જુઠ-ચોરી-કોઈનો હક છીનવી લેવા જેવા પાપકર્મ સ્વભાવિક બન્યા છે. વાસ્તવમાં ઈશ્વરે બનાવેલ માનવશરીરરૂપી યંત્ર શ્રમ કે કાર્ય વગર સ્વસ્થ રહી શકે તેમ છે જ નહીં એ આપણે સૌ જાણીએ છીએ છતાં બેધ્યાન રહીએ છીએ. શ્રમના અભાવમાં કે આળસયુક્ત જીવનમાં સ્વાભાવિક રીતે જ અનેક શારીરિક માનસિક વ્યાધિ વધે છે જે દ્વારા વ્યક્તિની કાર્યક્ષમતા (શારીરિક-માનસિક-બૌદ્ધિક-આત્મિક) ઘટી રહી છે. વળી એ તો સર્વવિદિત છે કે શ્રમવગરની સંપત્તિ કદી સાચો આનંદ આપી શકે નહીં. જેથી જીવનમાં આનંદની પણ કમી વર્તાય છે. કઠિન મહેનતના અંતે મળતું ફળ જેટલું મીઠું લાગે એટલું વગર મહેનતે મળેલું ફળ લાગી શકે નહીં એ વાત કમનશીબે આપણે ક્યારેય સમજી શકતા જ નથી. અંતે આવી શ્રમવગરની સંપત્તિ કાં તો દવાખાનામાં વપરાય છે અથવા અનૈતિક રસ્તે વપરાય છે. જે બંને લક્ષ્મીની અયોગ્ય ગતિ દર્શાવે છે. જે લક્ષ્મી જેવા રસ્તે આવે તેવા રસ્તે જ સામાન્ય રીતે વપરાતી હોય છે એવો આપણા સૌનો અનુભવ છે. કમનશીબે આપણે ક્યારેય શ્રમવગરની સંપત્તિને પાપ કે અપરાધ રૂપે જોઈ છે ખરી? ત્યાં જ આપણી ખામી છે, એ આપણો દ્રષ્ટિદોષ છે કે જેના દ્વારા સમાજમાં વારંવાર પ્રશ્નો સર્જાતા હોવા છતાં આપણે તેને પાપ કે અપરાધ તરીકે સ્વીકારી જ શકતા નથી. જેથી તેને રોકવાનો પ્રયત્ન પણ કેવી રીતે થાય? આ સમાજની એ જ સૌથી મોટી કમનસીબી છે.

૨) આત્મા વિનાનો આનંદ એ પણ સાચું પૂછો તો અક્ષમ્ય કે જઘન્ય અપરાધ છે. જ્યાં આત્માનું અનુસંધાન ન હોય ત્યાં આનંદનો અનુભવ થાય જ કેવી રીતે? એ સમજણ પ્રાપ્ત કર્યા વગર દુનિયાનો કોઈ વ્યક્તિ ખુશ રહી શકે જ નહીં. આત્માની હયાતી જ્યાં હોય ત્યાં જ સ્વયંસિધ્ધ આનંદ ઉદભવી શકે એ વાત કદાચ આપણી સમજણ બહાર છે. એટલે જ કદાચ આનંદની શોધમાં આપણે આજીવન ભટકિયે છીએ છતાં તેને મેળવી શકતા નથી કેમ કે આપણે આત્માને ઓળખી પણ શકતા નથી કે ન તો આત્માના અવાજને સાંભળવાની દરકાર કરીએ છીએ. અવિરત કૃત્રિમ ખુશીની શોધમાં અમૂલ્ય જીવન વેડફી નાખીએ છીએ. સ્વ સાથે કે આત્મા સાથે સંવાદ કરવાની દરકાર મને તો ખૂબ આવશ્યક લાગે છે. આનંદ વાસ્તવમાં બે પ્રકારના હોય છે ૧) સાધનજન્ય આનંદ કે જે વિષયોમાંથી મળતો આનંદ છે. જે નાશવંત સ્વરૂપ ધરાવે છે એટલે કે સાધનોનો નાશ થતાં આનંદ પણ ખતમ થઇ જાય છે. ૨) સ્વયંસિદ્ધ આનંદ સાધનજન્ય આનંદ એવો આનંદ કે જે અંદરથી સ્વમાંથી આવે છે, જે અવિનાશી અને પરમ સ્વરૂપ છે. સ્વયંસિદ્ધ આનંદ એ જ મેળવી શકે જેને આત્માનું જ્ઞાન હોય. આમ આનંદપ્રાપ્તિની પૂર્વ શરત છે આત્માનું જ્ઞાન. વિધાતાએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે, જેથી અંદરનો આત્મા દેખાતો નથી. જ્યારે તે અંર્તમુખ બને ત્યારે જ આત્માના દર્શન શક્ય બને અને આનંદની યાત્રા શરૂ થાય છે. ટૂંકમાં આત્મા વિનાનો આનંદ મેળવવાની જંખના એક અજ્ઞાન છે જે અનેક પાપો કરાવે છે જેથી તેને અપરાધ તરીકે સ્વીકારવાની દ્રષ્ટિ કેળવવી જ રહી.

