• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

શિલ્પા શાહ, એસો. પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
111 1
A A
0
126
SHARES
467
VIEWS
Share on WhatsappShare on Facebook

સામાન્ય માન્યતા એવી છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. એનો અર્થ એ થયો કે મનુષ્યની પ્રકૃતિ અર્થાત પ્રવૃત્તિ, વૃત્તિ, સ્વભાવ, ટેવો, વિચારો, વર્તનમાં પરિવર્તન શક્ય નથી. જો એવું હોય તો તો મનુષ્ય જન્મ જ વ્યર્થ ગયો કહેવાય કેમકે જો કશું કદાપિ બદલાવાનું હોય જ નહિ તો પછી જીવનભર પુરુષાર્થ કરવાનો શેના માટે? જો કોઈ પરિવર્તન શક્ય જ ન હોય તો જીવનમાં પ્રયાન્તો કે મહેતનની કોઈ આવશ્યકતા રહેતી જ નથી અને જો જીવનમાં પ્રયત્ન પુરુષાર્થ કે મહેનત જ નથી અર્થાત જીવનમાં ગતિ કે પ્રવૃત્તિ નથી તો તે જીવન મૃત્યુ સમાન છે કેમકે ગતિહીનતા એ જ મૃત્યુ છે. એ તો સર્વવિદિત છે કે પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. જીવન પળેપળે બદલાય છે, જગત ક્ષણે-ક્ષણે બદલાય છે, સંસાર અને સંબંધો સમયે-સમયે બદલાય છે, તો પછી એ જ જગતનો એક ભાગ એવો મનુષ્ય તેની પ્રકૃતિ કેમ ન બદલી શકે? તેનો સ્વભાવ કેમ ન બદલી શકે, તેની ટેવો કેમ ન બની શકે? જીવન જેવું દેખાય છે તેવું નથી અને જેટલું દેખાય છે તેટલું પણ નથી તેનાથી અનેકગણું વધારે છે. આ સૃષ્ટિ વ્યક્ત અને અવ્યક્તનું મિશ્રણ છે. આપણી ઇન્દ્રિઓની પકડમાં આવે તે વ્યક્ત બને છે અર્થાત આપણે તેને જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ પરંતુ આપણી ઇન્દ્રિયોની મર્યાદાને કારણે ઇન્દ્રિયોની પકડમાં જે ન આવી શકે એવા અસ્તિત્વના અનેક તત્વો આપણા માટે અવ્યક્ત બને છે. જેને આપણે જાણી શકતા નથી, જોઈ શકતા નથી એટલે સ્વીકારી પણ શકતા નથી.

આધ્યાત્મિક સાહિત્ય અનુસાર પ્રકૃતિમાં વ્યક્ત કરતાં અવ્યક્ત અસ્તિત્વ વિશેષ છે. જે હવે તો આધુનિક વિજ્ઞાને સાબિત કરી દીધું છે કેમ કે વૈજ્ઞાનિક સંશોધનો જણાવે છે કે બ્રહ્માંડની માત્ર 30% એનર્જી જ વ્યક્ત છે અર્થાત એના વિષે વૈજ્ઞાનિકો જાણી શક્યા છે, મતલબ આજે પણ (અર્થાત અતિ વિકસિત ટેકનોલોજીના યુગમાં પણ) બ્રહ્માંડની ૭૦ ટકા એનર્જી વિષે આપણે માહિતગાર નથી જેને વિજ્ઞાન “dark matter” તરીકે ઓળખે છે. જેમ જેમ આપણે વિકાસ તરફ આગળ વધતા જઈએ તેમ તેમ નવું નવું જાણતા જઈએ છીએ અને દરેક જ્ઞાન સાથે આપણા નિર્ણયો પણ બદલાતા રહે છે. દાખલા તરીકે સત્તરમી સદી સુધી આપણો એ નિર્ણય હતો કે સૂર્ય ઊગે છે અને આથમે છે એટલે કે સૂર્ય ફરે છે પરંતુ ગેલેલિયોના સંશોધન પછી અવ્યક્તની માહિતી આપણને મળતા હવે આપણો નિર્ણય એ છે કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ફરે છે જેથી દિવસ-રાત અનુભવાય છે ટૂંકમાં અવ્યક્ત વ્યક્ત બનતા સામાન્ય રીતે આપણા નિર્ણયો બદલાય છે કેમકે આપણે હર ઘડી જે નિર્ણય કરીએ છીએ તે માત્ર વ્યક્તના સંદર્ભમાં જ કરીએ છીએ. સંસારની કોઈ વ્યક્તિ કે સંબંધો અંગે પણ આપણા નિર્ણય વ્યક્તના સંદર્ભમાં જ હોય છે કેમકે આપણે મનુષ્યને તેની ક્રિયા દ્વારા ઓળખીએ છીએ, એના ઇરાદા દ્વારા ક્યારેય ઓળખતા નથી. ખરાબ ઈરાદાઓ સાથે પણ જો ક્યારેક ક્રિયા આપણને સારી દેખાય તો માત્ર દેખીતી ક્રિયાને આધારે આપણે વ્યક્તિને સારો માની લેતા હોઈએ છીએ. કેમ કે એ સમયે વ્યક્તિનો ઈરાદો આપણી સમક્ષ અવ્યક્ત હોય છે અને જ્યારે તેના બદઈરાદાની જાણ થાય ત્યારે તે વ્યક્તિ આપણી નજરમાંથી ઉતરી જાય છે. અર્થાત તેના વિશેના આપણા નિર્ણય બદલાય છે.

