• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

વિરોધીનો સ્વીકાર એ જ અનેકાંતની વ્યવહારિક ઉપયોગીતા

શિલ્પા શાહ એસો.પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, જ્ઞાન અને વિજ્ઞાન, યુવા વિશેષ
Reading Time: 1 min read
79 1
A A
0
90
SHARES
332
VIEWS
Share on WhatsappShare on Facebook

અનેકાંત સાપેક્ષતાનું એક મહાન વિજ્ઞાન છે. આપણે બધું જાણીને પણ વાસ્તવમાં અજાણ છીએ. બધાને સાથે લઈને ચાલવામાં જ ગતિ છે અન્યથા માત્ર સ્થિતિ છે એ આપણે જાણીએ છીએ છતાં આપણે અજ્ઞાનવશ માત્ર પોતાનો જ વિકાસ ઈચ્છીએ છીએ જેથી ધારી સફળતા મેળવી શકાતી નથી. હવે એ તો આપણે નક્કી કરવાનું કે આપણે ગતિના પ્રેરક બનવું છે કે જડસ્થિતિ (વિકાસ વગરની સ્થિતિ) સાથે સમાધાન કરવું છે. જે વ્યક્તિ પોતાની ગતિ ઈચ્છે છે તેણે અન્યને સાથે લઈને ચાલવા સિવાય બીજો કોઈ રસ્તો નથી અને તે માટે અનેકાંત ને સમજવું અને સ્વીકારવું અનિવાર્ય છે. સમન્વય અને સહઅસ્તિત્વ સિવાય વિકાસ કે ગતિનું કોઈ અન્ય સૂત્ર છે જ નહિ. અનેકાંત એક દિવ્યચક્ષુ છે જે આપણા બે ચર્મચક્ષુથી વધુ ઉત્તમ અને કલ્યાણકારી છે. જેની પ્રાપ્તિ મનુષ્ય જીવનની સાચી સફળતા છે. અનેકાંતની દ્રષ્ટિ વસ્તુ જગતના સ્થૂળ અને સૂક્ષ્મ બંને પર્યાયો કે પરિવર્તનોને જાણવાની સર્વોત્તમ દાર્શનિક પ્રણાલી છે. જેના દ્વારા જીવનમાંથી આગ્રહ છૂટી જાય છે. પસંદગી અને પૂર્વગ્રહની જાળમાંથી મુક્ત થવાય છે. વિવાદોનો અંત આવે છે અને સંઘર્ષ શાંત પડે છે.

