• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

આસક્તિ જ આનંદનું મૂળભૂત કારણ છે

શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
55 0
A A
0
62
SHARES
230
VIEWS
Share on WhatsappShare on Facebook

કદાચ શીર્ષક જોતા એવું થાય કે વાસ્તવમાં આનંદ આસક્તિમાં રહેલો છે વળી કદાચ મનમાં વિચાર પણ આવે કે લેખિકા શિલ્પા શાહ સર્વ શાસ્ત્રોના વિધાનથી તદ્દન વિરુદ્ધનું લખાણ કેમ લખી રહ્યા હશે અથવા શાસ્ત્રો વિરુદ્ધનું તત્વજ્ઞાન કેમ સમજાવી રહ્યા છે. પરંતુ ખરેખર એવું નથી લખાણની દિશા એ જ છે જે શાસ્ત્રોએ વર્ણવી છે પરંતુ આપણા બધાનો જીવનપર્યંત એ અનુભવ રહ્યો છે કે આનંદ આપણને જુદી જુદી આસક્તિ દ્વારા જ મળે છે એટલે આ અંગે લખવાની ઇચ્છા થઈ.
આસક્તિ એટલે કહેવાતા સાંસારિક સ્નેહ સાથેનું ખેંચાણ. આપણને શરીર, સ્ત્રી, પુત્ર. સંપત્તિ, ઘર, સ્થાન, દેશ કર્મ-કાર્યો ઉપરાંત સંસારની અનેક ચીજવસ્તુઓનું ખેંચાણ છે, મોહ છે અને આવી સાંસારિક બાબતો પરની આસક્તિ જ જીવનપર્યંત આનંદ આપે છે અથવા કહો કે આનંદનો ભાસ કરાવે છે. ભલે દુન્યવી સંબંધો કે ચીજવસ્તુમાંથી મળતો આનંદ ક્ષણિક અને નાશવંત હોય પરંતુ તે અનુભવાય છે અને એટલે જ તેના તરફનું આકર્ષણ રહે છે. આનંદ આત્માનું મૂળભૂત સ્વરૂપ છે જેથી તેના તરફ ખેંચાણ સ્વાભાવિક છે. પરંતુ અજ્ઞાનવશ આપણને એ સમજાતું નથી કે જે ક્ષણિક આનંદ અનુભવાય છે તે કાયમી નથી અને એ દૃષ્ટિએ એ વાસ્તવિક નથી. આપણે અજ્ઞાનવશ ક્ષણિક આનંદને કાયમી અને સાચો સમજી બેસીએ છીએ જેથી આવા ક્ષણિક આનંદના વિયોગથી આપણે પારાવાર દુઃખ અનુભવીએ છીએ. પાણી વગર જેમ માછલી તરફડે તેમ આવા ક્ષણીક આસક્તિસભર આનંદનો વિયોગ થતા આપણે ઝટપટાહટ અનુભવીયે છીએ, તડપીએ છીએ કેમ કે વાસ્તવમાં આત્માને તેનું વાસ્તવિક સ્વરૂપ (આનંદસ્વરૂપ) પાછું મેળવવું છે જેના માટે જીવનપર્યંત તે પ્રયત્નશીલ રહે છે અને તેની પ્રાપ્તિનો ભાસ થતાં તે વધુ સક્રિય બને છે. પરંતુ આવો આનંદ આસક્તિસભર છે, તેનું વાસ્તવિક સ્વરૂપ જ ક્ષણિક અને નાશવંત છે, જે અંગેનું યથાર્થ જ્ઞાન આપણને ન હોવાને કારણે આપણે તેને કાયમી સમજી પ્રાપ્તિનો અવિરત પ્રયત્ન જીવનપર્યંત કરતા રહીએ છીએ. આવો પ્રયત્ન વાસ્તવમાં આપણે યુગોથી અનેક જન્મોથી કરતા આવ્યા છીએ. આવા સાધનજન્ય આનંદને મેળવવા કઠિન પરિશ્રમ કરીએ છીએ, વિહવળ બનીએ છીએ, અધીરા બન્યા છીએ કેમ કે આપણને થાય છે કે આપણી યુગોની અનેક જન્મોની દોડનો પ્રયત્નોનો આ અંત છે. જેથી તેની પ્રાપ્તિ (આસક્તિસભર આનંદની પ્રાપ્તિ) દ્વારા અતિશય આનંદ અનુભવીએ છીએ પરંતુ આ આનંદ ક્ષણિક અને નાશવંત હોવાથી તેનો વિયોગ ઝડપથી થાય છે. જેના કારણે આપણા મનમાં ક્રોધ, હતાશા, નિરાશા, ભય વગેરે પેદા થાય છે કારણ કે ક્યારેક ઇચ્છિત મંઝિલ કે સફળતા મળી ગઈ એવું લાગે અને તરત જ ખબર પડે કે ના આ તો ભ્રમ છે તો દુઃખ થવું તો સ્વાભાવિક જ છે. વળી ઇચ્છિત આનંદ શું ક્યારેય નહીં મળી શકે એવી લાગણી ઉદભવતા થોડી હતાશા, નિરાશા અને ભય ઉદભવે તે પણ વ્યાજબી જ છે.

