• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

રોગપ્રતિકારક શક્તિની સિલ્વર જ્યુબિલી

શિલ્પા શાહ,ડીરેકટર ઇન્ચાર્જ, એચ.કે.બીબીએ કોલેજ

iGujju by iGujju
in i - ગુજ્જુ, જાણવા જેવું, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, બાળ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સ્વાસ્થ્ય અને ફિટનેસ, હેલ્થ ટિપ્સ
Reading Time: 1 min read
45 1
A A
0
51
SHARES
190
VIEWS
Share on WhatsappShare on Facebook

કોરોના મહામારી જેવો કપરો સમય હોય કે જીવનના કોઈપણ ક્ષેત્રે સફળતા મેળવવી હોય અથવા મનુષ્ય જીવનના ચાર અગત્યના પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય શારીરિક, માનસિક અને આત્મિકબળની આવશ્યકતા છે. તમામ પ્રકારની અશુદ્ધિ, અનિષ્ટ કે રોગો સામે લડવાની કે ટકવાની શક્તિ એટલે આપણી મૂળભૂત શક્તિ. શબ્દ પરથી જ સમજાય કે પ્રતિકાર કરવાની શક્તિ કે અનિષ્ટ સામે લડવાની શક્તિ એ રોગપ્રતિકાર શક્તિ. પરંતુ કોની સામે લડવાનું છે? જવાબ છે, રોગો સામે. રોગો એટલે શું? રોગો એટલે જે શરીર, મન અને આત્માને નબળા પાડે, તેની મૂળભૂત શક્તિ હણી લે તે. આમ તો જીવનમાં ક્ષણે-ક્ષણે આવા અનેક ભયંકર રોગો સામે લડવાની કે પ્રતિકાર કરવાની જરૂર જીવમાત્રને પડતી જ રહે છે. જેથી પરમાત્માએ પ્રાણી માત્રને પહેલેથી જ પ્રતિકારશક્તિ આપેલી જ છે. પરંતુ વિશિષ્ટ અને અસામાન્ય બુદ્ધિ ધરાવતા માત્ર મનુષ્ય આવી શક્તિ વધારવા અંગે ચોક્કસ પ્રયત્ન કરી શકે છે. જે પરમાત્માની તેના પર વિશેષ કૃપા કહી શકાય. છતાં કળિયુગનો માનવી અનેક શારીરિક રોગો, માનસિક પીડાઓ અને આધ્યાત્મિક અશક્તિ કે નબળાઈનો સામનો કરી રહ્યો છે, કદાચ એનું કારણ અજ્ઞાન છે. એટલે કે તેને ખબર જ નથી કે શારીરિક, માનસિક કે આત્મિક મહામારી સામે પ્રતિકાર કેવી રીતે થાય? અથવા પ્રતિકાર માટેના સાધનો કયા? જેથી આ લેખમાં મે પ્રતિકારકશક્તિ વધારવાના 25 ઉપાયો (સિલ્વર જ્યુબિલી) જણાવ્યા છે. આમ તો જીવમાત્ર પાસે પ્રતિકારકશક્તિ છે જ, પરંતુ ક્યારેક તે શક્તિશાળી દુશ્મનો સામે લડવામાં નબળી પડે તો તેને વધુ મજબૂત નીચેના 25 ઉપાયો દ્વારા કરી શકાય. સામાન્ય સમજ પ્રમાણે રોગ માત્ર શારીરિક હોય છે. પરંતુ એવું નથી તે માનસિક અને આત્મિક પણ હોય છે. જેથી ઉપાયો પણ સમગ્રલક્ષી જોઈએ. માત્ર આહાર-વિહાર પૂરતા મર્યાદિત ઉપાયો ધાર્યું પરિણામ ન આપી શકે. એ દ્રષ્ટિએ અહી સમગ્રલક્ષી ઉપાયોને ધ્યાન પર લીધા છે.

