• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

વિપશ્યના શું શીખવાડે છે?

શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, જાણવા જેવું, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, યુવા વિશેષ
Reading Time: 1 min read
77 0
A A
0
21 june-international yoga day,paper cut yoga body posture, vector illustration

21 june-international yoga day,paper cut yoga body posture, vector illustration

87
SHARES
322
VIEWS
Share on WhatsappShare on Facebook

આજકાલ વિપશ્યના શિબિર તરફ લોકો આકર્ષાતા જાય છે. અનેક વિપશ્યના શિબિરો ગોઠવાય છે, લોકો મોટી સંખ્યામાં તેમાં હાજરી આપે છે, વિપશ્યના શિબિરને પસંદ કરે છે અને કદાચ ક્ષણિક શાંતિ પણ અનુભવે છે. વિપશ્યના બૌદ્ધધર્મનું અગત્યનું અંગ છે. વિપશ્યના સાધના મનુષ્ય માત્રની ઉન્નતિ માટેનું ઉત્તમ સાધન છે. પરંતુ તેના યથાર્થ સ્વરૂપને સમજ્યા વગર તે કદાચ ક્ષણિક લાભદાયક અવશ્ય લાગે પરંતુ ખરેખર જે અદભુત લાભ તેના દ્વારા મળવા જોઈએ જેના માટે તે સમર્થ છે તે કદાચ ન મેળવી શકાય. જેથી વિપશ્યના કોને કહેવાય, વિપશ્યના કેવી રીતે થાય અને તે વાસ્તવમાં શું શીખવાડે છે તે સમજવું અનિવાર્ય છે.

વિપશ્યના શબ્દથી જ જો શરૂ કરીએ તો તેમાં બે શબ્દની સંધિ છે “વિ” અને “પશ્ય” અહીં “વિ” એટલે વિશિષ્ટ અને “પશ્ય” જે સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે જોવું. આમ વિશિષ્ટ રીતે જોવું એટલે વિપશ્યના. હવે પ્રશ્ન થાય કે વિશિષ્ટ રીતે જોવું એટલે શું અને આપણા દર્શનમાં કે જોવામાં શું ખામી છે, અને જો હોય તો તેને દૂર કરી દર્શનની સાચી રીત કઈ? વાસ્તવમાં આપણું દરેક સામાન્ય દર્શન ખામીયુક્ત છે કેમકે જે છે તે આપણે જોઈ શકતા નથી અને જે નથી તે આપણને હંમેશા દેખાય છે જેમકે સૂર્ય સ્થિર છે પરંતુ આપણને ઉગતો અને આથમતો દેખાય છે. તેવી જ રીતે સંસારની અનેક ચીજવસ્તુઓ કે બાબતો જેવી કે શરીર, સંબંધો, ધન, ભૌતિક સુખ-સાહિબી વગેરેને આપણે તેના વાસ્તવિક સ્વરૂપમાં જોઈ શકતા જ નથી. આ સર્વે નાશવંત અને પારકી વસ્તુને આપણે પોતાની અને સનાતન સમજી બેઠા છીએ. જે પોતાનું નથી તેમ જ નાશવંત છે તે તો છૂટવાનું જ છે પરંતુ આપણે તે આજીવન સમજી શકતા નથી કે વાસ્તવિક દર્શન કરી શકતા નથી. જેથી આવી દરેક બાબતો (શરીર, સંબંધો, ધન, ભૌતિક સુખસાહીબી) નો સંગ થતા આપણે હર્ષ અનુભવીએ છીએ અને વિયોગ થતાં શોકની લાગણી અનુભવીએ છીએ. એને જ દ્રષ્ટિદોષ કે અયોગ્ય દર્શન કહે છે કેમકે જે જેવું છે તેવું આપણને ક્યારેય દેખાતું જ નથી. જ્ઞાની પુરુષો આને દ્રષ્ટિરાગ કહે છે કેમકે દરેક વસ્તુ આપણને એવી જ દેખાય છે જેવી આપણે તેને જોવા ઈચ્છીએ છીએ એટલે કે જેવો આપણો તેના પરનો રાગ કે લાગણી તેવી તે દેખાય છે. જેની પાછળ મુખ્ય જવાબદાર કારણો બે છે ૧) પસંદગી અને ૨) પૂર્વગ્રહ. ટૂંકમાં જે દેખાય છે તે છે નહીં અને જે છે તે દેખાતું નથી. આકાશમાં ઇન્દ્રધનુષ્ય છે પણ સામાન્ય સંજોગોમાં દેખાતું નથી. આપણો સંસારિક અનુભવ પણ કંઇક આવો જ છે જે વસ્તુ કે વ્યક્તિ સારી છે તે આપણને સારી લાગતી નથી અને મીઠુંમીઠું બોલનાર ઉત્તમ દેખાડો કરનાર પોતાના અને સારા લાગે છે. શાસ્ત્રો આને જ માયા કહે છે અને એ દૃષ્ટિએ આ સંસાર માયા છે. આપણે પૂર્વગ્રહ અને પસંદગીના ચશ્મા દ્વારા વસ્તુનું યથાર્થ દર્શન કરવાને બદલે અવાસ્તવિક દર્શન કરીએ છીએ એટલે ભગવાન બુદ્ધે વિપશ્યના સાધના દ્વારા સંસારનું વિશિષ્ટ રીતે દર્શન કરવાની સલાહ આપી છે જે ખૂબ વૈજ્ઞાનિક છે. સાચા અર્થમાં વિપશ્યના સાધનાને સમજવામાં, તેના યથાર્થ હેતુને ઊંડી વૈજ્ઞાનિક સમજણ સાથે જાણવામાં અને આચરવામાં આવે તો વિપશ્યના જેવી ઉત્તમ સાધના મનુષ્યની ઉન્નતિ માટે બીજી કોઈ હોઈ જ ન શકે.