શાસ્ત્રો કહે છે આસક્તિ જ મૃત્યુ છે. સાચું જ છે જે આનંદપ્રાપ્તિની આપણને ઝંખના છે (એ જે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે) એની પ્રાપ્તિ માટે આપણે જીવન-મરણના અનેક ફેરા (શાસ્ત્રો અનુસાર ૮૪ લાખ ફેરા) ફરીએ છીએ, જેના માટે જ વારંવાર મૃત્યુની પીડા સહન કરવી પડે છે. તો આસક્તિ મૃત્યુ કહેવાય કે નહીં? વાસ્તવમાં આસક્તિ અયોગ્ય નથી તેની દિશા ખોટી છે એટલે કે આનંદની પ્રાપ્તિ માટે વલખા મારવા કોઈ રીતે અયોગ્ય નથી કેમકે દરેક જીવને પોતાનું ઓરીજનલ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો હક છે. જે આનંદ સ્વરૂપ છે અને એ મેળવવા માટે જ તો આપણે યુગોથી સક્રિય છીએ, ક્રિયાશીલ છીએ, પ્રયત્નશીલ છીએ. પરંતુ ઇન્દ્રિયોની મર્યાદાને કારણે આપણે સંસાર અને આત્માના વાસ્તવિક સ્વરૂપને ઓળખી શકાતા નથી અને ભ્રમિત થઇ અયોગ્યને યોગ્ય સમજી બેસીએ છીએ. તેને મેળવવાની માથાકૂટમાં પડી જઈએ છીએ. થોડી મહેનત અને પ્રયત્નો પછી સમજાય છે કે ખોટી દિશાનો પ્રયત્ન કર્યો છે. જેથી સ્વાભાવિક હતાશ અને નિરાશ થવાય છે. પરંતુ ફરી પાછા ધ્યેયપ્રાપ્તિના કાર્યોમાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ અને આ રીતે અથડાતા કૂટાતા પ્રયત્નો કર્યા જ કરીએ છીએ. મંઝિલ પ્રાપ્તિનું જ્ઞાન ન હોય, રસ્તાની સૂઝ ન હોય, કોઇ નકશાની હયાતી ન હોય, અન્ય કોઈ જરૂરી સાધનો કે મદદ ન હોય ત્યારે આ રીતે રઝળપાટ તો સ્વાભાવિક જ છે. પરંતુ નસીબના જોરે જો કોઇ મદદ મળી જાય, માર્ગદર્શન મળી જાય, સહાય મળી જાય, મંઝિલે પહોંચવા કોઇ સાધન મળી જાય તો આત્મા મૂળભૂત વાસ્તવિક ઠેકાણે (સ્વધામેં કે પરમલોકે) અવશ્ય પહોંચી જાય. જેના માટે આવશ્યક છે આસક્તિની દિશા બદલાવી કેમકે આસક્તિ અયોગ્ય નથી તેની દિશા અયોગ્ય છે. આસક્તિ તો બળ છે જેના કારણે જીવ જન્મોથી યુગોથી પ્રયત્નશીલ છે. માત્ર તેની દિશા અયોગ્ય હોવાથી મંઝિલ પ્રાપ્ત થઈ શકતી નથી. આસક્તિરૂપી મૂળભૂત બળ કે શક્તિનો ઉપયોગ જો સાંસારિક ચીજવસ્તુઓ જેવી કે શરીર, સંબંધો, ધન, પદ, પ્રતિષ્ઠાને બદલે પરમાત્માપ્રાપ્તિ માટે થાય તો ભટકવામાંથી મુક્તિ મળી શકે. જેને તેની ઇચ્છા છે, શોધ છે તે સહજતાથી પ્રાપ્ત થાય. અમદાવાદથી મુંબઇ જવું હોય અને પ્રયત્નો બધા ભુજના રસ્તે કરીએ તો સફળતા ક્યાંથી મળે.