૧) સૂક્ષ્મવ્યાયામ કે નિયમિત કસરત- ડો. વિલિયમ કહે છે કે માણસની જિંદગી ટૂંકી અને દુઃખદાયક કરનાર બધા કારણોમાં સૌથી મોટું કારણ બેઠાડું અને બિનકસરતી જીવન છે. બેઠાડું જીવનને માનસિક રોગ અને આંતરડાના કેન્સર સાથે પણ સીધો સબંધ છે. અઠવાડિયે કુલ એકવીસ કલાક કરતા વધુ ચાલવાની ( ચાલવા સિવાય અન્ય જેમાં એટલી જ કેલરી વપરાતી હોય તે પણ ધ્યાને લઈ શકાય). કસરત જે લોકો કરે છે તેમની જિંદગી કસરતવાળી ગણાય અને એથી ઓછી કસરત કરનાર વ્યક્તિનું જીવન બિનકસરતી ગણાય. કસરતથી શરીરમાં એન્ડ્રોફિન્સ વધારે ઉત્પન્ન થાય છે જે વ્યક્તિને ઉત્સાહિત રાખે છે. ૩૦ વર્ષની ઉંમર પછી તમે જો નિષ્ક્રિય રહો તો દર વર્ષે 250 ગ્રામ સ્નાયુઑ ઘટે છે અને 500ગ્રામ ચરબી વધે છે. જેનાથી બચવા માટે વજન ઊંચકવાની કસરત તેમજ અન્ય કસરત નિયમિતરૂપે કરવી જોઈએ. (1) ચાલવું, (2) દોડવુ (3) તરવું (4) સાયકલિંગ (5) એરોબિક્સ (6) નાચવું (7) દોરડા કૂદવા (8) બાગકામ કરવું (9) ઘરકામ ( કચરા-પોતા ઉત્તમ કસરત છે ) ગમતી રમતો રમવી (Outdoor) 10) સીડી ચડ-ઊતર કરવી (11) આસનો કરવા. જેનાથી કંઈ જ ન થઈ શકે તેમણે નિયમિતપણે ચાલવાનો નિયમ બનાવવો જોઈએ.
૨) પ્રાણાયામ- જે શ્વસન પ્રક્રિયાને મજબૂત કરે છે. કોરોના મહામારીમાં પ્રાણાયામ અતિ આવશ્યક છે. પ્રાણાયામ પ્રાણ પરનું વિશેષ નિયંત્રણ દર્શાવે છે અને શરીરની સંપૂર્ણ ચુસ્તતા માટે પ્રાણ એક ગર્ભિત શક્તિ છે.

૩) આસન – વિશિષ્ટ પ્રકારના આસનો શરીરના એકે એક અંગને તંદુરસ્ત રાખે છે. જેના દ્વારા શરીરની પ્રતિકારક શક્તિ વધે છે.
૪) પૂરતી અને ગાઢ નિંદ્રા – જે નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે. છ થી આઠ કલાકની ગાઢ અને શાંત ઊંઘ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અનિન્દ્રા રોગપ્રતિકારક શક્તિને તો ખતમ કરે જ છે પરંતુ શરીરને અનેક રોગો અને વૃધ્તત્વ તરફ ધકેલે છે. દિવસ દરમ્યાન શરીરને વેઠવા પડતા ઘસારાનું સમારકામ, અવયવોને આરામ, નવા કોષોનું સર્જન વગેરે શરીર રાત્રે નિંદ્રા દરમ્યાન કરે છે. જે અપૂરતી ઊંઘ કે ઉજાગરાને કારણે શરીર માટે શક્ય બની શકતું નથી. જે શરીરને અશક્ત બનાવે છે અને તે રોગો સામે લડી શકતું નથી.

૫) હાડકા અને સ્નાયુઓને મજબૂત કરવા – સ્નાયુઓને ખેંચાણ આપે તેવી કસરત જેવી કે યોગાસન, નૃત્ય, બાગકામ, પોતું કરવું, કરાટે, સૂર્યનમસ્કાર, વજન ઊંચકી હર-ફર કરવું, દાદર ચઢવા, દોરડા કૂદવા, દંડ-બેઠક કરવી, વેઇટ-લિફ્ટિંગ કરવું વગેરે સારા પરિણામ આપી શકે. વળી પ્રોટીન, વિટામીન જેવા પોષણનું પ્રમાણ પણ ઉપયોગી થઇ શકે.

૬) પાચનતંત્રને તંદુરસ્ત રાખો- સમગ્ર શરીરની તંદુરસ્તીનો આધાર પાચન પર છે. શરીરની તાકાત કે પ્રતિકારક શક્તિનો આધાર કેટલું ખાધું તેના પર નહિ પરંતુ કેટલું પચાવ્યું એના પર છે. ઉત્તમ આહાર વિહાર અને શિસ્તમય જીવન એટલે કે નિયમિતતા પાચનતંત્રને ચુસ્ત રાખે છે.
૭) યોગા- કે જે આંતરિક સ્વાસ્થ્યપ્રાપ્તિની પૂર્વ શરત છે. સુક્ષ્મશરીરની તંદુરસ્તી સ્થૂળશરીરના આરોગ્ય માટે અનિવાર્ય છે. મનુષ્ય શરીર એ માત્ર દેખાતું ભૌતિક કે સ્થૂળશરીર નથી. સ્થૂળશરીરની તંદુરસ્તી સૂક્ષ્મ અને કારણ શરીર પર આધારિત છે. આપણું સૂક્ષ્મશરીર મન, બુદ્ધિ અને અહંકારનું બનેલું છે જયારે કારણશરીર સત, ચિત્ત અને આનંદનું બનેલું છે. યોગા આ તમામને અસર કરે છે.