આ રીતે આપણી સમજણ, સંબંધો, નિર્ણય, વિચારો સતત અવિરત બદલાતા રહે છે કેમ કે પરિવર્તન શાશ્વત છે, વિશ્વનો સાર્વભૌમ નિયમ છે પરિવર્તન. તો પછી મનુષ્યનો સ્વભાવ, પ્રકૃતિ કેમ ન બદલી શકાય. જો મનુષ્ય ઇચ્છે, દ્રઢ સંકલ્પ કરે તો તે સર્વ કંઈ બદલી શકે, તેના સમગ્ર અસ્તિત્વને બદલી શકે. સાત્વિક માણસ તામસિક પણ બની શકે અને તામસિક માણસ સાત્વિક પણ બની શકે. આપણી સમક્ષ આવા અનેક ઉદાહરણો પણ પ્રવર્તમાન છે કે આજનો સંત કાલનો માફિયા બન્યો હોય અથવા આજના લુટારા આવતીકાલના સંત થયા હોય. ટૂંકમાં પરિવર્તન શક્ય છે, સહજ છે, સરળ છે પરંતુ તેની પાછળ જવાબદાર કારણ છે પરિસ્થિતિ, અનુભવ, સમજણ, જ્ઞાન અને આપણી સમક્ષ રહેલ અનેક વ્યક્ત અને અવ્યક્ત પર્યાયો. જે બદલાતા સમગ્ર જીવન બદલાય છે. પરિસ્થિતિ, નિર્ણય, સંબંધો, વિચારો, પ્રકૃતિ અને પ્રવૃત્તિ સર્વ બદલાય છે. જે મનુષ્ય પોતાના જીવનની દિશા અન્યની ક્રિયા તેમ જ ઇરાદા બંનેને જાણી સમજી વિચારીને નિર્ણય કરે છે તે ક્યારેય અયોગ્ય રસ્તે જતો નથી કે અયોગ્ય નિર્ણય કરતો નથી. જીવનમાં જે મૂળ અને ફૂલ બન્નેને સાથે જોઈ શકે છે તે જ પ્રકૃતિનો તાગ મેળવી શકે છે, પ્રકૃતિને પામી શકે છે. આપણે જાણીએ છીએ ફુલ હંમેશા વ્યક્ત રહે છે જયારે મૂળ અવ્યક્ત રહે છે. પરંતુ ફૂલના અસ્તિત્વ પાછળ જવાબદાર ઘટક તો મૂળ જ છે. વ્યક્ત અને અવ્યક્ત સામાન્ય રીતે સાથે-સાથે ચાલે છે એક મૂળમાં રહે છે અને એક ફૂલમાં રહે છે પરંતુ ઘણા લોકો ફૂલને સ્વીકારી મૂળનો અસ્વીકાર કરે છે તો ઘણા મૂળને સ્વીકારી ફૂલનો અસ્વીકાર કરે છે. જેના કારણે સમય સાથે પરિવર્તન કઠિન બને છે કેમ કે એકાંકી દ્રષ્ટિકોણ જડતા વધારે છે અને જડ વ્યક્તિ માટે બદલાવ કે પરિવર્તન અસંભવ છે.

