• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

શરીરને કુદરતી રીતે શુદ્ધ (DETOX) અને નિરોગી કેવી રીતે બનાવાય?

શિલ્પા શાહ, ડીરેક્ટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

iGujju by iGujju
in સ્વાસ્થ્ય અને ફિટનેસ, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, જાણવા જેવું, જ્ઞાન અને વિજ્ઞાન, ધર્મ અને આધ્યાત્મિકતા, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ, હેલ્થ ટિપ્સ
Reading Time: 1 min read
82 1
A A
0
93
SHARES
344
VIEWS
Share on WhatsappShare on Facebook

શરીર પંચમહાભૂતનું બનેલું છે તે આપણે સૌ જાણીએ છીએ. દરેકનું પ્રમાણ પણ શરીરમાં નક્કી છે અને તેને અસર કરતા ચોક્કસ પરિબળો છે. જો તેને યોગ્ય રીતે સમજી લેવામાં આવે તો શરીર શુદ્ધિકરણની પ્રક્રિયા આપોઆપ થતી રહે, તેના માટે વિશેષ પ્રયત્નો કરવા પડે જ નહીં. પંચમહાભૂતમાં જળ, પૃથ્વી,વાયુ, અગ્નિ અને આકાશનો સમાવેશ થાય છે. શરીરમાં જળ તત્વ 72% રહેલું છે જ્યારે પૃથ્વી તત્વ 12% વાયુતત્ત્વ ૬% અને બાકીના દસ ટકામાં અગ્નિ અને આકાશ તત્વનો સમાવેશ થાય છે. બીમારી કે ખરાબ આરોગ્ય માટે જવાબદાર મુખ્ય ત્રણ કારણો છે.
૧) વિષદ્રવ્યો (toxin)નું પ્રમાણ – ટોક્સિન પેદા થવા પાછળ આહાર અને ઓક્સીજન સૌથી મહત્વના પરિબળ છે. શરીરમાં ન પચેલો ખોરાક સામાન્ય રીતે toxinનું સ્વરૂપ ધારણ કરે છે. ઓક્સિજન અને આહારનો મનુષ્ય શરીરમા બે પ્રકારનો ફાળો છે હકારાત્મક અને નકારાત્મક. જો આપણે ઓક્સિજન અને ખોરાક ગ્રહણ ન કરીએ તો આપણું અસ્તિત્વ ટકી શકતું નથી અને જો આપણે તે ગ્રહણ કરીએ તો ટોક્સિન વધવાની પ્રક્રિયા આપોઆપ શરૂ થઈ જાય છે. આપણે સંપૂર્ણપણે તેને રોકી શકતા નથી કેમ કે તેના માટે ઓક્સિજન અને ખોરાકનો ત્યાગ કરવો પડે. જે શક્ય નથી. પરંતુ ખોરાક અને ઓક્સિજનના પ્રમાણને અંકુશમાં રાખી કે સંતુલિત કરી આ પ્રક્રિયાને આપણે ધીમી અવશ્ય પાડી શકીએ. શરીર જ્યારે ઑક્સીજન અને ખોરાક ગ્રહણ કરે છે ત્યારે એક ચોક્કસ પ્રકારની રસાયણિક પ્રક્રિયા શરીરની અંદર શરૂ થાય છે અને પ્રક્રિયાને અંતે શરીરમાં અમુક પ્રકારના ઝેરીતત્વો (Toxic) છૂટા પડે છે જે બીમારી અને રોગો માટે જવાબદાર છે. આપણને કદાચ થાય કે ટોક્સીન શરીરમાં વધે તેની ખબર કેવી રીતે પડે? તેના ચોક્કસ લક્ષણો છે, જેના દ્વારા જાણી શકાય કે શરીરમાં વિષદ્રવ્યની માત્રા વધી રહી છે. જેમ કે ૧) જીભ પર વધુ છારી બાજવી ૨) drowsiness એટલે સુસ્તી લાગવી ૩) કામમાં આળસ ૪) જઠરાગ્નિ ખૂબ ડિસ્ટર્બ રહેવી ૫) વારંવાર શરદી કફ થવો ૬) શરીરમાં સેકન્ડે સેકન્ડે કોઈ કારણ વગર જુદી-જુદી તકલીફ અનુભવાવવી જેમ કે ઘડીકમાં માથું દુખે, તો ક્યારેક આંખો બળે, પેટમાં દુઃખે, સાંધા દુઃખે અને હાથ-પગ, કમર પકડાઈ જાય વગેરે.