ટૂંકમાં વિપશ્યના એટલે વિશિષ્ટ રીતે જોવું. આપણે અત્યારે જે સામાન્ય રીતે જોઈએ છીએ તેના કરતા ભિન્ન રીતે જોવું જેમ કે આ સ્થૂળ શરીરને આપણે અવિનાશી આત્મા સમજી વળગી રહ્યા છે તેનાથી ભિન્ન અને વિશિષ્ટ રીતે આત્માના વાસ્તવિક સ્વરૂપને જોવું અને ઓળખવું એટલે વિપશ્યના. બીજી રીતે જોઈએ તો ક્ષણે-ક્ષણે ઉદભવતી સંવેદના (સારી કે ખરાબ એટલે સુખ કે દુઃખ) ને માત્ર જોયા કરીએ મૌન સાથે કોઈ વાચિક કે કાર્મિક પ્રતિક્રિયા વગર સાક્ષીભાવે સંપૂર્ણ જાગૃતતા પૂર્વક તેને વિપશ્યના કહેવાય. જેના દ્વારા જીવનની તમામ કડવાશ નષ્ટ થાય છે. રાગ-દ્વેષ, અહંકાર, અજ્ઞાન ખતમ થાય છે. સમદર્શી બનાય છે અને જીવવાની વાસ્તવિક કળા હસ્તગત થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં સાચી શાંતિ માત્ર સમ્યકદર્શન અને મનશુદ્ધિ (ચિત્તશુદ્ધિ) દ્વારા શક્ય બને છે કેમ કે અશુદ્ધ મન જ અનેક પીડા અને રોગોનું ઘર છે. માનવમન બંધનનું કારક છે તો મુક્તિનું કારણ પણ છે. જેથી મનને વિશિષ્ટ રીતે ટ્રેઈન કરવું આવશ્યક છે. કેમ કે આપણી તમામ ઇન્દ્રિયો મનના આદેશ પ્રમાણે ચાલે છે. મન જો આંખોને (ઇન્દ્રિય) યથાર્થ અને સાચા દર્શનનો આદેશ કરે તો ઇન્દ્રિય ચોક્કસ વિશિષ્ટ રીતે જોતી થઈ જાય અને વિપશ્યના સાધના સફળ થાય. પરંતુ મન પોતાની અંગત પસંદગી અને પૂર્વગ્રહ અનુસાર ઇન્દ્રિયોને આદેશ કરે છે જેથી વાસ્તવિક દર્શન શક્ય બનતું નથી. ટૂંકમાં સંસારભ્રમણા, દુઃખમુક્તિ કે મોક્ષ તમામ માટે જવાબદાર પરિબળ માનવમન છે. જેની નિર્મળતા વિપશ્યના માટે એટલે કે વિશિષ્ટ રીતે સંસારને જોવા માટે અનિવાર્ય છે. વિપશ્યના સાધના મનને શુદ્ધ અને નિર્મળ કરવાની જ વ્યવસ્થા છે.

