• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

અહંકાર સારો કે ખરાબ ?

શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

iGujju by iGujju
in યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
22 0
A A
0
25
SHARES
93
VIEWS
Share on WhatsappShare on Facebook

મારું અંગત મંતવ્ય એવું છે કે દુનિયામાં કોઈ પણ બાબત, વસ્તુ કે ઘટના સંપૂર્ણપણે સારી કે ખરાબ હોઇ જ ન શકે. દરેકના બે પાસા હોય, હોય અને હોય. જેને આપણે વ્યક્તિગત અભિગમ તરીકે ઓળખીએ છીએ વળી અંગત અભિગમ એ બીજું કાંઈ જ નહીં આપણા અહંકારનું પ્રતિબિંબ છે. દા.ત. આપણને કોઈ વાત સારી લાગે અથવા ખરાબ લાગે (કેમ કે આ સિવાયનું ત્રીજુ પરિણામ શક્ય નથી) તે વાસ્તવમાં અહંકારને આધિન છે કેમ કે વ્યક્તિગત રીતે હું જ્યારે એમ કહું કે “આ જ નીતિ છે” કે “આ જ ધર્મ છે” કે “આ જ સત્ય છે” ત્યારે મેં મારો અભિગમ રજૂ કર્યો એનો અર્થ એ થયો કે અન્યના અભિગમનો અસ્વીકાર કર્યો. આ જે અસ્વીકાર છે તે વાસ્તવમાં વ્યક્તિગત અહંકારને આધિન છે કેમકે આપણે દરેક પોતાની જાતને એટલા સારા, યોગ્ય અને ઉત્તમ સમજીએ છીએ કે આપોઆપ આપણને અન્ય ખોટા, અયોગ્ય અને હલકા લાગવા માંડે છે. દૈનિક જીવનમાં આપણે જ્યાં-જ્યાં સુખ-દુઃખ, હાર કે જીતનો અનુભવ કરીએ છીએ તે વાસ્તવમાં અહંકારનું જ પરિણામ છે. સુખ કે દુઃખનો અનુભવ વ્યક્તિગત હાર કે જીતને કારણે છે એટલે કે કોઈ બાબતમાં આપણને સફળતા મળે તો સુખ અનુભવાય અને નિષ્ફળતા મળે તો દુઃખનો અહેસાસ થાય. આ જે માનસિક અનુભવ છે (સારો કે ખરાબ) તે અહંકારને આભારી છે. દા.ત. એક રાજા યુદ્ધમાં હારે તો દુઃખી થાય અને જીતે તો ખુશ થાય. અહી હાર- જીત કે સુખ-દુખ વાસ્તવમાં તેના અહંકારને પોષે છે અથવા તેના અહંકારને ઠેસ પહોંચાડે છે. જ્યારે આપણા અહંકારને ઠેસ પહોંચે ત્યારે દુઃખ થાય અને અહંકારને પોષણ મળે ત્યારે ખુશી અનુભવાય. મારા એક મિત્ર હંમેશા કહે કે મને એવી જગ્યાએ રહેવામાં કોઈ રસ નહીં જ્યાં આપણા મંતવ્યનું મહત્વ ન હોય. જ્યાં વ્યક્તિનું મંતવ્ય સંભળાય, સ્વીકારાય કે વખાણાય ત્યાં વ્યક્તિના અહંકારને પોષણ મળે જેથી ખુશી અનુભવાય અને જ્યાં તમારા મંતવ્યોનો અસ્વીકાર કરવામાં આવે ત્યાં અહંકારને ઠેસ પહોંચે એટલે વ્યક્તિ દુઃખી થઈ જાય કે મને કોઇ સમજતું જ નથી, આ દુનિયા જ ખરાબ છે, સારાની કોઈ વેલ્યુ જ નથી, આ તમામ લાગણી કે વિધાનો બીજું કાંઇ નહીં પરંતુ અહંકારની નિશાની છે. આપણા અભિગમને સ્વીકારનાર જ શા માટે આપણને પ્રિય લાગે છે? કેમ કે આપણે આપણા વર્તનમાં સમતા રાખતા નથી. સાક્ષીભાવ રાખતા નથી. હંમેશા અહંકારને જ કેન્દ્રમાં રાખીએ છીએ.