અનેકાંત એટલે તમામ સંભાવનાઓનો સ્વીકાર. સહપ્રતિપક્ષ અને વિરોધી ધર્મોનું સહઅસ્તિત્વ એટલે અનેકાંત. જે વ્યક્તિની ચેતના નિર્મળ હોય, જે રાગ-દ્વેષથી મુક્ત હોય એનામાં અનેકાન્તની પ્રજ્ઞા જાગે છે. પ્રજ્ઞાબુદ્ધિથી સમજીએ તો અવશ્ય સમજાશે કે અનિત્યની હાજરીમાં જ નિત્યને જાણી શકાય છે. અંધકાર ન હોય તો પ્રકાશનું નામકરણ જ ન થઈ શકે. સાચું પૂછો તો જેટલા નામ બને છે તે વિરોધીના આધાર પર જ બને છે. વિરોધી પક્ષનું હોવું પોતાના અસ્તિત્વની હયાતિ માટે પણ અનિવાર્ય છે. બે વિરોધી તત્વોનું હોવું અસ્તિત્વનો મૂળભૂત સિદ્ધાંત છે કેમકે વિરોધી તત્વ ન હોય તો અસ્તિત્વ જ શક્ય નથી. અનેકાંતનું સૂત્ર છે સહપ્રતિપક્ષ એટલે કે બે વિરોધી યુગલનું અસ્તિત્વ. સ્ત્રી અને પુરુષ જેવા બે વિરોધી તત્વો ન હોય તો સર્જન શક્ય જ ન બને એ આપણે સૌ જાણીએ છીએ. પુરુષ અને પ્રકૃતિ, ધન અને ઋણ જેવા ભાર વગર સંસારનું અસ્તિત્વ જ અસંભવ બને. ગરમી હોય તો જ વરસાદ આવે એ તો સમજવું જ પડે. પરંતુ આપણી કમનસીબી એ છે કે આપણે વિરોધી તત્વને શત્રુ સમજી સ્વીકારી શકતા નથી. વાસ્તવમાં એ તો મિત્ર સમાન છે કેમકે તેની હયાતિને કારણે જ આપણું અસ્તિત્વ ટકેલું છે. બસ આ સમજણ એ જ અનેકાંત જેના દ્વારા જીવનના તમામ સંઘર્ષો કે દ્વંદ શમી જાય છે. સમજાઈ જાય છે કે પ્રતિકૂળતા હશે તો જ અનુકૂળતાનું મૂલ્ય છે, નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા વગર સફળતા સ્વાદિષ્ટ કેવી રીતે લાગી શકે? મૃત્યુ હશે તો જ જીવનનો આનંદ માણી શકાશે. શોક કે દુઃખને કારણે જ હર્ષ અને સુખની કિંમત સમજાતી હોય છે. જ્યાં સુધી અતિશય ગરમીનો અનુભવ ન થાય ત્યાં સુધી એર કન્ડીશનર ઠંડકનો આનંદ આપી શકે ખરું? જો વિરોધી તત્વ સમાપ્ત થઈ જાય તો તો જીવન જ સમાપ્ત થઈ જાય.

હઠયોગના જાણકાર જીવનની સાચી વ્યાખ્યાને સમજે છે કે એ તો પ્રાણ અને અપાનનો યોગ છે. પ્રાણ ઉપરથી નીચે જાય છે જ્યારે અપાન નીચેથી ઉપર જાય છે. જ્યાં સુધી આ વિપરીત દિશાગમન ચાલુ રહે છે ત્યાં સુધી જીવન ટકે છે. આ ક્રમ તૂટતાની સાથે જીવનનો પણ અંત આવે છે. આપણા શરીરમાં પણ ઉર્જાના બે કેન્દ્રો છે ૧) જ્ઞાનકેન્દ્ર ૨) કામકેન્દ્ર બંને એકબીજાના વિરોધી છે. કામકેન્દ્ર ચેતનાને નીચે લઇ જાય છે જ્યારે જ્ઞાનકેન્દ્ર ચેતનાનું ઉર્ધ્વીકરણ કરે છે. આ અવિરત ચાલતી પ્રક્રિયા જ જીવનને ટકાવી રાખે છે. વીજળીના કિસ્સામાં પણ આપણે જાણીએ છીએ કે ધનભાર અને ઋણભાર બંનેનું અસ્તિત્વ છે તે સિવાય વિદ્યુત કારગત સાબિત થતી નથી. પોઝિટિવ નેગેટિવ બંનેના હોવાથી જ વિદ્યુતનું અસ્તિત્વ શક્ય બને છે. ટૂંકમાં સમગ્ર જગત કે જીવનનો આધાર જ બે વિરોધી તત્ત્વો છે, તેના સ્વીકાર સાથે જ જીવન પૂર્ણ બને છે. પક્ષ અને પ્રતિપક્ષ એ જ સમગ્ર વ્યવસ્થાનો આધાર છે. આપણે આ વાત જાણીએ છીએ છતાં વિરોધીને સ્વીકારી શકતા નથી જેથી જીવન પીડાદાયક બની જાય છે. ગમો-અણગમો, પસંદગી-પૂર્વગ્રહ તેમ જ “હું કહું એમ જ બધાએ કરવું જોઈએ” “હું જ સાચો બાકી બધા ખોટા” “કોઈ મને સમજતું જ નથી” વગેરે તમામ ભાવના અનેકાંતના અસ્વીકારથી જ પેદા થાય છે અને ઈશ્વરે આપેલું સ્વર્ગ સમાન જીવન નર્ક બની જાય છે. એ દ્રષ્ટિએ અનેકાંતનું વ્યવહારિક મહત્વ ખૂબ ઊંચું છે. ગમતાની સાથે ન ગમતાને પણ સ્વીકારો, પક્ષની સાથે પ્રતિપક્ષને પણ સમજો, આ જગત વિરોધી હિતોનું જગત છે જેથી બે વિરોધી હિતોનો સંઘર્ષ સ્વાભાવિક છે. પરંતુ જીવન માટે સંઘર્ષ અનિવાર્ય છે એ દરેકે સમજી લેવું જોઈએ, જેને અંગ્રેજીમાં struggle for survival એટલે અસ્તિત્વના સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે. જીવન કે અસ્તિત્વને ટકાવવું છે તો સંઘર્ષ કરવો જ પડશે અને સાથે પ્રતિપક્ષને સમજવાની અને સ્વીકારવાની સમજણ પણ કેળવવી પડશે. કદાચ એટલે જ માનવ સમાજમાં લગ્નની વ્યવસ્થા છે, જે વિરોધી તત્વોને કે પ્રતિપક્ષને સમજવાની સ્વીકારવાની તક પૂરી પાડે છે. પતિ અને પત્ની તમામ રીતે એકબીજાથી ભિન્ન હોવા છતાં તેમનું અસ્તિત્વ સહઅસ્તિત્વની વિભાવના પર ટકેલુ છે એ આપણે સૌ જાણીએ છીએ.