iGujju.com

The ultimate path for salvation is effortless and choice-less awareness મતલબ મુક્તિ કે મોક્ષનો અંતિમ માર્ગ એટલે પ્રયત્નરહિત અને પસંદગીરહિત જાગૃતિ. જેના માટે પસંદગી અને પૂર્વગ્રહથી મુક્ત થવું ફરજીયાત છે. પરંતુ આપણે આજીવન પસંદગી, ગમા-અણગમાની માયાજાળમાં ફસાયેલા રહીએ છીએ. તીવ્ર પસંદગી હંમેશા પૂર્વગ્રહ ઉત્પન્ન કરે છે. આપણી પસંદગીપ્રાપ્તિની યાત્રામાં જે બાધક બને છે તેના પર દ્વેષ જન્મે છે જે તીવ્ર બનતા પૂર્વગ્રહનું સર્જન થાય છે કે ફલાણી-ફલાણી વ્યક્તિ કે વસ્તુ યોગ્ય નથી. જ્યાંથી સ્વીકાર અને અસ્વીકારની યાત્રા શરૂ થાય છે જે જીવનને સંઘર્ષમય બનાવી દે છે. મોટાભાગના કિસ્સામાં આવી પસંદગી અને પૂર્વગ્રહ પાછળ ઘણા ભૂતકાળના કર્મો, પૂર્વજન્મની વાસના એટલે કે સ્મૃતિ અને સંસ્કાર જવાબદાર હોય છે. પૂર્વસ્મૃતિ અનુસાર માણસ યાંત્રિક પ્રતિક્રિયા કર્યા જ કરતો હોય છે, એને તો ખબર પણ નથી પડતી કે તે કોઈ વ્યક્તિને આટલી પસંદ કોઇ કારણ વગર કેમ કરે છે અને એ જ રીતે કોઈ કારણ વગર કોઈને નફરત કેમ કરે છે. પ્રેમમાં પડવામાં કદી કોઈ કારણ હોતું નથી અને કદાચ એટલે જ આપણે કહીએ છીએ “પ્યાર કિયા નહિ જાતા હો જાતા હૈ” એનો સીધો અર્થ એ છે કે આપણી પસંદગી પાછળ કોઈ વર્તમાન કારણ જવાબદાર હોતું જ નથી. તેવી જ રીતે ઘણી વ્યક્તિઓ માટે આપણને અણગમો, ધૃણા, ઇર્ષા કેમ થાય છે ખબર જ પડતી નથી. આ બધા પાછળ પૂર્વજન્મના કર્મો, સંસ્કાર, સ્મૃતિ, કોઈ અતુપ્ત કામના જવાબદાર છે. જે વ્યક્તિને યાંત્રિક પ્રતિક્રિયા કરવા મજબૂર કરે છે. જેથી સજાગ રહેવું કે જાગૃત બનવું જરૂરી છે. જાગૃતતા કેળવ્યા વગર આવી યાંત્રિક પ્રતિક્રિયામાંથી કદાપિ બચી શકાય નહીં. આવી અનેક આંતરિક પ્રતિક્રિયા જીવનમાં અનેક બંધનો અને કાર્મિક દુઃખો ઉત્પન્ન કરે છે જેનાથી બચવા માટે પ્રતિક્રિયાશૂન્ય બનવું આવશ્યક છે. કેમકે તે વગર સંસારને તેના સાચા સ્વરૂપમાં અને વિશિષ્ટ રીતે જોવું શક્ય નથી. સંસારને તેના સાચા સ્વરૂપમાં વિશિષ્ટ રીતે જોવો એ જ હેતુ વિપશ્યના સાધનાનો છે. જે સાક્ષીભાવ કેળવતા, સતત વર્તમાનમાં જીવતા, વર્તમાન ક્ષણને નિહાળતા શીખવાડે છે. જીવનમાં કઈ ન થઈ શકે તો કમ-સે-કમ કોઈપણ ક્રિયા સામે ત્વરિત પ્રતિક્રિયા આપવાનું ટાળવું કેમ પ્રતિક્રિયાની સાથે જ આપણે ગમા-અણગમાના ચક્કરમાં પડી જઇએ છીએ અને પસંદગી કે પુર્વગ્રહની જાળમાં ફસાઈ જઈએ છીએ.

