• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

અશુદ્ધિનો ત્યાગ કર્યા વગર શુધ્ધિ મળે કેવી રીતે?

શિલ્પા શાહ, પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, યુવા વિશેષ
Reading Time: 1 min read
108 1
A A
0
123
SHARES
454
VIEWS
Share on WhatsappShare on Facebook

તમામ પ્રકારની અશુદ્ધિથી છૂટકારો સંપૂર્ણ સ્વસ્થ, સફળ અને સક્ષમ જીવનની પૂર્વશરત છે. તન મન કે આત્મા જ્યાં સુધી અશુદ્ધ હશે ત્યાં સુધી જીવનમાં રોગ, બીમારી, તકલીફ અને સમસ્યા રહેવાની ઉપરાંત જીવન પણ આધિ-વ્યાધિ-ઉપાધિથી ગ્રસ્ત રહેવાનું જ. હા એ વાત જુદી છે કે કોઈને જીવનમાં આધિ-વ્યાધિ-ઉપાધિ પસંદ નથી. દરેકની હરહંમેશની કાયમી ઈચ્છા આધિ-વ્યાધિ-ઉપાધિમુક્ત જીવનની જ રહી છે. જે પ્રાપ્ત પણ અવશ્ય કરી શકાય પરંતુ તે માટે અશુદ્ધિઓને તેના યથાર્થ રૂપમાં સમજી તેનાથી છૂટવાનો પ્રામાણિક અને નિયમિત પ્રયત્ન કરવો પડે. કઠિન પુરુષાર્થ વગર અશુદ્ધિથી મુક્ત થવું અશક્ય છે એ તો સમજવું જ રહ્યું.

અશુદ્ધિઓ ત્રણ પ્રકારની હોય છે 1) તનની અશુદ્ધિ એટલે કે શારીરિક અશુદ્ધિ ૨) મનની શુદ્ધિ એટલે માનસિક અશુદ્ધિ અને ૩) આત્માની અશુદ્ધિ કે આત્મિક અશુદ્ધિ. તનની અશુદ્ધિ એટલે શરીર સાથે જોડાયેલ અશુદ્ધિઓ જે અનેક પ્રકારની બીમારીઓ અને રોગ માટે જવાબદાર છે. વિજ્ઞાન તેને ટોક્સિનના નામે ઓળખે છે જ્યારે આયુર્વેદ તેને વિષદ્રવ્યો કહે છે. શરીરમાં અપચો, કબજિયાત વગેરેને કારણે તેમ જ અયોગ્ય જીવનશૈલી (જેવી કે ગમે તે સમયે ઉઠવું, ગમે તે સમયે સૂવું, ગમે તેવું ખાવું, ગમે તે સમયે ખાવું વગેરે) પ્રાકૃતિક જીવન તરફની બેદરકારી (એટલે કે પ્રકૃતિના પંચમહાભૂતોથી વિરક્ત જીવન જીવવું) ને લીધે શરીરમાં વિષદ્રવ્યોનું પ્રમાણ વધતું હોય છે, જે અનેક રોગોને જીવનમાં આમંત્રણ આપે છે. તનની અશુદ્ધિ બે રીતે દૂર કરી શકાય ૧) સ્નાન દ્વારા અને ૨) યોગ્ય પૌષ્ટિક સાત્વિક આહાર દ્વારા. પરંતુ આપણે junk food (જંક એટલે કચરો) ખાઈ શરીરમાંથી અશુદ્ધિ દૂર કરવાને બદલે અશુદ્ધિ વધારીએ છીએ અને પછી બીમાર પડી અનેક એલોપેથીની દવા દ્વારા શરીરને વધુ ને વધુ અશક્ત બનાવી મૂકીએ છીએ. ટૂંકમાં જીવનભર ન કરવાના કાર્યો જ આપણે અવિરતપણે કર્યા કરીએ છીએ, કોઈ પ્રકારની સભાનતા કેળવતા જ નથી અને પછી જીવનભર કર્મ અને પ્રારબ્ધને દોષ દઈ સ્વહસ્તે ઊભી કરેલી અશુદ્ધિઓના પરિણામરૂપ અનેક તકલીફો અને પીડાઓને સહન કરતાં રહીએ છીએ. છતાં શુધ્ધિ તરફ અગ્રેસર થતાં નથી કે સમસ્યાના મૂળભૂત કારણ સમાન અશુદ્ધિને સમજી તેને દૂર કરવાનો પ્રયત્ન કરતા નથી. આનાથી મોટી કમનસીબી બીજી કઈ હોય શકે? આપણું શરીર શુદ્ધ હોય, આપણું ઘર શુદ્ધ હોય, આપણી આજુબાજુનું પર્યાવરણ સ્વચ્છ હોય તો આપોઆપ જીવન અનેક તકલીફો મુશ્કેલીઓ બીમારીઓ રોગોથી મુક્ત થઈ જાય. સ્વચ્છતાપૂર્ણ જીવનશૈલી એ જ સાચું સંસ્કારી જીવન છે. પરંતુ આપણે બધા કહેવાતા બુદ્ધિશાળી અને ભણેલાગણેલા લોકો બધું સમજતા હોવા છતાં અણસમજુ જ રહી ગયા છીએ. સમસ્યાના મૂળ સુધી પહોંચી જ શકતા નથી અથવા કદાચ પહોંચવા માગતા જ નથી. સમસ્યાનું કારણ સમજી તેને દૂર કરવાનો પ્રયન્ત ન કરીએ તો સમાધાન કે મુક્તિ મળે કેવી રીતે? શારીરિક શુદ્ધિ માટે શરીર સાથે જોડાયેલ અનેક પ્રકારની અશુદ્ધિઓને સમજવી પડે તે વગર સમસ્યામુક્ત જીવન શક્ય ન બની શકે અને સાચી સુખ-શાંતિ પણ ન મેળવી શકાય.