૨) જીવનબળની કમી એટલે vital force ની ઉણપ, જે ઓછા વિટામિન્સ વગેરેને કારણે સર્જાય. વિટામિન, કેલ્શિયમ, મિનરલ્સ, ચરબી વગેરેનું કામ મુખ્યત્વે રોગપ્રતિકારકશક્તિ વધારવાનું અને પાચન અને ચયાપચયની (Metabolism) પ્રક્રિયામાં ઉપયોગી થવાનું છે. વળી, એન્ટીઓક્સીડન્ટ તરીકે પણ તે ભૂમિકા ભજવે છે. વિટામીન અનેક પ્રકારના હોય છે જેમકે વિટામીન A, D, E, C જ્યારે વિટામીન B ના અનેક પ્રકાર છે જેમકે B2, B6, B12 વગેરે

૩) તનાવ – વ્યક્તિના પોતાના કષાયો જેવા કે કામ,ક્રોધ,મોહ,લોભ,અહંકાર અને ઈર્ષા તેને તણાવયુક્ત બનાવે છે.અગણિત ઈચ્છાઓ મનુષ્યને દોડાવે છે, જે દરેકનું પૂર્ણ થવું લગભગ અશક્ય છે. આવી અતૃપ્ત ઈચ્છાઓ વ્યક્તિના તણાવમાં વધારો કરે છે. તણાવ મનુષ્યને ક્રોધી, ચીડિયો, હતાશ, ચિંતિત, ભયભીત બનાવે છે. જેને કારણે પાચનશક્તિ, લોહીનું પરિભ્રમણ અને શ્વાસોશ્વાસ અવ્યવસ્થિત અને અનિયમિત બને છે જેથી ચયાપચયનો દર(metabolism rate) ઝડપી બને છે જે વ્યક્તિને રોગી અને વૃદ્ધ બનાવે છે.

વિષદ્રવ્યો (toxin) દૂર કરવા, જીવનબળ(vital force)ને વધારવા અને તનાવમુક્તિ માટે છ બાબતો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
૧) પૌષ્ટિક અને સાત્વિક ખોરાક – ખોરાક જીવનની મૂળભૂત જરૂરિયાત છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે કળિયુગમાં પ્રાણ અન્નમાં રહેલ છે. એનો અર્થ એ થયો કે મનુષ્યે તેના અસ્તિત્વને ટકાવવા માટે યોગ્ય અને જરૂરી આહાર લેવો ખૂબ જરૂરી છે. મનુષ્ય શરીરના પોષણ અને રક્ષણ માટે પાંચ મૂળભૂત તત્વો જરૂરી છે. a) કાર્બોહાઈડ્રેટ b) પ્રોટીન c) વિટામીન d) ચરબી e) ખનીજતત્વો (minerals), મનુષ્યના સ્વાસ્થ્યને એના ખોરાક સાથે ઘનિષ્ઠ સંબંધ છે. અનેક રોગોના ઇતિહાસ પાછળ ખોરાકની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. શરીરની તમામ ક્રિયાઓ, વિકાસ-વૃદ્ધિ તેમજ રોગપ્રતિકારકશક્તિ મેળવવા પોષક આહાર પાયાની શરત છે. પોષણ એટલે જ શારીરિક ક્રિયાઓના સંચાલન માટે તેમ જ વિકાસ માટે જરૂરી નિર્માણ સામગ્રી મેળવવી. જેના માટે પોષ્ટિકઆહારને દૈનિક જીવનનો એક ભાગ બનાવવો ખૂબ આવશ્યક છે.