આમ પણ આપણા સૌનો અનુભવ છે કે જ્યારે જીવનમાં કંઈક ખોવાનો ડર ન રહે અને કંઇ મેળવવાની અપેક્ષા ન જાગે ત્યારે જીવનમુક્ત, પીડામુક્ત તેમ જ જન્મમુક્ત બનાય છે. કંઈક બનવું છે, કંઈક જોઈએ છીએ, કંઇક મેળવવું છે વગેરે ઈચ્છા જ બંધન ઊભા કરે છે. જેના કારણે જન્મ, જીવન અને દુઃખોનું વિષચક્ર ચાલ્યા કરે છે. આવું જીવનચક્ર અનેક સ્વીકાર અને અસ્વીકાર દ્વારા અસંખ્ય ઘર્ષણ કે સંઘર્ષ પેદા કરે છે. જે વ્યક્તિને તમામ રીતે ખતમ કરી નાખે છે. એટલા માટે વિપશ્યના આપણને સ્વીકાર અને અસ્વીકારના દ્વંદમાંથી મુક્ત થતાં શીખવાડે છે. તેમ જ ન ક્રિયા ન પ્રતિક્રિયા, ન ઈચ્છા ન કામના, માત્ર સાક્ષીભાવે જોતા શીખવાડે છે. એટલે કે વિશિષ્ટ રીતે જોતાં શીખવે છે, જેનાથી રાગ-દ્વેષ નબળા પડે છે, નિર્ભયતા પ્રાપ્ત થાય છે, ઈચ્છાની ચુન્ગલમાંથી મુક્તિ મળે છે અને વર્તમાનમાં જીવવાની કળા હસ્તગત થાય છે. આમ વિપશ્યના મુક્તિનો અંતિમ માર્ગ છે. સાચું પૂછો તો સતત વ્યર્થ બોલવા, વિચારવા અને કરવામાંથી મુક્તિ એટલે જ મોક્ષ. જે. કૃષ્ણમૂર્તિ એને સજાગતા કે જાગૃતતા એવું નામ આપે છે. આવી જાગૃતતા સાક્ષીભાવ કેળવવાથી પ્રાપ્ત થાય છે અને સાક્ષીભાવ કેળવવા વિપશ્યના સાધનાની જીવનમાં જરૂરિયાત છે.

ટૂંકમાં વિપશ્યના એટલે વિશિષ્ટ રીતે જોવું. વિપશ્યનાનો હેતુ ચિત્તશુદ્ધિ, મનશુદ્ધિ, એકાગ્રતા, અંતરમુખતા અને સમત્વભાવનું જાગરણ છે. વિપશ્યના સાધના મનુષ્યને પસંદગી અને પૂર્વગ્રહથી મુક્ત થતા શીખવાડે છે. સ્વીકાર અને અસ્વીકારના દ્વંદમાંથી મુક્ત થતા શીખવે છે. રાગ-દ્વેષ, ઈચ્છા અજ્ઞાન અને ભયની ચુંગલમાંથી મુક્ત થતા શીખવાડે છે. પરંતુ આ બધું શક્ય ત્યારે બને જ્યારે તેને યથાર્થ સ્વરૂપમાં સમજવામાં અને આચરવામાં આવે. બાકી તો તે માત્ર એક પિકનિક જેવી શિબિર બની રહે જે ક્ષણિક શાંતિ કે આનંદ આપે. પરંતુ અવિરત મુક્તિનો આનંદ કે કાયમી શાંતિ આપી શકે નહીં. વિપશ્યના કોઈ ધર્મ, સંપ્રદાય કે પંથ સાથે સંકળાયેલી બાબત નથી. એ તો એક અનુપમ ઉપલબ્ધિ છે, જે માત્ર મનુષ્ય પામી શકે છે. કેમ કે એના માટે મનની આવશ્યકતા છે જે પ્રભુએ માત્ર મનુષ્યને આપ્યું છે. એટલા માટે જ મનુષ્યયોનિને શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમ કે તે દરેક જીવ માટે અશક્ય એવી વિશિષ્ટ બાબતોનો અનુભવ કરી શકે છે, વિભૂતિને પામી શકે છે અને દૈવીશક્તિનો સાક્ષાત્કાર કરી શકે છે, તેને મેળવી પણ શકે છે. આપણામાં ભગવાન બનવાની તાકાત છે પરંતુ તે તાકાતને ઓળખવી પડે. જે ઓળખાણ મન દ્વારા શક્ય બને છે અને તેનો અહેસાસ વિપશ્યના કરાવે છે. આમ વિપશ્યના વિશિષ્ટ રીતે અસ્તિત્વને જોતા શીખવાડે છે. વિપશ્યના સાધનાને સાચા અર્થમાં સમજી જીવનને ધન્ય અવશ્ય કરી શકાય.