જો આપણે માનતા હોઈએ કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય તો એનો સીધો અર્થ એ છે કે આપણે અતિશય જડ છીએ અને બદલાવા માંગતા નથી. જે મનુષ્ય બદલાવા ઈચ્છતો નથી તે ક્યારેય બદલાઈ શકતો નથી. પરિવર્તનના મૂળમાં ઈચ્છા જ કાર્યરત છે. જે બદલવા ઇચ્છે છે તે કોઈ ગુરુની મદદ વગર આપમેળે પણ પરિવર્તન આણી શકે છે. પરંતુ જે બદલાવા ઈચ્છતો જ નથી તેને કોઈ ધર્મ કે ગુરુ અથવા ભગવાન કે અવતાર બદલી શકતા નથી. અને સમાજમાં દ્રષ્ટિગોચર એવા અનેક લોકોના ઉદાહરણો દ્વારા આપણે એ સમજી કે સ્વીકારી લઈએ છીએ કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. મનુષ્યની પ્રકૃતિ કે સ્વભાવ જીવનપર્યંત તેનો સાથ છોડતો નથી, તેની સાથે મૃત્યુપર્યન્ત રહે છે એવા જૂઠીયા જ્ઞાન અને ખોટા અનુભવના કારણે ઘણા લોકો પોતાનો સ્વભાવ, ટેવો, પ્રકૃતિ બદલવાની કોશિશ પણ કરતા નથી. તેમણે એ સ્વીકારી લીધું છે કે પરિવર્તન શક્ય જ નથી. આપણે જીવનને એક ફૂલ સ્વરૂપે જ જોયું છે જે દેખાય છે પરંતુ મૂળ તરફ આજીવન બેધ્યાન રહ્યા છીએ. મૂળભૂત પ્રશ્ન તો મૂળનો જ છે. જીવનની અનેક વ્યાખ્યાઓ થઈ છે પરંતુ મોટાભાગની વ્યાખ્યાઓ માત્ર ઉપરછલ્લી છે અર્થાત માત્ર ફુલ અંગેની છે, મૂળ સુધી લગભગ કોઈ પહોંચી શક્યું નથી. માત્ર ફુલ સુધી પહોંચનારી વ્યાખ્યાઓને પૂર્ણ માની શકાય નહીં. ફૂલ ખીલે છે અને કરમાઈ જાય છે પછી ખરી પડે છે, આજે ખીલે છે અને કાલે કરમાઈ જાય છે આપણે માત્ર તેને જ જોઈ શકીએ છીએ એ જ રીતે જીવનમાં પણ આપણે માત્ર જન્મ અને મરણ અર્થાત ફૂલનું ખીલવું, કરમાવવું અને ખરી પડવુ એટલું જ જોઈ શકીએ છીએ. મૂળ સુધી એટલે કે આત્મા સુધી પહોંચી શકતા નથી. વાસ્તવમાં મૂળની વ્યાખ્યા કર્યા વગર માત્ર ફૂલની વ્યાખ્યા કરવી અતિ હાનિકારક છે, ખતરનાક છે કેમકે જે દેખાય છે તે જ માત્ર જીવન નથી. જો તત્વજ્ઞાનના મૂળમાં જઈ શકાય તો જ મનુષ્ય યથાર્થ જીવનને જાણી શકે અને પોતાના જીવનમાં જરૂરી બદલાવ લાવી શકે.

પરિવર્તન પણ માત્ર એક પ્રકારનું નથી હોતું, બે પ્રકારના હોય છે

૧) સ્વાભાવિક પરિવર્તન જે સહજતાથી થાય છે, યથાર્થ સમજણ સાથે અથવા પ્રકૃતિના નિયમ અનુસાર થાય છે.
૨) યોગિક પરિવર્તન કે જે નિમિત્તોથી થનારું પરિવર્તન છે, સંયોગો સંજોગો અને સંબંધોથી થનારું પરિવર્તન છે.

સ્વાભાવિક પરિવર્તન પર કોઇનો અધિકાર નથી, તે સ્વાભાવિક રૂપથી ઘટિત થાય છે. તેને કોઇ રોકી કે બદલી શકતું નથી. તે પદાર્થનું પોતાનું અસ્તિત્વ છે. જે સ્થિતિઓ સાથે જોડાયેલું પરિવર્તન છે. આ પરિવર્તન એટલા માટે થાય છે કે પદાર્થ તત્વ પોતાનું અસ્તિત્વ ચાલુ રાખી શકે જેમ એક જીવન બાદ મૃત્યુ થતાં તરત પદાર્થ પોતાનું અસ્તિત્વ ટકાવવા અન્ય શરીર ધારણ કરે છે, જે સહજ સ્વાભાવિક પરિવર્તન છે. જેના પર કોઇનો અધિકાર નથી તે ઈશ્વરની ઈચ્છાથી થાય છે. જો જીવાત્મા કે પદાર્થ આવા પરિવર્તનને ન સ્વીકારે તો તેનું સમગ્ર અસ્તિત્વ જ સમાપ્ત થઈ જવાની ભીતિ છે. આ એક સ્વયંસંચાલિત પરિવર્તન છે.