દુનિયામાં જેટલી જરૂરી જરૂર સમજુ વ્યક્તિઓની છે એટલી જ ગાંડાઓની પણ છે. આ સંસારમાં દરેક એવું ઈચ્છે છે કે સર્વસ્વ પોતાની ઈચ્છા પ્રમાણે થાય. પરંતુ સંસારમાં સર્વત્ર વિરોધી પ્રવૃતિઓ છે, વિરોધી વિચારો છે, વિરોધી પ્રકૃતિઓ છે, વિરોધી સ્વભાવ છે, વિરોધી ટેવો છે, તેમ છતાં આ તમામ વિરોધી તત્વો વચ્ચે રહીને પણ અવિરોધનું જીવન જીવવાનો એકમાત્ર ઉત્તમ માર્ગ છે અનેકાંત કે જે સહઅસ્તિત્વનો માર્ગ છે, સમન્વયનો માર્ગ છે. અને એ જ માત્ર ઉત્તમ માર્ગ છે એટલે જ બૌદ્ધધર્મમાં સમ્યકતાનું વિશેષ મહત્ત્વ છે. વિરોધીઓને સમાપ્ત કરી નાખવાની નીતિ પર ચાલીએ તો યુદ્ધનો કોઈ અંત નથી. વળી એ તો સર્વવિદિત છે કે લડાઈ કે યુદ્ધનું પરિણામ માત્ર એક જ છે સર્વત્ર વિનાશ. જ્યારે વ્યક્તિ સહઅસ્તિત્વને સમજી લે છે ત્યારે જીવન સરળ અને સહજ બની જાય છે. જેમ દિવસ અને રાત અલગ નથી તેમનું સહ અસ્તિત્વ છે તેમ પરસ્પર એકબીજાનો સહારો પ્રાકૃતિક નિયમ છે. જે જીવસૃષ્ટીનો અફર નિયમ છે. એકનો આધાર બીજો છે અને દરેક એકબીજાના આધારે જ ટકે છે. સહઅસ્તિત્વનો નિયમ ભુલાઈ ગયો હોવાથી વિરોધ ઊભો થયો છે. જેઓને સહઅસ્તિત્વનો સિદ્ધાંત સમજાઈ જાય છે તેમને અનેકાન્તની દૃષ્ટિનું હાર્દ પ્રાપ્ત થાય છે અને પ્રત્યેક પ્રાણી બીજાને માટે આલંબન બને છે, સહારો બને છે અને જીવન મંગળમય અને આનંદિત બનતા કોઈ અટકાવી શકતું નથી.