વિપશ્યના સાધનાના ત્રણ અંગ છે.
૧) શીલ
૨) સમાધિ અને
૩) પ્રજ્ઞા.

૧) શીલ એટલે યમ અને નિયમ એટલે do’s and don’ts એટલે શું કરાય અને શું ન કરાય તે સમજવું. જેમ કે યમ એટલે શું ન કરાય(શું છોડવું જોઈએ) તો જૂઠ, હિંસા, પરિગ્રહ, ચોરી વગેરે ત્યજવા યોગ્ય છે. જ્યારે નિયમ એટલે શું કરવા યોગ્ય છે તે સમજવું જેમ કે શૌચ (શુદ્ધિ) બ્રહ્મચર્ય, સંધ્યા, પૂજા-ભક્તિ વગેરેનો નિયમ જીવનમાં લેવો જોઈએ.

૨) સમાધિ એટલે એકાગ્ર ચિત્તે માત્ર જોતા રહેવાની સાક્ષીભાવની સાધના.

૩) પ્રજ્ઞા એટલે અહંકારરહિત બુદ્ધિ. પ્રજ્ઞા એટલે ડાહપણ કે વિવેક. જેના દ્વારા અજ્ઞાન અને અવિદ્યાનો ઉચ્છેદ કરી શકાય. જેના દ્વારા જીવ ઈચ્છામુક્ત, કામનામુક્ત, વાસનામુક્ત અને નિર્ભય બને છે.

મને લાગે છે કે જો આ રીતે વિપશ્યનાને તેના મુળભૂત સ્વરૂપમાં ઓળખવામાં આવે તો દુઃખમુક્તિ અવશ્ય સરળ બને અને કાયમી આનંદ અને શાંતિની પરાકાષ્ઠાએ પહોંચી શકાય. જે મનુષ્ય જીવનનો અંતિમ ઉદેશ્ય (ultimate goal) છે. પરંતુ યમ અને નિયમ વગરના જીવનમાં વિપશ્યનાથી કોઈ લાભ શક્ય નથી એ તો સમજવું જ રહ્યું. તમામ તકલીફોનો રામબાણ ઈલાજ પ્રજ્ઞાબુદ્ધિ છે જે એકાગ્રતાની સાધના વગર શક્ય નથી અને આવી એકાગ્રતા(સમાધિ) માત્ર યમ અને નિયમપૂર્ણ સંયમિત જીવન દ્વારા શક્ય છે. વિપશ્યનાની સાધના કરતા પહેલા જો આટલું સમજી લેવામાં આવે તો ધાર્યો લાભ અવશ્ય મેળવી શકાય.

 

~ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

Related

Tags: shilpa shahspiritualVipasyana
SendShare35Tweet22Scan
ADVERTISEMENT
Previous Post

ખુશીવ ( Part 1 ) ~ Mansi Desai

Next Post

અખતરો

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
અખતરો

અખતરો

ક્ષિતિજની પેલે પાર   (વાર્તા ) ~ પલાશ બારોટ

ક્ષિતિજની પેલે પાર - 2

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.