ટૂંકમાં આસક્તિના ત્યાગની જરૂર નથી કેમકે તે તો આંતરિક બળ છે જે વ્યક્તિને ક્રિયાશીલ રાખે છે. માત્ર આસક્તિની દિશા બદલવાની જરૂર છે. સંસારની મોહ-માયાને બદલે પરમાત્માની મોહમાયા આવશ્યક છે. આમ પણ માનવ મનની એક વિશિષ્ટતા છે કે ખોટા તરફ કે માયા તરફ વધુ આકર્ષિત રહે છે, આનંદપ્રાપ્તિની ઈચ્છામાં ભ્રમિત વધુ રહે છે. દુર્ગુણો મનમાંથી જલ્દી કાઢવા શક્ય નથી પરંતુ તેના બદલે તેના વિરોધીગુણ પર સતત વિચાર કરી દિશા પરિવર્તન કરવું સરળ છે. વ્યક્તિને સંસારની આસક્તિમાં આનંદ દેખાય છે, ક્ષણીક આનંદ અનુભવાય છે જેથી તે તેના તરફ આકર્ષિત રહે છે. વિષયભોગના પદાર્થોમાં સતત દોષ જોવાની વૃત્તિથી મન તેનાથી સહજ રીતે અલગ પડે છે અને બ્રહ્મમાં એકાગ્ર થઈ જાય છે. મનમાંથી કામ, ક્રોધ, લોભ, તિરસ્કાર, અભિમાનના વિચારોને કાઢવા સહેલા નથી કેમ કે જેમ-જેમ તે અંગે સઘન પ્રયાસો કરવામાં આવે તેમ તેમ તેનો હુમલો વધુ તીવ્ર અને બળવાન બનતો હોય છે. જેથી આપણું મનોબળ, શક્તિ ઓછી પડવા લાગે છે. પરંતુ કોઈ વિચારને મનમાંથી કાઢવાને બદલે જો તેની દિશા બદલવામાં આવે તો સરળતા રહે જેમ કે કામના વિચારોને હાંકી કાઢવા સહેલા નથી પરંતુ બ્રહ્મચર્યના ફાયદા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો કામથી મુક્તિ અવશ્ય સરળ બને, એવી જ રીતે તિરસ્કાર અને ક્રોધને બદલે પ્રેમ, ક્ષમા, દયા, મૈત્રી, શાંતિ, ધૈર્ય પર મનને એકાગ્ર કરવામાં આવે તો પરિણામ સરળ તેમ જ ઝડપી બને. અભિમાનને દુર કરવા નમ્રતા અને વિનયનો અભ્યાસ વધારવો જોઈએ. લોભવૃદ્ધિ અતિશય હેરાન કરતી હોય તો દાન, ત્યાગ અને સંતોષના સદગુણોનો સતત વિચાર કરવો જોઈએ. મનુષ્ય જીવનનું ધ્યેય જ દિવ્યતાની પ્રાપ્તિ છે. જેના માટે આસક્તિ ઉપકારક થઈ શકે પરંતુ આસક્તિ સાચી દિશાની હોવી જોઈએ. એટલે કે આસક્તિ સંસાર પ્રત્યે નહીં પરમાત્મા પ્રત્યે હોવી જોઈએ.

ઉમદા ભવ્ય વિચારોના સેવનથી (એટલે કે ઉમદા ભવ્ય વિચારોની આસક્તિથી) દુર્ગુણો કે અયોગ્યની આસક્તિ સરળતાથી અને ઝડપથી છૂટી જાય છે. વળી ક્ષણિક આનંદને બદલે સ્વયંસિદ્ધ આનંદની પ્રાપ્તિ અવિરતપણે શક્ય બને છે. આનંદ બે પ્રકારના છે ૧) સાધનજન્ય આનંદ અને ૨) સ્વયંસિદ્ધ આનંદ. બંને માટે આસક્તિ અનિવાર્ય છે. આસક્તિ વગર ઈચ્છા ન જન્મે, ઈચ્છા વગર ગતિ કે કાર્ય સંભવ ન બને અને ગતિ કે કર્મ વગર આનંદપ્રાપ્તિ અશક્ય છે. આમ આસક્તિ આનંદ માટે અનિવાર્ય છે પરંતુ આનંદના બે પ્રકારમાંથી આપણે કયો આનંદ જોઈએ છે તે આપણે નક્કી કરવાનું છે. ઈશ્વરે પણ તે અંગેની સ્વતંત્રતા દરેકને પહેલેથી જ આપી છે. જો સાધનજન્ય આનંદ એટલે કે સાંસારીક આનંદ જોઈતો હોય તો સંસારના વિષયો અને પદાર્થો પ્રતિ આસક્તિ રાખી ક્ષણિક અને નાશવંત આનંદ મેળવતા રહેવું. પરંતુ જો સ્વયંસિદ્ધ આનંદ પ્રાપ્ત કરવો હોય તો આત્મા અને પરમાત્મા પ્રતિ આસક્તિ કેળવવી પડે જેથી કાયમી અવિરત આનંદ મળતો રહે. પરંતુ બંને આસક્તિ એક સાથે શક્ય નથી કેમ કે પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં એક સાથે ન જઈ શકાય. પૂર્વમાં જવું હોય અને પશ્ચિમની આસક્તિ રાખીએ તો બાવાના બેય બગડયા જેવો હાલ થાય. સંસારની આસક્તિ છોડવા ઇચ્છતી વ્યક્તિએ પરમાત્મા પ્રત્યે આસક્તિ વધારવી પડે કેમ કે તે જ સંસારની આસક્તિ છોડવાનો સરળ રસ્તો છે. કોઈપણ વસ્તુનો સદંતર ત્યાગ કે સન્યાસ થોડી અઘરી બાબત છે પરંતુ પ્રાપ્તિનો માત્ર હેતુ બદલવો ખૂબ સરળ છે. ટૂંકમાં આસક્તિ સંપૂર્ણ હાનિકારક નથી, તેની અયોગ્ય દિશા હાનિકારક છે.