અનેકાન્તની મહત્વની શોધ એ છે કે કોઇપણ તત્વ સર્વથા સંવાદી કે સર્વથા વિસંવાદી હોતું નથી, તે સર્વથા સારું કે સર્વથા ખરાબ હોતું નથી, સર્વથા સાચું કે સર્વથા ખોટું હોતું નથી, કેવળ સ્થૂળ કે વ્યક્ત પર્યાયોના આધાર પર આપણે નિર્ણય લઇએ છીએ ત્યારે જ આવા દ્વંદ ઉદભવે છે. પરંતુ સૂક્ષ્મ અને અવ્યક્ત પર્યાયોને સમજતાની સાથે તમામ પ્રકારનો વિરોધ શમી જાય છે. સામાન્ય માણસ પ્રકાશ, શબ્દ અને રંગ ત્રણેને જુદા માને છે અને અજ્ઞાનવશ એક પ્રિય અને બીજું અપ્રિય બની જાય છે. પરંતુ વિજ્ઞાનનો જાણકાર સમજે છે કે આ ત્રણેય પ્રકાશના પ્રકંપનો છે. ભિન્ન ભિન્ન આવૃત્તિઓ ઉપર આ પ્રકંપન તૈયાર થાય છે. રંગ વાસ્તવમાં પ્રકાશનું 49 મુ કંપન છે, એવું જ ધ્વનિનું છે. આમ ધ્વનિ અને રંગ અલગ નથી. જે વિજ્ઞાન સારી રીતે જાણે છે. વૈજ્ઞાનિકોને ખબર છે કે રંગને સાંભળી પણ શકાય છે અને ધ્વનીને જોઇ પણ શકાય છે. રંગને સાંભળવા નું માધ્યમ ઓરોટ્રાલ મશીન છે. આવૃત્તિઓમાં ફેરફાર કરી રંગને સાંભળી શકાય છે અને ધ્વનિને દેખી શકાય છે. આમ સાચી સમજણ સાથે બે ભિન્ન દેખાતી વસ્તુઓ એક બની જાય છે અને વિરોધ શમી જાય છે. આવી ઊંડી સમજણ અને જ્ઞાન જીવનમાં પ્રસરે તો તમામ વિરોધ, ગમો-અણગમો, પસંદગી, પૂર્વગ્રહ, ઘર્ષણ અને સંઘર્ષ બધું સમાપ્ત થઈ જાય છે. જેના માટેનું યથાર્થ વિજ્ઞાન એટલે અનેકાંત.