૨) ઉપવાસ – આપણે આગળ જોયું કે વધુ પડતો ખોરાક શરીરમાં અનેક(toxic) ઝેરીતત્વોનું સર્જન કરે છે જે વ્યક્તિને રોગી બનાવે છે તેમ જ વૃધ્ધાત્વની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જેથી ધર્મોમાં અપાતી ઉપવાસની સલાહ અતિ વૈજ્ઞાનિક છે. તપ અને ઉપવાસ મનુષ્યની Aging Process ને ધીમી કરે છે તેમ જ ટોક્સીનને દૂર કરે છે. સામાન્ય માન્યતા એવી છે કે ખાધેલા ખોરાકનું પાચન થઈને કાં તો લોહી બને અથવા ન પચેલો ખોરાક મળરૂપે શરીરની બહાર નીકળે. પરંતુ એક ત્રીજી ક્રિયા પણ ખોરાક સાથે જોડાયેલ છે. ખાધેલા ખોરાકનો અમુક ભાગ એવો છે કે જેનું ન તો લોહી બને છે કે ન તે મળસ્વરૂપે બહાર નીકળે છે. પરંતુ તે શરીરમાં પડી રહી ઝેરીદ્રવ્ય(toxin) ઉત્પન્ન કરે છે જેનાથી શરીરની સ્ફૂર્તિ અને કાર્યક્ષમતા પર વિપરીત અસર પડે છે. જેથી ઉપવાસ કરવો જરૂરી છે. ઉપવાસ કરવાથી શરીરમાં જેટલા વિષદ્રવ્યો(toxic) જમા થયા હોય તેનો સફાયો થાય છે કેમ કે ભોજન સમયે શરીરમાં જે પાચકરસો ઉત્પન્ન થાય છે તે ખોરાક ન મળતા શરીરમાં જમા થયેલા વિષદ્રવ્યોનો ખાત્મો કરે છે જે અનેક રોગોનું મૂળ છે. અમેરિકાની ‘’ઇન્સ્ટીટ્યુટ ઓફ એજિંગ’ એ સાબિત કર્યું છે કે ઉપવાસ એક જાતની કસરત છે જે શરીરના મેટાબોલીઝમને ધીમું પાડે છે, શક્તિની બચત કરે છે, રોગોને દૂર કરવામાં ઉપયોગી છે વળી, ઉપવાસ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. પરંતુ ઉપવાસમાં અનેકગણું ફરાળ કરવાની રીત યોગ્ય નથી. તે રોગમુક્તિને બદલે રોગવૃધ્ધિ કરે છે

૩) પૂરતી ઊંઘ – ઊંઘ એ ઈશ્વરનો આશીર્વાદ છે. પરમાત્માએ જીવન જીવવા માટે અમુક નિયમો નક્કી કર્યા છે જેનું પાલન કરીને આપણે આજીવન સ્વસ્થ અને સુખી રહી શકીએ છીએ. તંદુરસ્તી માટે આહારનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ઊંઘનું છે. ઈશ્વરે દિવસ પુરુષાર્થ કે કર્મ કરવા માટે અને રાત્રિ આરામ કરવા માટે બનાવી છે. આધુનિક જીવનશૈલીમાં આપણે એ ભૂલી ગયા છીએ કે સમગ્ર દિવસની કાર્યક્ષમતાનો આધાર રાત્રિની યોગ્ય ઊંઘ ઉપર છે. વિજ્ઞાનના સંશોધનો અનુસાર, સામાન્ય રીતે વ્યક્તિએ ઓછામાં ઓછી 6 થી 8 કલાકની ઊંઘ લેવી અનિવાર્ય છે. ઊંઘની જરૂરિયાત ઉમરને આધીન છે. ઓછી ઉમરની વ્યક્તિને વધુ ઊંઘની જરૂરિયાત રહે છે જ્યારે વધુ ઉમરની વ્યક્તિને ઓછી ઊંઘની જરૂર પડે છે. વળી, માનસિક શ્રમ કરનારાઓને થોડી વધારે માત્રામાં ઊંઘની આવશ્યકતા રહે છે.

૪) હકારાત્મક અભિગમ – વર્તમાન સમયે ૭૦ ટકાથી વધુ તકલીફો, બીમારીઓ કે રોગોના કારણો માનસિક છે. એવું વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સાબિત થયેલ છે. શરીર અને મન એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. શરીરની તંદુરસ્તી સારી રાખવામાં આપણા મનની લાગણીઓ મહત્વનો ભાગ ભજવે છે. આમ સારી તંદુરસ્તી અને સ્વસ્થ મન એકબીજાના પૂરક છે. સ્વસ્થ મન તણાવ સર્જતા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થવા દેતું નથી. જેથી રોગોને થતા અટકાવી શકાય છે. જો તમારું મન હકારાત્મક અભિગમ ધરાવતું હશે તો વિષમ પરિસ્થિતિમાં પણ આનંદમાં રહીને તમે સારી તંદુરસ્તી જાળવી શકશો. દરેક ઉંમરે નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. જેથી જેટલી બને એટલી ઝડપથી એ દિશામાં પ્રયત્નો થવા જોઈએ. અને હકારાત્મકતાની ટેવ પાડવી જોઈએ. આરોગ્ય માટે જેટલી જરૂર પૌષ્ટિક આહાર અને કસરતની છે એટલી જ જરૂર હકારાત્મક અભિગમની પણ છે.