૮) શુદ્ધ અને સાત્વિક આહાર:- ખોરાક જીવનની મૂળભૂત જરૂરિયાત છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે કળિયુગમાં પ્રાણ અન્નમાં રહેલ છે. એનો અર્થ એ થયો કે મનુષ્યે તેના અસ્તિત્વને ટકાવવા માટે યોગ્ય અને જરૂરી આહાર લેવો ખૂબ જરૂરી છે. આહારની બાબતમાં ચોક્કસ બાબતોની જાણકારી અતિ આવશ્યક છે જેમકે કેટલું ખાવું? ક્યારે ખાવું? કેવી રીતે ખાવું? શું ખાવું અને શું ન ખાવું?

૯) પોષકતત્વો – મનુષ્ય શરીરના પોષણ અને રક્ષણ માટે પાંચ મૂળભૂત તત્વો જરૂરી છે. a) કાર્બોહાઈડ્રેટ b) પ્રોટીન c) વિટામીન d) ચરબી e) ખનીજતત્વો (minerals), સ્વાસ્થ્યને ખોરાક સાથે ઘનિષ્ઠ સંબંધ છે. કાર્બોહાઈડ્રેટનું મુખ્ય કામ શક્તિ આપવાનું છે. શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ તે ઉત્પન્ન કરે છે. શરીરની શુદ્ધિ કરે છે. કાર્બોહાઈડ્રેટ આપણને અનાજ, કંદમૂળ, શર્કરા, ખજૂર,અંજીર,દ્રાક્ષ વગેરેમાંથી મળે છે. શરીરના બંધારણમાં ૬૦ ટકા હિસ્સો કાર્બોહાઈડ્રેટનો છે, ઉર્જાશક્તિની 60 ટકા જરૂરિયાત આ સ્ત્રોતમાંથી પૂર્ણ થવી જોઈએ. પ્રોટીન શારીરિક વિકાસનું અનિવાર્ય તત્વ છે. ચણા અને સોયાબીનમા પ્રોટીનનું પ્રમાણ પુષ્કળ છે. મુખ્યત્વે શરીર બાંધનાર તત્વ પ્રોટીન છે. સામાન્ય રીતે તમારા શરીરના વજન અનુસાર દરેક કિલો વજને એક ગ્રામ પ્રોટીન લેવાની સલાહ અપાય છે. વિટામિન, કેલ્શિયમ (ક્ષાર ) ખનીજ તત્વો( મિનરલ્સ) અને ચરબી આ તમામનું કામ મુખ્યત્વે રોગપ્રતિકારકશક્તિ વધારવાનું અને પાચન અને ચયાપચયની(Metabolism) પ્રક્રિયામાં ઉપયોગી થવાનું છે. વળી, એન્ટીઓક્સીડન્ટ તરીકે પણ તે ભૂમિકા ભજવે છે. વિટામીન અનેક પ્રકારના હોય છે જેમકે વિટામીન A, D, E, C જ્યારે વિટામીન B ના અનેક પ્રકાર છે જેમકે B2, B6, B12 વગેરે વગેરે.

૧૦) સૂર્યપ્રકાશ અને પ્રકૃતિતત્વો- વિટામીન ડી નો ઉત્તમ સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. અઠવાડિયામાં ત્રીસ મિનીટ વહેલી સવારમાં સૂર્યપ્રકાશમાં બેસવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં અનેકગણો વધારો થાય છે. આ ઉપરાંત પ્રકૃતિના મૂળભૂત તત્વો જેવા કે માટી, પાણી, વાયુ વગેરે પણ શરીરનું સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વધારતા અગત્યના પરિબળો છે.
૧૧) ધ્યાન અને એકાગ્રતા – જે વ્યક્તિની માનસિક શક્તિમાં અનેકગણો વધારો કરે છે, જેના દ્વારા શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્તિ અતિ સરળ બની જાય છે.