કોઈ રાજા યુદ્ધમાં જીતે તેનો અહંકાર જો તલવાર કરે તો કેટલું યોગ્ય છે? અથવા રાજા હારે અને તલવાર નિરાશ થઈ જાય તો કેવું લાગે? એ જ રીતે સંસારમાં પળે-પળે જે કંઇ થાય છે તે પરમાત્માના નિર્દેશનમાં અને તેની ઈચ્છાનુસાર થાય છે. એમાં તમારી ઈચ્છા તો ક્યાંય આવતી જ નથી. તલવારનો ઉપયોગ કેવી રીતે કરવો તે રાજા નક્કી કરે. તલવાર એ નક્કી કરી જ ન શકે કે રાજા મારી ઇચ્છાથી ચાલે પરંતુ આપણે તલવાર હોવા છતાં એટલે કે ઈશ્વરના હાથનું સાધન હોવા છતાં હંમેશા વ્યક્તિગત અહંકારને કારણે રાજા બનવાનો વ્યર્થ પ્રયત્ન કરીએ છીએ. જેથી દુઃખી થઈએ છીએ અને હતાશા અનુભવીએ છીએ. પરંતુ વાસ્તવમાં યથાર્થ સમજણ સાથે માત્ર રાજાની ઈચ્છા (પ્રભુની ઈચ્છા) અનુસાર ઉત્તમ સાધન બનવાનો પ્રયત્ન કરીએ તો હર-હંમેશ ખુશી અને આનંદની પ્રાપ્તિ થતી રહે. ઘણીવાર એવું બને છે કે આપણે કોઈ કાર્યમાં થોડા આગળ વધ્યા પછી તેને છોડી દઈએ, ત્યારે લોકો પોતાની સમજણ અનુસાર કહેતા હોય છે કે જોયું કેવા ડરી ગયા એટલે કામ કરવાનું બંધ કરી દીધુ અથવા કહે કે રહેવા દો આ કાર્ય કરવું તમારી તાકાત બહારની વાત છે. આવા પ્રકારના વિધાનો વાસ્તવમાં વ્યક્તિના અહંકારને ઉત્તેજિત કરવાની યુક્તિઓ છે. જેને વશ થનાર ઘણી મુશ્કેલીમાં ફસાય જતો હોય છે કેમ કે આવું સાંભળ્યા બાદ વ્યક્તિ પૂર્ણ જોશ સાથે કાર્ય કરવાનો અને જીતવાનો પ્રયત્ન કરતો હોય છે આ પણ અહંકારનું જ પરિણામ છે. વ્યક્તિને તેનો અહંકાર જગાડે કે લોકો તેને ડરપોક સમજે છે અને પછી વ્યક્તિ માત્ર અહંકારપૂર્તિ અર્થે ન કરવાનાં કાર્ય કરે અને સંઘર્ષમય જીવન જીવે છે. ટૂંકમાં “હું કહું એમ જ થવું જોઈએ”, “લોકો બધા ખોટા છે અને હું જ સાચો છો”, “દુનિયા આખી ખરાબ છે”, “હું તો કદી ખરાબ કામ કરૂ જ નહીં”, “અમારા તો સંસ્કાર જ નથી આવા કાર્યો કરવાના” વગેરે લાગણીઓ કે વિધાનો અહંકારનું દર્શન કરાવે છે. પરંતુ આપણે સહજ રીતે સતત આવું બોલતા હોઈએ છીએ અને કહેતા હોઈએ છીએ કે “મારામાં તો અહંકાર છે જ નહીં” આમ અહંકાર નથી એવું સમજવું કે પણ સૂક્ષ્મ અહંકાર છે. પરંતુ આપણે અહંકારને યોગ્ય રીતે ઓળખી ન શકવાને કારણે તેની સામે હારી જઈએ છીએ કેમ કે દુશ્મનને ઓળખ્યા વગર તેની સામે લડી કે જીતી કેવી રીતે શકાય?