૩) માનવતા વિનાનું વિજ્ઞાન એ પણ એક જઘન્ય અપરાધ છે. વિજ્ઞાન ગમે તેટલા ઉત્તમ આવિષ્કાર કરે કે હાઇટેક મશીનો દ્વારા શ્રમ ન્યૂનતમ કરી મનુષ્યજીવનને પારાવાર અનુકૂળતા અને સગવડો પ્રદાન કરે પરંતુ જ્યાં સુધી વિજ્ઞાનના સંશોધનોમાં માનવતાનું તત્વ નહિ ઉમેરાઈ ત્યાં સુધી જીવનમાં સુખ-શાંતિ કે સલામતી શક્ય બનશે નહીં. વિજ્ઞાન સમાજની હોશિયારી કુશળતા કે આવડત દર્શાવે છે જ્યારે માનવતા સમાજના મૂલ્યો અને સારાઈનું દર્શન કરાવે છે. સાચું પૂછો તો જીવનમાં હોશિયારી કરતાં વધુ જરૂર સારાઈની છે એ તો સ્વીકારવું જ રહ્યું. આજનો યુગ ટેકનોલોજીની બાબતમાં ખૂબ હાઈટેક, એડવાન્સ અને વિકસિત માનવામાં આવે છે પરંતુ જો તે ટેકનોલોજીનો વિવેકપૂર્ણ અને માનવતાસભર ઉપયોગ ન થાય તો સમાજકલ્યાણ સાથેના વિકાસનું સ્વપ્ન સાકાર થઇ શકે ખરું? તમામ પ્રકારની કુશળતા, હોશિયારી, બુદ્ધિમત્તા અને આવડતનો ઉપયોગ જો ઉમદા માનવતાના હેતુ માટે સમાજહિતમાં થાય તો જ સમગ્ર જનસમુદાયનું જીવન સ્વર્ગ સમાન બની શકે. અતિ હોશિયાર કુશળ શિક્ષક, ડોક્ટર કે નેતા જો ભ્રષ્ટ, અનૈતિક, સ્વાર્થી અને માનવતાવિહોણો હોય તો સમાજને ઉપયોગી ખરો? ટૂંકમાં વ્યક્તિ ગમે તેટલો કુશળ કે બુધ્ધિશાળી હોય પરંતુ જો માનવતા જેવા ઉત્તમ ગુણોનો માલિક ન હોય તો તે માનવસૃષ્ટિનો અપરાધી છે જેમ ટેકનોલોજીનો નિષ્ણાત જો હેકર બને અને હોશિયારીનો દૂરોપયોગ કરે તો તે સમાજ દેશ અને દુનિયાનો અપરાધી છે એ તો સમજી શકાય એવિ વાત છે.

૪) ચારિત્ર્ય વિનાનું જ્ઞાન એ પણ જઘન્ય અપરાધ કે પાપ છે. એ તો સર્વવિદિત છે કે જીવનની દરેક પીડા દુઃખ અને સમસ્યાનું એકમાત્ર મારણ છે જ્ઞાન. જ્ઞાન દ્વારા જીવનને સલામત શાંત અને સ્વસ્થ બનાવી શકાય છે. પરંતુ જો એ જ્ઞાન ગોખણિયું કે પુસ્તકિયું હોય કે જેને ચારિત્ર સાથે કોઈ નાહવાનિચોવાનો સંબંધ ન હોય તો તે જ્ઞાનની જીવનમાં કોઈ કિંમત નથી. આવા જ્ઞાનથી માત્ર વ્યક્તિનો અહંકાર પોષાય છે જે પતનની પ્રથમ સીડી છે. વળી આપણે અનુભવ છે કે જ્ઞાનની શુષ્ક વાતો કરનાર સદાચરણ વગરનો વ્યક્તિ સમાજને ક્યારેય પસંદ પડતો નથી. ચારિત્ર એટલે code of conduct એટલે કે આચરણના નિયમો. જેની વાણી વર્તનમાં સામ્યતા હોય, પારદર્શિતા હોય, ગંદા રાજકારણથી તે કોષો દૂર હોય, સરળ હોય, પવિત્ર હોય, જીવમાત્ર પર દયા અને સહાનુભૂતિ ધરાવતો હોય એવો વ્યક્તિ સાચો જ્ઞાની કહેવાય. પરંતુ કળિયુગમાં તો કહેવાતા બુદ્ધિશાળી વિદ્વાન જ્ઞાનીઓનું ઘોડાપુર આવ્યું છે પરંતુ ચારિત્રનો અકાળ જોવા મળે છે. ધર્મગુરૂ, સંતોમહંતો, વડીલો, શિક્ષકો વગેરે તમામ કદાચ બુદ્ધિશાળી કુશળ વિદ્વાન શાસ્ત્રોના જાણકાર અવશ્ય હશે. પરંતુ અનુકરણ થઈ શકે તેવા શુદ્ધ ચારિત્રવાળા વ્યક્તિનો સમાજમાં દુકાળ જોવા મળે છે. ચરિત્રવગરના જ્ઞાની સમાજ માટે હાનિકારક છે. ચારિત્ર વગરનું જ્ઞાન સમાજની જીવસૃષ્ટિની પીડામાં અસહ્ય વધારો કરતું હોવાથી તેને પાપ કે અપરાધ તરીકે જોવું આવશ્યક બને છે. જવાબદારી વગરનું જ્ઞાન વ્યર્થ છે.