અશુદ્ધિઓનો બીજો પ્રકાર છે મનની અશુદ્ધિ. મન એક વૈશ્વિક ચેતના છે. મનની શક્તિ અગાધ છે. જે માત્ર મનુષ્ય પાસે છે. તેના ઉત્તમ ઉપયોગ દ્વારા જીવન સ્વર્ગ બની શકે અને તેનો અયોગ્ય ઉપયોગ જીવનને નર્ક સમાન પણ બનાવી શકે. મનની શુદ્ધિ જીવનની દરેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે. મનની અશુદ્ધિ એટલે નકારાત્મકતા, સ્વાર્થ, હતાશા, અસંતોષ, નિરાશા, ભય અને તણાવ. વ્યક્તિના જેવા વિચારો તેવું તેનું જીવન. એવું કહેવાય છે કે વ્યક્તિ સાથે શું થાય છે તે એટલું મહત્વનું નથી જેટલું તે પરિસ્થિતિને કેવી રીતે લે છે તેનું મહત્વ વધુ છે એટલે કે “what happens to you is not that important but how you take it is very much important” ઘણાને માથે આભ તૂટી પડે તો પણ તે સ્વસ્થ હોય છે અને ઘણાને નાની એવી તકલીફ તોડી નાખે છે. અરે થોડી ગરમી વાતાવરણમાં વધી જાય તો પણ ઘણા લોકો ડિસ્ટર્બ અને પરેશાન થઇ જતા હોય છે. આમ મનની સ્થિતિ વ્યક્તિના જીવનની દિશા નક્કી કરે છે. કોઈને અતિ મોટું દુઃખ પણ દુઃખી નથી કરી શકાતું જ્યારે કોઈને નાની એવી મુશ્કેલી પણ અતિશય પીડાદાયક લાગે છે. વ્યક્તિ કેટલું સુખ મેળવશે કે કેટલું સુખ ભોગવી શકશે તેનો સંપૂર્ણ આધાર વ્યક્તિના મનની સ્થિતિ પર રહેલો છે. ઘણા લોકો પાસે તમામ પ્રકારના ભૌતિક સુખ-સગવડના સાધનો અને સાહિબી હોવા છતાં તેના જીવનમાં બિલકુલ આનંદ પ્રસન્નતા કે શાંતિ જોવા મળતી નથી. આજીવન ફરિયાદો સાથે જ તે જીવન પસાર કરે છે કેમ કે જીવનમાં સંતોષ નામનું તત્વ જ નથી. ઉપરાંત વ્યક્તિનો સ્વાર્થ હંમેશા એ હાઈટનો રહેતો હોય છે કે તેને બીજાની તકલીફ તો ક્યારેય દેખાતી જ નથી પરંતુ સૃષ્ટિ પરનું જીવન તો સહિયારું છે જેથી એક ને દુઃખી કરી અન્ય કદાપિ ખુશ રહી શકે નહી કેમ કે પ્રકૃતિના દરેક તત્વો એકબીજા સાથે જોડાયેલા છે. વળી મનુષ્ય સતત કોઈ અજ્ઞાત ભયની જાળમાં કેદ રહે છે જેમ કે ભવિષ્યમાં શું થશે, હું બીમાર પડીશ તો શું થશે, વૃદ્ધાવસ્થામાં સંતાનો સેવા નહીં કરે તો મારું શું થશે વગેરે જેવી મનોદશા જીવનમાં ચિંતા નિરાશા હતાશાનો માહોલ સર્જે છે. વ્યક્તિની કોઈ નાની એવી ઇચ્છા કે અપેક્ષા પણ પૂર્ણ ન થતાં તે અતિશય ચિંતિત નિરાશ કે હતાશ થઈ જતો હોય છે. જીવનમાં સફળતા અને ધન પાછળની દોડ (materialistic success) એટલી તીવ્ર બની છે કે દેખાદેખી અને અન્યથી આગળ નીકળવાની ઇચ્છામાં તે સતત તણાવયુક્ત જીવન જીવે છે. જે તેની નિરાશા હતાશા ચિંતા ભય તનાવ અસંતોષમાં વધારો કરે છે. અનેક નિષ્ફળતાઓ કે કડવા અનુભવોને લીધે તેને થાય છે દુનિયામાં કોઈ સારું છે જ નહીં, બધા સ્વાર્થી છે, કોઈ ઉપયોગી નથી, બધા સ્વાર્થના અને લાભના સગા છે, આવી અનેક પ્રકારની નકારાત્મકતા તે જાણે-અજાણે અવિરત સર્જે છે. આજીવન આવી અનેક નકારાત્મકતા વચ્ચે વ્યક્તિ જીવે છે જે તેને આંતરિક રીતે ખતમ કરી નાખે છે. પરંતુ કમનસીબે તેને જીવનપર્યંત એ સમજાતું જ નથી કે નકારાત્મકતા કે અશુદ્ધિની સમગ્ર જાળ તેણે પોતે જ રચી છે. એમાંથી બહાર નીકળવા માટે શુદ્ધિપૂર્ણ પ્રયત્નો એણે પોતે જ કરવા પડશે. તે કોઈ અજ્ઞાતશક્તિ કે ભગવાનના ભરોસે બેઠો રહે છે પરંતુ ભગવાન પણ એને જ મદદ કરે છે જે પોતાના માટે કંઈક કરે, જાગૃત બને. ટૂંકમાં બીજા પ્રકારની અશુદ્ધિ એ માનસિક અશુદ્ધિ છે મનની અશુધ્ધિ છે જેને દૂર કર્યા વગર સમસ્યામુક્ત પ્રસન્ન જીવન શક્ય નથી.