સાચું કહું તો દરેક માણસ આંતરિક રીતે બદલાવની ઇચ્છા ધરાવે જ છે અને ધ્યાન-યોગની સાધના એ વાસ્તવમાં પરિવર્તનની જ સાધના છે. આજકાલ તો મોટી સંખ્યામાં લોકો યોગ-ધ્યાનની શિબિરમાં નામ નોંધાવે છે અને હાજરી આપે છે. એ જ દર્શાવે છે કે લોકો બદલાવ ઈચ્છે છે. પોતાનામાં આંતરિક બદલાવ પણ ઇચ્છે છે. બાકી યોગ-ધ્યાન તરફ વળે જ શું કામ? દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક ઈચ્છે છે કે એના જીવનમાંથી ક્રોધ ઓછો થાય, આવેગો ઘટે, ઇચ્છાઓ ઘટે, લોભ-મોહ ઓછા થાય, જીવનમાં શાંતિ આવે, આનંદ આવે, જેના માટે બદલાવ કે પરિવર્તન અનિવાર્ય બને છે. દરેક મનુષ્યમાં બદલાવાની મનોવૃત્તિ હોય જ છે. કોઈ એક સરખું રહેવા માગતું નથી કે એકધાર્યું જીવવા માગતું નથી. વ્યક્તિ બાળકમાંથી યુવાન અને યુવાનમાંથી વૃદ્ધત્વ તરફ પ્રયાણ કરે છે એ પણ પરિવર્તન છે. જે સ્વયં સંચાલિત અને સ્વાભાવિક પરિવર્તન છે, જેના પર આપણું નિયંત્રણ નથી. તે પ્રકૃતિ પ્રેરિત છે જેને અટકાવી પણ શકાતું નથી. ચોક્કસ સમજણ જ્ઞાન અને ધ્યાન દ્વારા ઉમર વધવાની પ્રક્રિયાને ધીમી અવશ્ય પાડી શકાય અને લાંબુ જીવી શકાય. પરંતુ પરિવર્તનને સંપૂર્ણપણે રોકી શકાય નહી. એ સિવાયના અન્ય પરિવર્તન જે આપણા હાથમાં છે તે યોગિક પરિવર્તન છે. જે યોગ-ધ્યાનની શિબિર દ્વારા તેમ જ દ્રઢ મનોબળ દ્વારા બદલી શકાય છે. એવા ઘણા દ્રષ્ટાંતો સમાજમાં છે કે વર્ષોવર્ષ જે માણસ બદલાયો ન હોય તે દસ દિવસની યોગ-ધ્યાનની શિબિરથી બદલાય ગયો હોય. સંપર્કો, સંબંધો, સત્સંગ, વૈચારિક નૈમિતિક અવસ્થાઓ જેવા પરિબળો દ્વારા વ્યક્તિ પોતાનામાં પરિવર્તન લાવી શકે છે. આવા પરિવર્તન પર વ્યક્તિનો અધિકાર છે તેમ જ તે વ્યક્તિના નિયંત્રણમાં પણ છે.
બદલાવાની તીવ્ર ઇચ્છાથી આપણું નાડીતંત્ર બદલાય છે, મન બદલાય છે, આપણી લેશ્યા બદલાય છે, શરીર બદલાય છે, આભામંડળ બદલાય છે, શરીરની રાસાયણિક પ્રક્રિયાઓ અને વિદ્યુત બદલાય છે, શરીરના દરેક અવયવોની ક્રિયા બદલાય છે. માત્ર આપણે હૃદયથી એ સ્વીકારવાની જરૂર છે કે પરિવર્તન શક્ય છે અને આપણે આપણી પ્રકૃતિને ધારીએ ત્યારે બદલી શકીએ છીએ. સ્વભાવ, ટેવો વૃત્તિ, વિચારો તમામને બદલી શકાય છે પરંતુ આપણે અજ્ઞાનવશ ધારી લીધું છે કે સ્વભાવ કે પ્રકૃતિ બદલી શકાતી નથી જેથી આપણને ક્યારેય બદલવાની જીજ્ઞાશા થતી નથી અને પરિવર્તન શક્ય બનતું નથી. કોઈ પણ પ્રકારના મિથ્યાજ્ઞાન કે મિથ્યા માન્યતાને કારણે વ્યક્તિનો પ્રયત્ન કે પુરુષાર્થ જ સમાપ્ત થઈ જાય છે. જેથી પરિવર્તનલક્ષી પરિણામ અસંભવ બને છે. ભય, પ્રમાદ, અજ્ઞાન, અયોગ્ય ધારણા કે માન્યતા વગેરે પરિવર્તનની સાધનાના મુખ્ય વિઘ્નો છે, મૂળભૂત બાધક છે. જીવનમાં જે વિઘ્નરૂપ પરિબળો છે તે તમામને પ્રથમ ઓળખી લેવા જોઈએ ત્યારબાદ તેને બદલવાનો પ્રમાણિક પ્રયન્ત થવો જોઈએ. જ્યાં સુધી આપણે તેને બાધક કે અવરોધક તરીકે ઓળખી શકતા નથી ત્યાં સુધી તેને જુકાવવા કે હરાવવા કેવી રીતે? જ્યાં સુધી શત્રુની ઓળખ જ ન હોય ત્યાં સુધી લડવું કોની જોડે અને હરાવવા કોને? જીવનમાં બદલાવ કે પરિવર્તન શક્ય બનતું નથી કેમ કે પરિવર્તનના વિઘ્નો કે અવરોધો વિષે આપણે અજ્ઞાત છીએ.