ક્યારેક આપણને થાય કે અહંકાર માત્રથી જીવનમાં સંઘર્ષ, પીડા કે સમસ્યા સર્જાતી હોય તો ઈશ્વરે અહંકારનું સર્જન શા માટે કર્યું હશે? કેમ કે જેમ આપણું સ્થૂળશરીર પંચમહાભૂતોથી બન્યું છે તે રીતે આપણું સૂક્ષ્મશરીર મન, બુદ્ધિ અને અહંકારનું મિશ્રણ છે. વળી સૂક્ષ્મશરીરની તાકાત સ્થૂળશરીર કરતા અનેકગણી વધારે છે. આ સૂક્ષ્મશરીરના ત્રણ તત્વો (મન, બુદ્ધિ અને અહંકાર) મા પ્રથમ બે (મન અને બુદ્ધિ) વાસ્તવમાં અહંકારથી જ પ્રેરિત છે. એટલે કે અહંકાર જ આ બંનેનું ચાલક બળ છે. અહંકાર જ મન અને બુદ્ધિને નચાવે છે અને એ અનુસાર વ્યક્તિ નાચ્યા કરીયે છીએ પરિણામે સુખ કે દુઃખ મેળવતા રહીયે છીએ. આમ પ્રકૃતિના આઠેય તત્વોમાં સૌથી અગત્યનો અહંકાર છે. એટલા માટે પ્રશ્ન થાય કે ઈશ્વરે આવું ખતરનાક તત્વ મનુષ્યમાત્રને આપ્યું શું કામ? જેના દ્વારા તેનું જીવન દુઃખ, પીડા અને સંઘર્ષમય બન્યું. વાસ્તવમાં દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ અહંકારની માત્ર ખરાબ જ બાજુ છે એવું નથી પરંતુ સારી બાબત પણ છે. અહંકાર વાસ્તવમાં જીવનનું ચાલક બળ છે એટલે કે જીવનને ગતિ અહંકારથી જ મળે છે. જો અહંકાર ન હોય તો મનુષ્ય જીવનમાં સ્થિરતા, જડતા અને નિર્જીવતા આવી જાય. મનુષ્યની સક્રિયતા પાછળ એક માત્ર મહત્વનું પરિબળ કે કારણ અહંકાર છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણી મન અને બુદ્ધિનું ચાલક બળ અહંકાર છે. જો તે ન હોય તો મન વિચારે નહીં અને બુદ્ધિ નિર્ણય લઈ શકે નહીં. સંકલ્પ-વિકલ્પ કરવો એ મનનું કાર્ય છે અને નિર્ણય કરવાનું કાર્ય બુદ્ધિનો છે પરંતુ સંકલ્પ-વિકલ્પ, વિચાર કે નિર્ણય આપણે આપણો અહંકાર સંતોષાય એ રીતે જ લઈએ છીએ. “હું આ કરીશ અને આ નહીં કરું” એવો સામાન્ય નિર્ણય પણ અહંકાર પ્રેરિત જ હોય છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ ગમવી કે ન ગમવી એ શું છે? આપણા અહંકારને પોષતી વસ્તુ, વ્યક્તિ કે ઘટના આપણને ગમે છે બાકીની આપણને ગમતી નથી. એ જ રીતે જો કોઈ આપણને કહે કે રહેવા દે આ કામ કરવું તમારા સામર્થ્ય બહારની વાત છે ત્યારે આપણામાં એક અજીબ જુસ્સો આવે છે અને અશક્ય મા અશક્ય કામ આપણે કરી બતાવીએ છીએ. આ શું છે? અહંકાર જ તો છે. અસાધ્ય રોગોમાંથી મુક્તિ કે કોઈપણ બાબતમાં જ્વલંત વિજય મેળવવો વગેરે શક્ય ત્યારે જ બને છે જ્યારે અહંકારને ઠેસ પહોંચે છે. ભૂતકાળમાં દલિતોની લાગણીઓ દુભાતી, અહંકારને ઠેસ પહોંચી એટલે તો તેઓમાં અકલ્પનીય ગતિ આવી અને તેમણે પોતાની પરિસ્થિતિ બદલી નાખી. ગાંધીજીને ગોરિયાએ ટ્રેનના ડબ્બામાં ફેંકી દીધા તેમનો અહંકાર ઘવાયો અને ક્રાંતિ થઈ. ઘણા એવા દ્રષ્ટાંતો છે કે વ્યક્તિનો પગ કપાયા પછી સ્વિમિંગ જેવી સ્પર્ધામાં તે પ્રથમ આવ્યો હોય, અંધ વ્યક્તિએ અકલ્પનીય સફળતા માત્ર એ કારણે મેળવી હોય કે “તું કંઈ જ ન કરી શકે” તે સાંભળવાથી તેનો અહંકાર ઘવાયો હોય. ટૂંકમાં જીવમાત્રના જીવનમાં ગતિ લાવવાના નેક ઈરાદા સાથે ઈશ્વરે અહંકારનું નિર્માણ કર્યું હશે. વળી વ્યક્તિની સફળતા ઉપરાંત સલામતીના પણ જેટલા પ્રયત્નો વ્યક્તિ જીવનભર કરે છે તે તમામ પાછળ અહં કે સ્વનો ખ્યાલ જ મૂળભૂત જવાબદાર પરિબળ છે. જો અહંકારનું અસ્તિત્વ ન હોય તો જીવનમાં કોઈ ગતિ જ ન હોય, કોઈ સલામતી ન હોય કે ન સફળતા હોય. એનો અર્થ એ થયો કે અહંની ગેરહાજરીમાં ગતિ, સલામતી કે સફળતા વગરનું જીવન વ્યક્તિએ જીવવું પડત. આપણે જીવનભર અન્યથી જુદા અને વિશેષ દેખાવાના પ્રયત્નોને કારણે જ તો પૈસા, વ્યક્તિત્વ, જ્ઞાન, પ્રતિષ્ઠા, વગેરે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. વિચારો અહંકાર જ ન હોય તો આ તમામ દોડ બંધ થઈ જાય અને એક પ્રકારની સ્થિરતા કે નિર્જીવતા આવી જાય. આમ ઈશ્વરે તો ખૂબ ઉત્તમ ઇરાદા સાથે અહંકારનું સર્જન કર્યું કે જેથી જીવ સતત ગતિશીલ અને સક્રિય રહે, સલામતી અને સફળતા મેળવવા પ્રયત્ન કરે, પોતાની શક્તિને ઓળખે અને પોતાની પસંદગી પ્રમાણેની દુનિયા બનાવે. જેમાં સુખ-શાંતિ અને તમામ પ્રકારની સફળતાનો આનંદ મેળવે કેમ કે એ બધું જ તો આપણને જોઈએ છીએ જે પરમાત્મા જાણે છે. એટલા માટે તે સર્વેની પ્રાપ્તિ માટેના ઉત્તમ સાધન તરીકે આપણને તેમણે શરીર, મન, બુદ્ધિ અને અહંકાર આપ્યા છે. તેણે પોતાના બાળકને (આપણને) તથાસ્તુ કહી દુનિયામાં મોકલ્યા છે કે જ્યાં આપણે આપણી ઇચ્છા પ્રમાણેનું સ્વર્ગ ઉભું કરી શકીએ. પરંતુ આપણે પોતાની દુનિયા ઉભી કરવામાં અન્યની દુનિયાને ખતમ કરવા માંડ્યા છીએ એટલા માટે પીડાઓ અને સમસ્યાઓ વધી રહી છે.