ત્રીજી અશુદ્ધિ છે આત્માની અશુદ્ધિ. આત્માનું વાસ્તવિક સ્વરૂપ મૂળભૂત રીતે અતિ શુદ્ધ સ્વસ્થ અને સુઘડ છે. પરંતુ આત્માને યુગોથી (જન્મોથી) વળગેલી કામ-ક્રોધ-લોભ-મોહ-અહંકાર અને ઈર્ષારૂપી અશુધ્ધિઓએ તેની અસીમ શક્તિને હણી લીધી છે. હજારો વોટનો કોઈ બલ્બ હોય, જેનો પ્રકાશ ખૂબ તેજ હોય પરંતુ તેની આજુબાજુ સખત જાડા અને કાળા કપડાં વીંટી દેવામાં આવે તો તીવ્ર પ્રકાશ ધરાવતો તે બલ્બ શક્તિશાળી હોવા છતાં તેના વાસ્તવિક સ્વરૂપનો અને શક્તિનો લાભ લઇ શકે નહીં એટલે કે પોતાના પ્રકાશિત સ્વરૂપમાં રહી શકે નહીં. એ જ રીતે મનુષ્યના આત્માને કામ-ક્રોધ-લોભ-મોહ-અહંકાર-ઈર્ષા જેવી અશુદ્ધિઓ વળગેલી છે. જેથી તે અસીમ શક્તિશાળી હોવા છતાં કંઈ જ કરવા સક્ષમ રહ્યો નથી. મનુષ્યની અમર્યાદિત ઇચ્છાઓ કામનાઓ વાસનાઓ તેને લોભી બનાવે છે, ઈચ્છા પૂર્ણ ન થતા ક્રોધ જન્મે છે, ઈચ્છાપૂર્તિમાં સાથ આપનાર પર આસક્તિ અને રાગ વધે છે, ઈચ્છાપૂર્તિમાં નડનાર અને વિઘ્નો પેદા કરનાર શત્રુ સમાન જણાય છે, જેના માટે અણગમો અને દ્વેષ ઉદભવે છે. આ રીતે અશુદ્ધિઓ સતત વધતી જાય છે. અશુદ્ધિની આ યાત્રામાં વ્યક્તિગત અહંકાર એટલો બધો વધી જાય છે કે વ્યક્તિ પરમાત્મામાંથી વિખુટો પડતો જાય છે. પરમાત્મા એટલે બીજું કાંઈ જ નહીં અસીમ દિવ્યશક્તિ અને સનાતન અસ્તિત્વ. જેની સાથે જોડાયેલા રહીને જ વ્યક્તિ સમસ્યામુક્ત, સ્વસ્થ અને શુદ્ધ રહી શકે. પરંતુ વ્યક્તિગત અહંકાર મનુષ્યને શુદ્ધ સ્વસ્થ અને સમસ્યામુક્ત રહેવા દેતો નથી. સમુદ્રનું કોઈ ટીપુ અહંકારયુક્ત થઈ સમુદ્રથી છુટું પડે તો તેનો વિનાશ તો નક્કી જ છે. કેમ કે તેણે પોતે જ પોતાની જાતને અસીમ શક્તિ અને અસ્તિત્વથી છુટી પાડી દીધી છે. એ જ રીતે જીવમાત્ર દિવ્યશક્તિથી પરમાત્માથી દૂર રહી સ્વસ્થ શુદ્ધ અને સમસ્યામુક્ત જીવન જીવી શકે જ નહીં, એટલું તો બુદ્ધિશાળી પ્રાણી તરીકે ઓળખાતા મનુષ્યે સમજવું જ રહ્યું.