વાસ્તવમાં આપણે અવ્યક્તની વ્યાખ્યા વ્યક્ત દ્વારા અને વ્યક્તની વ્યાખ્યા પણ કેવળ વ્યક્ત દ્વારા કરીએ છીએ એટલે કે આપણી મર્યાદિત સમજણ બુદ્ધિ ઈન્દ્રિયોની મદદથી જ બધું સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ જેના કારણે વિરોધ જન્મે છે અને સત્ય પકડાતું નથી. મનુષ્ય અનાદિ કાળથી ઠગાતો આવ્યો છે અને જેટલી ઠગાઈ પોતાનાઓ દ્વારા થાય છે તેટલી પારકા દ્વારા થતી નથી. એનું કારણ માત્ર એટલું જ છે કે વર્તમાન ક્ષણે આપણું હિત કરનારને આપણે મિત્ર અને અહિત કરનારને શત્રુ સમજી બેસીએ છીએ. જે દેખાય છે તેના પર ભરોસો કરી આપણો નિર્ણય લઇએ છીએ એટલે વ્યક્ત પર્યાયના સંદર્ભમાં જ નિર્ણય લઈએ છીએ. જે સમસ્યાનું સર્જન કરે છે. વસ્તુનો સ્વભાવ બહુ મોટું સત્ય છે. સુખ-શાંતિસભર જીવન એ જ જીવી શકે જે સ્વભાવગત સત્યને સ્વીકારીને ચાલે. મનુષ્યજીવનની કમનસીબી એ છે કે મનુષ્ય પોતે આદર્શ બનવા નથી માગતો પરંતુ આદર્શને પોતાના સ્તરે નીચે લાવવા માંગે છે. કોઈ ભગવાન સુધી પહોંચવા નથી માગતું પરંતુ ભગવાનને પોતાના જેવી નીચી ભૂમિકા પર લાવવા માંગે છે એટલે કે ભગવાનને પણ પોતાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરે છે. આને પ્રકૃતિ નહીં વિકૃતિ કહેવાય. જે કદી પરિણામલક્ષી ન જ બની શકે. આપણી દરેકની અંદર દૈવીશક્તિ અને આસુરીશક્તિ સહઅસ્તિત્વ ધરાવે છે. આસુરીશક્તિને સુવડાવી દઈને એટલે કે નિષ્ક્રિય કરી નાખી દૈવીશક્તિને જાગૃત કરીએ તો આપણું દર્શન અને જીવન બંને સમ્યક અવશ્ય બને, સાર્થક બને. અનેકાંતનો માર્ગ પ્રશસ્ત અને સ્પષ્ટ થાય.
વાસ્તવમાં આપણી અંદર અનંત સંભાવનાઓ છુપાયેલી છે. કોલસો હીરો બની શકે છે માત્ર તેને ઓળખવાની જરૂર છે. આપણી અંદર અનંત ચેતના, અનંત જ્ઞાન, અનંત આનંદ છે, જે બધાની અભિવ્યક્તિ અનેકાંત દ્વારા સંભવ છે. દાખલા તરીકે સ્વસ્થતાની અનંત સંભાવના જ્યારે પ્રગટ થાય છે ત્યારે રોગ દબાઈ જાય છે. જે આ સત્ય જાણી લે છે તે ક્યારેય બીમારીથી દુઃખી થતો નથી. રોગ અને સ્વાસ્થ્ય બધું જોડાયેલું છે. એક વ્યકત થતા બીજું અવ્યક્ત બને છે. બીમારી વ્યક્ત થતા સ્વાસ્થ્ય અવ્યક્ત બને છે અને જ્યારે સ્વાસ્થ્ય વ્યક્ત થાય છે ત્યારે રોગ અવ્યક્ત બને છે કેમકે બંનેનું સહઅસ્તિત્વ છે. જે બંનેને સ્વીકારે છે તે સત્યને પામી લે છે અને પોતાના જીવનમાંથી દુઃખોની બાદબાકી કરી નાખે છે. આ જ અનેકાન્તની દ્રષ્ટિ અને આ જ અનેકાન્તની વ્યાવહારિક સમજણ અને ઉપયોગીતા છે. જ્યારે આપણે વ્યક્ત અને અવ્યક્ત બંનેને જોવાનું શરૂ કરીશું ત્યારે ભેદ નષ્ટ થઈ જશે. સત્ય-અસત્ય, વિરોધ-અવિરોધ, રોગ-સ્વાસ્થ્ય, પ્રેમ-નફરત વગેરે તમામ એકસાથે જ રહે છે ફક્ત દ્રષ્ટિકોણનું અંતર છે. પ્રેમનો એ સ્વભાવ છે કે તે શરૂઆતમાં વધુ હોય છે અને ધીરે ધીરે ઓછો થતો જાય છે જ્યારે નફરતનો એ સ્વભાવ છે કે તે શરૂઆતમાં તીવ્ર હોય છે અને ધીરે ધીરે તેની તીવ્રતા ઘટે છે. એ જ રીતે સ્વાસ્થ્ય ધીરેધીરે બગડે છે જ્યારે રોગ ધીરેધીરે ઠીક થાય છે. આ રીતે દરેકની એક પ્રકૃતિ છે દરેકનો એક સ્વભાવ છે જે બદલી શકાતું નથી, એ જો સમજી લઈએ તો જીવન સરળ બની જાય છે. આવી સમજણ કેળવવા પ્રેક્ષાઘ્યાન અતિ મહત્વનું સાધન છે.