૫) સિદ્ધાંતો વગરનું રાજકારણ પણ એક જઘન્ય અપરાધ છે. પ્રવર્તમાન સમજણ અનુસાર રાજકારણ એટલે પદ કે ગાદી માટેની સ્વાર્થી ભ્રષ્ટ અને ગંદી રાજરમત, જેમાં સિદ્ધાંતો તો હોઇ જ કેવી રીતે? કેમ કે સિદ્ધાંતનો તો અર્થ જ છે સમગ્રલક્ષી કલ્યાણકારી વિચારસરણી. જેને સ્વાર્થ કે અંગત લાભ સાથે સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી. સિદ્ધાંતોના ભોગે મળતી સફળતા કે ગાદી એ વાસ્તવિક સફળતા નથી એ તો અસ્તિત્વ સાથેનું સમાધાન છે. સમાધાન ક્યારેય ઇચ્છવાયોગ્ય હોતું નથી કેમકે તે પ્રકૃતિગત હોતું નથી અને પ્રકૃતિથી વિરુદ્ધ કોઈ લાંબો સમય ટકી શકે નહીં એ તો સર્વવિદિત છે. રાજધર્મ એક ઉમદા ધર્મ છે જેમાં પ્રજારક્ષણ, ન્યાય અને સમાજની ઉન્નતિનો ઉદેશ્ય હોવો જ જોઈએ. રાજકારણ વાસ્તવમાં જવાબદારી વહન કરવા માટેની તેમ જ સમાજસેવા માટેની ઉમદા વ્યવસ્થા છે. જે ચોક્કસ સિધ્ધાંતોને વરેલી હોવી જ જોઈએ. જો રાજકારણ સિદ્ધાંતો વગરનું હોય તો તેને જઘન્ય અપરાધ ગણવો જોઈએ અને કડી સજાની જોગવાઈ બંધારણમાં હોવી જોઈએ.

૬) નીતિમત્તા વિનાનો વેપાર પણ જઘન્ય અપરાધ છે. વેપાર જનજીવનને હર્યુભર્યું રાખે છે, આજીવિકા પુરી પાડે છે જે દ્વારા સમાજને ગતિ મળે છે, જેનાથી સમગ્ર સમાજની પ્રગતિ શક્ય બને છે. પરંતુ શરત એ છે કે આવો વેપાર નૈતિક અને મૂલ્યવાન હોવો જોઈએ. વેપારમાં વ્યાજબી નફો મેળવવાની છૂટ છે પરંતુ તે અકલ્પનિય વધુ ન હોઈ શકે કે જેમાં શોષણની બદબૂ આવે. કળિયુગના તમામ વેપાર-ધંધા સંપૂર્ણ નીતિમત્તા વિનાના જોવા મળે છે. જેમાં સમગ્રનું નુકસાન કરી સ્વના ફાયદાની વાત વધુ જોવા મળે છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે, જોખમી દવાઓ બનાવી જીવનને વિષયુક્ત કરાય એ શું અપરાધ ન કહેવાય? વિકાસના નામે પાણી પ્રદૂષિત, હવા પ્રદૂષિત, સમગ્ર જીવસૃષ્ટિને ખતમ કરતો વિકાસ અને વેપાર એક સેકન્ડ માટે પણ આપણને અયોગ્ય લાગતો નથી એનાથી મોટી બીજી કરુણતા કઇ હોઇ શકે? વેપારના નામે અયોગ્ય વજન, અયોગ્ય હાનિકારક વસ્તુ, ગુણવત્તાનો અભાવ, અતિ ઊંચી કિંમત, સાધનોનું શોષણ વગેરે શું અપરાધ કે પાપ ન કહેવાય? એની કડક સજા ન હોવી જોઈએ?