પરમાત્માની પ્રકૃતિનું કોઈપણ તત્વ સંપૂર્ણ હાનિકારક છે જ નહીં, એ દ્રષ્ટિએ આસક્તિ પણ હાનિકારક નથી બાકી ઈશ્વર તેનું સર્જન કરે જ નહિ, એટલું જો સમજી લઈએ તો આપોઆપ ઉત્તમની પ્રાપ્તિ સહજ બને. માત્ર યથાર્થ દિશાની સાવચેતી રાખવી સમજદાર પ્રાણી તરીકે આપણી ગર્ભિત જવાબદારી બને છે. આત્મા સંસ્કૃત શબ્દ છે જે “અત” ધાતુ પરથી આવ્યો છે જેનો અર્થ છે સતત. (અત=સતત) કે જે પોતાનું સાચું તાત્ત્વિક સ્વરૂપ (જે સચિદાનંદ રૂપ છે) પ્રાપ્ત કરવા માટે સતત વિવિધ નામરૂપો દ્વારા સંસારમાં ભ્રમણ કરે છે અને તેને તેનું સાચું સ્વરૂપ માત્ર પરમાત્માની પ્રાપ્તિ થવાથી કે પરમાત્મામાં વિલીન થવાથી જ મળી શકે છે. જેના માટે પરમાત્મા ઉપર આસક્તિ થવી જરૂરી છે. પરંતુ કમનસીબી એ છે કે આપણને પરમાત્માના પ્રતિબિંબરૂપ અનેક છાયાઓ જેવી કે સંસારના સંબંધો, પ્રકૃતિના તત્વો અને સૃષ્ટિના પદાર્થો પરત્વે આસક્તિ જન્મે છે, જે પરમાત્મારૂપ જ છે પરંતુ પ્રતિબિંબ છે, આભાસ છે, વાસ્તવિકતા નથી અને આભાસ કે પ્રતિબિંબને કદી પામી ન શકાય. પરંતુ આપણે પ્રતિબિંબને સાચું સમજી પ્રાપ્તિના સતત પ્રયત્નો કરીએ છીએ જેમાં વાંક આપણો પણ નથી કેમકે આપણે જેને શોધતા હોઈએ જો તે દૂરથી અરીસામાં દેખાય તો આપણે તેને વાસ્તવિક સમજી તે તરફ દોડીએ એ તો સ્વાભાવિક જ છે. પરંતુ તે આભાસ હોવાથી આપણે તેને મેળવવામાં નિષ્ફળ રહીએ છીએ કેમ કે આભાસ એ મૃગજળ સમાન છે જેની પ્રાપ્તિ શક્ય નથી. જો આસક્તિની આપણી દિશા બદલાય તો અવિરત આનંદ કાયમી શક્ય અવશ્ય બને એવું મારૂ દ્રઢ પણે માનવું છે.

Related

Tags: shilpa shah
SendShare25Tweet16Scan
ADVERTISEMENT
Previous Post

આસક્તિ જ આનંદનું મૂળભૂત કારણ છે

Next Post

બે શબ્દો ની સમઝવા જેવી વાત

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
એક ક્ષણ જિંદગી – ભાગ ૧

બે શબ્દો ની સમઝવા જેવી વાત

ખુશીનો અભિષેક

ખૂશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.