ટૂંકમાં માનસિક અવસ્થાને બદલી સંપૂર્ણ પરિવર્તન શક્ય છે. માત્ર એ જાણવું જરૂરી છે કે પરિવર્તન સંભવ છે અને તે બે પ્રકારનું હોય છે સ્વાભાવિક અને નૈમિતિક. બંને પ્રકારના પરિવર્તનના સ્વીકાર માટે પરિપક્વ માનસિક ભૂમિકા પ્રથમ શરત છે એ તો યાદ રાખવું જ રહ્યું. પરિવર્તન પ્રકૃતિનો શાશ્વત નિયમ હોવાને કારણે બદલાવની પ્રક્રિયામાં પ્રકૃતિના તમામ તત્વો મનુષ્યને સહાયક પણ થતા હોય છે. જરૂર છે માત્ર દ્રઢ મનોબળ અને તીવ્ર ઈચ્છાની કે “મારે બદલવું છે” અને જીવનમાંથી ક્રોધ-લોભ-સ્વાર્થ-અહંકાર-ઈર્ષાની બાદબાકી કરવી છે. વ્યક્તિ પોતે બદલાવ ન ઈચ્છતો હોય તો પણ ક્યારેક તેના કુટુંબીજનો બદલાવ ઇચ્છતા હોય છે કારણકે દુનિયામાં કોઈને ક્રોધી લોભી સ્વાર્થી અને અહંકારી વ્યક્તિ પસંદ હોતી નથી. અન્ય કોઈ ઈચ્છે કે તમે બદલો એના કરતા સ્વયં પરિવર્તન અને બદલાવ વધુ ઇચ્છનીય છે કેમ કે તે ઓછું પીડાદાયક છે. યથાર્થ સમજણ અને યોગ્ય સાધના સાથે સ્વયં બદલાવ દ્વારા વિઘ્નો અને અવરોધોને હરાવી પ્રકૃતિ પર વિજય મેળવવા જેવું કઠીન કાર્ય જો તમે આજથી જ શરુ કરશો તો મને લાગશે મારો લખવાનો પ્રયત્ન સફળ થયો.

શિલ્પા શાહ, એસો. પ્રોફેસર HKBBA કોલેજ

Related

Tags: shilpa shahઆધ્યાત્મિકધર્મશિલ્પા શાહ
SendShare50Tweet32Scan
ADVERTISEMENT
Previous Post

પીડાદાયક લાગણીઓ

Next Post

ગળું ગયું (બાળગીત)

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
ગળું ગયું (બાળગીત)

ગળું ગયું (બાળગીત)

સારા માતાપિતા કેવી રીતે બનવું – 5 ટીપ્સ

સારા માતાપિતા કેવી રીતે બનવું - 5 ટીપ્સ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.