ટૂંકમાં જીવનમાં સુખ-શાંતિની અપેક્ષા રાખનાર, દરેક પ્રકારની સફળતા ઇચ્છનાર, આનંદપ્રમોદ વાળી જીંદગી જીવવાની ઇચ્છા ધરાવનાર, કષ્ટ અને સમસ્યાની જીવનમાંથી બાદબાકી કરવા ઇચ્છનાર વ્યક્તિએ સંપૂર્ણ શુધ્ધિ કેળવવી જ પડે. સંપૂર્ણ શુધ્ધિ એટલે શારીરિક, માનસિક અને આત્મિક શુદ્ધિ. શારીરિક શુદ્ધિ માટે પ્રાકૃતિક જીવનના નિયમોનું પાલન કરવું પડે, સ્નાન-આહાર અંગે જાગૃતતા કેળવવી પડે, શરીરમાંથી વિષદ્રવ્યો (ટોક્સિન) દૂર કરવા પડે. ઉપરાંત મનને અશક્ત અને અશુદ્ધ કરનાર નકારાત્મકતા, ચિંતા, ભય, હતાશા, નિરાશા, સ્વાર્થ, અસંતોષ, દેખાદેખી, તણાવ જેવી અનેક અશુદ્ધિથી મુક્ત થવું પડે. તેમજ ષડરિપુ જેવા કે કામ-ક્રોધ-મોહ-લોભ-મદ-મત્સરને જીવનમાંથી તિલાંજલિ આપવી પડે. જેનાથી તન-મન આત્મા ત્રણે શુદ્ધ બને, શક્તિશાળી બને અને જીવન પીડામુક્ત બને.