ટૂંકમાં અહંકાર સારો કે ખરાબ નથી, તેને સમજવાની અને ઉપયોગ કરવાની આપણી રીત કે અભિગમ કદાચ અયોગ્ય હોઇ શકે. હા, જેને જીવનમાં સફળતા, પૈસો, માન-પ્રતિષ્ઠા, પદ, સત્તા, સંબંધો વગેરેની ઈચ્છા નથી તેને માટે અહંકારની કોઈ આવશ્યકતા નથી. અહંકારની ગેરહાજરીમાં આ તમામની પ્રાપ્તિ શક્ય જ નથી. અહંકારથી મુક્તિ માત્ર પરમાત્માની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. જેથી જેને ઈશ્વરપ્રાપ્તિ કે મોક્ષની ઈચ્છા છે (એટલે કે સાંસારિક ઇચ્છાઓમાંથી મુક્તિ મેળવવાની ઈચ્છા છે) તેમણે અહંકારનો ત્યાગ કરવો આવશ્યક છે. બાકી જેના અનેક સપનાઓ છે, ઇચ્છાઓ છે પદ-પૈસો-પાવર મેળવવાની એના માટે તો અહંકાર આશીર્વાદરૂપ છે. અહંકારના યોગ્ય ઉપયોગ દ્વારા આ તમામ પ્રાપ્તિ શક્ય છે. વળી ઈશ્વર તો મૂળભૂત રીતે સ્વતંત્રતાના સિદ્ધાંતને સ્વીકારે છે એટલે કે જીવમાત્રને તેની ઈચ્છા અનુસાર પૂર્ણ સ્વતંત્રતા સાથે જીવવાનો અબાધિત હક પ્રભુએ સર્વને આપેલો જ છે. વળી તેના માટે જરૂરી સાધનો શરીર (મન, બુદ્ધિ અહંકાર) પણ પ્રોવાઇડ કર્યા છે. હવે આપણે જો આપણા હેતુને, સાધનોને, જીવનને સમજી ન શકીએ કે ઇશ્વરની આપેલી સોગંધ કે સાધનોનો યથાર્થ ઉપયોગ ન કરી શકીયે તો એ તો આપણી કમનશીબી કહેવાય. સાધન કદી સારું કે ખરાબ ન હોઈ શકે તેનો ઉપયોગ સારો કે ખરાબ હોઈ શકે. જે સંપૂર્ણપણે આપણી વિવેકબુદ્ધિ પર આધારિત છે. એટલા માટે જીવનમાં સફળતા, સુખ-શાંતિ, સલામતી વગેરેની પ્રાપ્તિ કરવી હોય તો વિવેકબુદ્ધિ કેળવવી જ પડે.