૭) ત્યાગ બલિદાન વિનાની પૂજા-અર્ચના પણ પાપ કે અપરાધ જ ગણાય. ચોક્કસ પ્રકારના કપડાં, ગળામાં માળા, કપાળે ટીલા-ટપકા, દેખાડાના ધાર્મિક ક્રિયાકાંડ જેવી બાબતો દ્વારા વ્યક્તિની ધાર્મિકતાનો તાગ ન મેળવી શકાય. સાચી પૂજાની ઓળખ તો ત્યાગ અને બલિદાન દ્વારા જ થઈ શકે. સમગ્ર સૃષ્ટિચક્રને ખલેલ ન પહોંચે તે રીતે જીવવું એ જ સાચી પૂજા છે, જે ત્યાગ કે બલિદાન વગર અસંભવ છે. ત્યાગથી અહંકારનું વિસર્જન થાય છે. ત્યાગથી પાપનું મૂળધન સમાપ્ત થાય છે. વિકારભાવ જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષા છોડવા એ જ સાચો ત્યાગ છે. જે માગે છે તે ભિખારી છે જે ત્યાગે છે તે શ્રીમંત છે. સમગ્ર પ્રકૃતિનો અફર નિયમ જ ત્યાગ છે. સમગ્ર સંસાર ત્યાગથી જ ચાલે છે, જેમ કે વૃક્ષ ફળ ત્યાગે, નદી જળ ત્યાગે, અગ્નિ ઉષ્મા ત્યાગે, સૂર્ય પ્રકાશ ત્યાગે છે. વિચારો કે આ કોઈ કંઈ ત્યાગે જ નહીં તો સૃષ્ટિનું શું થાય? ત્યાગ પ્રકૃતિનો શાશ્વત નિયમ છે. સમગ્ર પ્રકૃતિ સતત ત્યાગનો જ સંદેશ આપે છે કે જો તમે ગ્રહણ કર્યું છે તો તેનો ત્યાગ પણ કરવો જ રહ્યો તો જ અસ્તિત્વ ટકી શકે. શ્વાસ લઈને શ્વાસ છોડવો પણ પડે એ આપણે સૌ જાણીએ છીએ. વાસ્તવમાં મારાપણું છોડવું એ સાચો ત્યાગ છે. હું અને મારાનો વિસ્તાર અટકાવો એ ત્યાગ છે. જે મુક્તિનો કારક છે અને પરમશાંતિનો માર્ગ છે. અને એ જ સાચી પૂજા-અર્ચના છે. જો આપણે ત્યાગ કે બલિદાન વગરની પૂજા-અર્ચના કરીયે છીએ તો સમજો કે પાપ કરીયે છીએ. જે અક્ષમ્ય અપરાધ છે.

હવે વિચારો આપણે ક્યારેય કલ્પના કરી છે કે ઉપર પ્રમાણેના સાત કાર્યો અપરાધની કેટેગરીમા આવે છે. જેમાં સજાની કોઈ જોગવાઈ આપણી કોર્ટમા નથી. પરંતુ આ સાત જઘન્ય અપરાધ સમગ્ર જનજીવન કે જીવસૃષ્ટિને છિન્નભિન્ન કરી દે છે એ તો હકીકત છે અને કમનશીબે આપણે તે તરફ ક્યારેય લક્ષ્ય પણ આપતા નથી એનાથી મોટી કરુણતા કહો બીજી કઈ હોઇ શકે?

શિલ્પા શાહ

Related

Tags: shilpa shahઅપરાધજઘન્યશિલ્પા શાહ
SendShare61Tweet38Scan
ADVERTISEMENT
Previous Post

વાસ્તુ Tips: આ કાર્યોથી સકારાત્મકતા સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

Next Post

” આલેખતો રહ્યો “

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

by iGujju
0
451
જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?
ધર્મ અને આધ્યાત્મિકતા

કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી,...

Read moreDetails
Load More
Next Post
” આલેખતો રહ્યો “

" આલેખતો રહ્યો "

આ રીતે ઘરે બનાવો ‘રાજકોટની ફેમસ ચટણી’, ટેસ્ટમાં બિલકુલ એવી જ બનશે

આ રીતે ઘરે બનાવો 'રાજકોટની ફેમસ ચટણી', ટેસ્ટમાં બિલકુલ એવી જ બનશે

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.