તન મન અને આત્મા ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. સશક્ત અને શુદ્ધ આત્મા દ્વારા આપોઆપ મન સશક્ત શુદ્ધ શક્તિશાળી બને છે. જે તનને પણ સ્વસ્થ શુદ્ધ શક્તિશાળી અને રોગમુક્ત બનાવે છે ટૂંકમાં જીવનના દરેક સુખ સામે મોટો અવરોધ બીજો કોઈ નહીં પરંતુ અશુધ્ધિ છે અને શુદ્ધિપ્રાપ્તિના પ્રમાણિક નિયમિત પ્રયત્નો વગર અશુદ્ધિ દૂર થઈ શકે નહીં. જ્યાં સુધી જીવનમાં અશુદ્ધિઓનું સામ્રાજ્ય છે ત્યાં સુધી સક્ષમ સમર્થ સફળ શક્તિશાળી સુખી અને પ્રસન્ન થવું શક્ય નથી. શુદ્ધિની ઈચ્છા રાખનારે અશુદ્ધિના મૂળને ઓળખી તેનો ત્યાગ કરવો અનિવાર્ય છે. તો આવો આજે જ ત્રણે પ્રકારની અશુદ્ધિનો ખાત્મો કરવાનું પ્રણ લઈએ અને જીવનને અસ્તિત્વને શુદ્ધ બનાવી આજે જ શુદ્ધિપ્રાપ્તિની પ્રતિજ્ઞા કરીએ. એકવાર શુદ્ધિ પ્રાપ્તિની પ્રતિજ્ઞા તો કરો પછી જુઓ જીવન ખુશીઓથી છલકાઈ જાય છે કે નહીં ! કદાચ તમે કહેશો કે આ બધું તો અમને ખબર જ છે વળી કહેવું સહેલું છે કરવું અઘરું છે. તો હું એટલું તો અવશ્ય કહીશ કે આપણને જન્મથી બધું આવડતું નહોતું. પ્રયત્ન અને પ્રેક્ટિસ દ્વારા જ આપણે બધું શીખ્યા છીએ અને આજે પણ દરરોજ કંઈક નવું નવું શીખ્યા જ કરીએ છીએ. (પરંતુ જે ખરેખર શીખવાનું છે તે નથી શીખી શકતા એ જ કરુણતા છે) આમ દ્રઢ સંકલ્પ અને નિયમિત પ્રયત્નો દ્વારા અશક્ય તો કશું જ નથી. સંકલ્પ તો કરો, તે અંગે અગ્રસર તો બનો પછી જુઓ બધું સહજ અને સરળ બની જાય છે કે નહીં. ઇશ્વર દરેકને તેના પવિત્ર સંકલ્પની પૂર્તિમાં મદદ કરે એ જ અભ્યર્થના.

Related

SendShare49Tweet31Scan
ADVERTISEMENT
Previous Post

બટેટા-મખાનાનું શાક

Next Post

ફ્લશ કરતા પહેલા ટોયલેટ સીટનું ઢાંકણું બંધ કરવું ખૂબ જ જરૂરી છે, જાણો કારણ

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
ફ્લશ કરતા પહેલા ટોયલેટ સીટનું ઢાંકણું બંધ કરવું ખૂબ જ જરૂરી છે, જાણો કારણ

ફ્લશ કરતા પહેલા ટોયલેટ સીટનું ઢાંકણું બંધ કરવું ખૂબ જ જરૂરી છે, જાણો કારણ

જાણવુ જરૂરી / ઉનાળાની ઋતુમાં કારની અંદર ના રાખો આ નાની બોટલ, વાહન અને તમને પહોંચાડી શકે છે મોટુ નુકશાન

જાણવુ જરૂરી / ઉનાળાની ઋતુમાં કારની અંદર ના રાખો આ નાની બોટલ, વાહન અને તમને પહોંચાડી શકે છે મોટુ નુકશાન

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.