પ્રેક્ષાઘ્યાન દ્વારા આત્મા વડે આત્માને જોવામાં આવે છે. જેનું પહેલું ચરણ શ્વાસદર્શન છે કેમકે જે વ્યક્તિ શ્વાસને (ચેતનાને) નથી પકડી શકતો તે આત્માને કેવી રીતે પકડી શકે? જે શ્વાસ પ્રત્યે જાગૃત નથી તે આત્મા પ્રત્યે જાગૃત કદાપિ રહી શકે નહીં. જે શ્વાસ પ્રત્યે જાગૃત થાય તે ધીરે-ધીરે આત્મા સુધી પહોંચી જાય છે. ટૂંકમાં મુખ્ય હંમેશા એક જ હોય છે જ્યાં અનેક હોય છે ત્યાં વિવાદ સંભવે છે. એકમાં કોઈ વિવાદ હોતો નથી. એકથી વધુ એટલે દ્વંદ. પતિ અને પત્ની એક બની રહે તો સુખ-શાંતિ પરંતુ જો બે અલગ બને તો સંઘર્ષ. આમ તમામ સંઘર્ષ અનેકના જ છે. એક હોય તો કોઈ સંઘર્ષ નથી જેથી અનેકનો એકમા અંત કરવો એનું નામ અનેકાંત. એટલા માટે સર્વ ધર્મ કહે છે ઇશ્વર એક છે જેથી સંઘર્ષ કે વિવાદ ન રહે. સત્યની પ્રાપ્તિ માટે એકનું હોવું અનિવાર્ય છે. ગતિ માટે પણ એકનું મુખ્ય હોવું અનિવાર્ય છે. જો બંને પગ એક સાથે ચાલવાનો પ્રયત્ન કરે તો કદી ચાલી ન શકે. એક પગ આગળ વધે ત્યારે બીજાએ પાછળ રહેવું પડે અને પાછળવાળો પગ આગળ આવે ત્યારે પહેલાએ પાછળ જવું જોઈએ તો જ ગતિ શક્ય બને, બાકી માત્ર સ્થિતિ પ્રાપ્ત થાય. જે જડતાની નિશાની છે. આવા પ્રાકૃતિક નિયમોનું ઉલ્લંઘન કરીએ તો વિકાસ, ગતિ, સફળતા, શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ કઈ જ શક્ય ન બને. જેથી અનેકાન્તની વ્યવહારિક ઉપયોગીતા અનંત છે એ તો સમજવું જ પડે. અન્યથા સંઘર્ષમાં જ જીવન પૂર્ણ થઈ જાય અને હાથમાં કંઈ જ ના આવે. એવું ના થાય એવું જો આપણે ઇચ્છતાં હોઈએ તો અનેકાંતને સમજી લેવું આવશ્યક છે.

શિલ્પા શાહ એસો.પ્રોફેસર HKBBA કોલેજ

Related

Tags: shilpa shahશિલ્પા શાહ એસો.પ્રોફેસર HKBBA કોલેજ
SendShare36Tweet23Scan
ADVERTISEMENT
Previous Post

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

Next Post

જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

પંખ અને ઉડાન

પંખ અને ઉડાન

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.