ટૂંકમાં જેને જીવનમાં ભૌતિક સુખ-સાહીબીની તમન્ના છે તેના માટે અહંકાર ઉત્તમ સાધનની ગરજ સારે છે કેમ કે તે તમામ પ્રાપ્તિનું ચાલકબળ છે. જે જીવનમાં ગતિ આપી સર્વ પ્રકારની પ્રાપ્તિમાં સહાયભૂત થાય છે. પરંતુ જેને આવી ભૌતિક સુખસાહ્યબીની માયાજાળમાં નથી ફસાવવું અને વાસ્તવિક શક્તિ અને અસ્તિત્વને પામવું છે તેને માટે આ અહંકાર નિરર્થક અને બિનઉપયોગી છે. આમ અહંકાર પોતે સારો કે ખરાબ નથી, તેનો ઉપયોગ સારો કે ખરાબ હોઈ શકે. જે વ્યક્તિની પોતાની ઈચ્છા અને વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે. પરંતુ અહંકારરૂપી સાધનનો વિવેકપૂર્ણ અને વિધાયક ઉપયોગ થાય એ જ સર્વના હિતમાં છે.

Related

Tags: શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
SendShare10Tweet6Scan
ADVERTISEMENT
Previous Post

ચિંતા કે શંકા !?!

Next Post

ગુરુ ગ્રહની શુભાશુભ અસરો

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails

નિર્ણય વગરનું માતૃત્વ

by iGujju
0
87
નિર્ણય વગરનું માતૃત્વ
મહિલા વિશેષ

નિર્ણય વગરનું માતૃત્વ: જ્યારે સ્ત્રીની પસંદગી સમાજ નક્કી કરે.પરંપરાની સાંકળોમાં બંધાયેલું માતૃત્વ નિર્ણય વગરની માતા બનેલી લતાબેન અને એક આખા સમાજની ચુપ્પીપરંપરા, અજ્ઞાન અને સતત ગર્ભધારણ વચ્ચે દબાતી સ્ત્રી   “બાળક જન્મ્યા પછી છ દિવસમાં હું ફરી ચૂલ્હા પાસે હતી… કારણ કે અહીં સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે, પરંતુ આરામ કરવાનો નથી.” લતાબેન—ઉંમર માત્ર 30 વર્ષ. પરંતુ આ ઉંમરે તેઓ આઠ બાળકોની માતા છે. પ્રથમ બાળક 12 વર્ષનું છે અને સૌથી નાનું માત્ર 2 વર્ષનું. આ આંકડા માત્ર ગણતરી નથી; એ એક સ્ત્રીના શરીર, મન અને જીવન ઉપર લાદાયેલા સતત દબાણની સાક્ષી છે. લતાબેનની વાર્તા એક વ્યક્તિ પૂરતી સીમિત નથી....

Read moreDetails

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

by iGujju
0
451
જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?
ધર્મ અને આધ્યાત્મિકતા

કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી,...

Read moreDetails
Load More
Next Post
જીવનમાં સ્થિરતા અને જ્ઞાનનો કારક ગ્રહ – બૃહસ્પતિ (ગુરુ)

ગુરુ ગ્રહની શુભાશુભ અસરો

અધૂરો પત્ર    

અધૂરો પત્ર    

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.