૧૨) હકારાત્મકતા- અનેક સંશોધનોએ સાબિત કર્યું છે કે positivity શરીરમાં WBC વધારે છે. જે રોગપ્રતિકારક શક્તિ નક્કી કરતુ મહત્વનું પરિબળ છે. ઉપરાંત વિધાયક વિચારો શરીરમાં DNA ની સંખ્યામાં વધારો કરે છે.

૧૩) મંત્રોચ્ચાર –મંત્ર મુક્તિનો કારક છે, મંત્ર શબ્દમાં “મન”નો અર્થ છે વિચારવું અને “ત્ર” નો અર્થ છે મુક્ત કરવું. આમ મંત્ર એવો વિચાર છે જે સર્વ પીડામાંથી મુક્ત કરે છે. મંત્રોચાર દ્વારા અનેક રોગો મટ્યાના વૈજ્ઞાનિક પ્રમાણો છે. મંત્રોચ્ચાર આપણા સુષુપ્ત મગજને સક્રિય કરે છે જે અકલ્પનીય શક્તિનો માલિક છે. ૧૪) balance state of mind – સુખ કે દુખ, હર્ષ કે શોક, સફળતાકે નિષ્ફળતા આ તમામ જીવનરૂપી દ્વંદ છે તેમાં જેટલી સ્થિરતા રાખી શકાય એટલી રોગપ્રતિકારક શક્તિ જળવાય રહે છે.

૧૫) વિશેષ વિહાર – એટલે કે શોખ અને રસ મુજબનું જીવન જીવવું. રમતો રમવી, સંગીત સંભાળવું, વાંચવું વગેરે જે કંઇ ગમતું હોય, જેનાથી મન ખુશ રહે, તેવા કાર્યો કરવા રોગપ્રતિકારકશક્તિ વધારવાનો રામબાણ ઈલાજ છે.


૧૬)કોઈપણ ક્રિયામાં અતિને ટાળો (પરિમિતતા જાળવો) જીવનમાં સંતુલન કે સમતુલાનું ખૂબ મહત્વ છે. ખોરાક, વાણી, કાર્ય, આરામ, કસરત, વિચારો,પ્રેમ કાળજી(care) કોઈ પણ બાબત ન વધુ સારી કે ન ઓછી. ટૂંકમાં પ્રતિકારકશક્તિ જાળવવા કે વધારવા પરીમિતતા બેહદ મહત્વની છે. વધુ પડતું એક જ સ્થિતિમાં બેસવું નહીં તેમ જ વધુ ઊભા પણ રહેવું નહીં. “excess in everything is poison”
૧૭) નકારાત્મક વિચારો પર વિશેષ ધ્યાન આપો કેમ કે શરીરની શક્તિને ખતમ કરતુ તે અતિ જોખમી પરિબળ છે. શક્ય એટલા કસાયો જેવા કે સ્વાર્થ, ક્રોદ્ધ, લોભ, ઈર્ષા, અહંકારથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો. ૧૮) તનાવ દૂર કરો – જે ત્રાટકવિદ્યા દ્વારા પણ થઈ શકે. શરીરની શારીરિક, માનસિક કે અધ્યાત્મિક શક્તિને ખતમ કરતુ મહત્વનું પરિબળ તનાવ છે.

૧૯) આત્મવિશ્વાસમાં વધારો કરો- મોટા-ભાગના લોકોની એક સામાન્ય સમસ્યા છે કે તેમને હંમેશા એવો ડર રહે છે કે મને રોગ થશે, કોઈકનું કશુક ખરાબ સંભાળે એટલે તેને થાય કે મને પણ થશે તો? રોગો, દુશ્મનો કે સમસ્યાઓ સામે લડવા માટે આત્મવિશ્વાસ અતિ સામર્થ્યવાન શસ્ત્ર છે. જે વ્યક્તિ હાર સ્વીકારી લે તેને કોઈ જીતાડી ન શકે.

૨૦) ઈશ્વર પર શ્રદ્ધા રાખવી- ઈશ્વર પરની શ્રદ્ધા આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો કરે છે. મનને શાંત કરે છે જેથી દરેક સમસ્યાનું સમાધાન ઝડપથી મળે છે. ઈશ્વર પરની શ્રદ્ધા healing power માં વધારો કરે છે. અનિષ્ટો સામે લડવાનું બળ વધારે છે. આવા માનસિક અને આત્મિક બળવાન વ્યક્તિથી રોગો પણ દૂર જ રહે છે.

૨૧)સ્વાસ્થ્ય પ્રાપ્તિનો દ્રઢ સંકલ્પ કરવો – દુનિયામાં એવું કોઈ અશક્ય કામ નથી જે દ્રઢ સંકલ્પ વડે પ્રાપ્ત ન થઇ શકે. આપણે જો મક્કમપણે નિર્ધાર કરી લઈએ કે રોગપ્રતિકારક શક્તિ વધારવી જ છે અને સ્વાસ્થ્યપ્રાપ્તિ કરવી જ છે તો દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહિ.
૨૨) Emotional quotient વધારી લાગણીને સમતોલ રાખવી. IQ થી વધારે પાવરફુલ EQ છે અને EQથી વધારે શક્તિશાળી SQ છે. જે વ્યક્તિની emotional તંદુરસ્તી અને અધ્યાત્મિક તંદુરસ્તી દર્શાવે છે.

૨૩) પવિત્ર આચરણ- પવિત્રતા કે શુધ્ધતા બે પ્રકારની હોય, આંતરિક અને બાહ્ય. બાહ્ય શુધ્ધતા સ્નાન અને યોગ્ય આહાર(ઉપવાસ) દ્વારા પ્રાપ્ત કરી શકાય. જયારે આંતરિક પવિત્રતા કષાયમુક્તિ, ઈશ્વરસ્મરણ,જપ-તપ, મંત્રોચ્ચાર, હકારાત્મકતા, યોગ-ધ્યાન વગેરે દ્વારા મેળવી શકાય. આંતરિક અને બાહ્ય પવિત્રતા રોગપ્રતિકારક શક્તિને અસર કરતુ અતિ મહત્વનું પરિબળ છે.

૨૪) પરોપકાર – અમેરિકામાં મધરટેરેસાના જીવનચરિત્ર અને પરોપકારના વીડીઓ સ્કૂલના બાળકોને બતાવવામાં આવ્યા, એ તપાસવા કે પરોપકારની વ્યક્તિ પર કેવી અસર પડે છે. સંશોધનના અંતે જાણવા મળ્યું કે બાળકોની લાળમાં રોગપ્રતિકારક તત્વોનું પ્રમાણ વધેલું. આમ જો પરોપકારની માત્ર વાર્તા રોગપ્રતિકારકશક્તિ પર આટલી અસર કરતી હોય તો વિચારો પરોપકાર કરનાર પર કેટલી ઉંચી અસર પડી શકે. આહાર વગર જીવનાર પણ પરોપકારના સહારે રોગોથી બચી શકે છે, એટલી મોટી તાકાત પરોપકારની છે. પરંતુ તે ઉત્તમ ભાવના અને સાચી સમજણ સાથે થવું જોઈએ.

૨૫) આદતો અને વ્યસનમુક્તિ – દારૂ, સિગારેટ,ગાંજો, અફીણ, બ્રાઉનસુગર, વધારે પડતી ચા-કોફી, તમાકુ, પાન-મસાલા વગેરે શરીરની તમામ પ્રકારની શક્તિને હણી લે છે. આ ઉપરાંત જીવનમાં એવી ઘણી આદતો જેવી કે ખાન-પાનની અનિયમિતતા, ઉઠવા-બેસવાનો અસંયમ, કાર્ય કરવાની ખોટી રીતો, અયોગ્ય વિચારો ઉપરાંત સામાન્ય દિનચર્યાની અનેક ખરાબ આદતો શરીરની રોગપ્રતિકારક શક્તિને હણી લે છે.
અહી જણાવેલા કારણો કે મુદ્દાઓ તો ઉલ્લેખ માત્ર છે કેમ કે આર્ટીકલની લંબાઈ અને શબ્દોની મર્યાદાને કારણે દરેક વિષે વધુ વિગતે માહિતી સમાવવી લગભગ અશક્ય છે. આરોગ્યને લગતા આવા અનેક મુદ્દાની વિગતે અને વૈજ્ઞાનિક સંશોધનોના સંદર્ભમાં માહિતી મેળવવા માટે મારું પુસ્તક “આરોગ્ય અને આયુષ્ય” અવશ્ય વાંચવું.

Related

Tags: shilpa shah
SendShare20Tweet13Scan
ADVERTISEMENT
Previous Post

શું દીકરી પિતાને ને દીકરો માને વહાલો હોય…?

Next Post

આત્મનિર્ભર ભારત

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
આત્મનિર્ભર ભારત

આત્મનિર્ભર ભારત

પોઝિટિવિટી અને ઈશ્વર

પોઝિટિવિટી અને ઈશ્વર

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.