૫) કસરત – જે લોકો ચુસ્ત અને તંદુરસ્ત રહેવાની ઈચ્છા ધરાવે છે તેમણે નિયમિત હળવી કસરત અને વ્યાયામ કરવો જ જોઈએ. મોટાભાગના લોકો કસરત કે વ્યાયામને એક કંટાળાજનક પ્રવૃત્તિ માને છે. કસરત અને વ્યાયામનું અપૂરતું પ્રમાણ વિશ્વની 65% વસ્તી ધરાવે છે. જેઓની જિંદગી બેઠાડુ હોય છે. બેઠાડું જીવનપદ્ધતિ જગતમાં સ્વાસ્થ્ય અંગે જોખમ પેદા કરતા મુખ્ય 10 પરિબળોમાંનું એક છે. ઈશ્વરે આ અમૂલ્ય શરીર અને તેના અંગો સુખ-શાંતિ ભોગવવા અને અન્યને સહાયક બનવા આપ્યા છે નહીં કે અન્ય પર બોજ બની જીવન પસાર કરવા. વસ્તુનો જ્યારે ઉપયોગ કરવામાં નથી આવતો ત્યારે તેને કાટ લાગે છે. તેની કાર્યક્ષમતા ઘટે છે અને ધીરે ધીરે તે બિનઉપયોગી બની જાય છે. શરીરના અંગોનું પણ એવું જ છે. નિયમિત રીતે તેનો જો યથાર્થ ઉપયોગ કરવામાં ન આવે તો તે જીવનમાં ઉપયોગી બનવાને બદલે અતિશય પીડા આપનાર બની જતા હોય છે. ડો. વિલિયમ કહે છે કે માણસની જિંદગી ટૂંકી અને દુઃખદાયક કરનાર બધા કારણોમાં સૌથી મોટું કારણ બેઠાડું અને બિનકસરતી જીવન છે. આજના યુગમાં અનેક રોગો જેવા કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, મોટાપો, હાડકા નબળા પડવા, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક, કેન્સર વગેરે પાછળ મુખ્યત્વે કસરતનો સદંતર અભાવ જવાબદાર છે. આજે વિશ્વમાં 80% યુવાપેઢી કોઈપણ પ્રકારની શારીરિક કસરત કરતી નથી. સંપૂર્ણપણે બેઠાડું જીવન જીવે છે અને ટીવી, મોબાઈલ, કમ્પ્યુટર સાથે જ જીવન પસાર કરે છે. જેથી યુવા પેઢીમાં પણ રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેમની યાદશક્તિ, અર્થઘટનશક્તિ, સમજણશક્તિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વળી અનેક અવગુણો જેવાકે નકારાત્મકતા, અધીરાઈ, ક્રોધ, સ્વાર્થીપણું અને હિંસકવર્તનમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં ડાયાબિટીસનો રોગ ભારતની યુવાપેઢીમાં પ્રથમ નંબરે છે. અમેરિકાનો અભ્યાસ જણાવે છે કે બેઠાડુ લોકોમાં હાર્ટએટેક આવવાની સંભાવના 35% વધી જાય છે. એ જ રીતે હાઈબ્લડપ્રેશર થવાની સંભાવના પણ 35 થી 52% જેટલી વધી જાય છે. ડાયાબિટીસના સંશોધનો જણાવે છે કે કસરતની ગેરહાજરીમાં ડાયાબિટીસ તીવ્ર બનવાની અને મૃત્યુની સંભાવના પણ વધી જાય છે. કેમકે બેઠાડું જીવન શરીરમા કેલરીનો વ્યય ઘટાડી નાખે છે જેથી ચરબીનો ભરાવો થાય છે. જે બેઇઝ મેટાબોલિઝમ રેટ ઘટાડી નાખે છે જે ઇન્સ્યુલિનની અસરકારકતા ઓછી કરે છે. તાજેતરમાં થયેલ અનેક સંશોધનો જણાવે છે કે બેઠાડું જીવન જીવનાર માનસિક રોગ તેમજ હતાશાનો શિકાર બને છે. કસરત વ્યક્તિને સુખ શાંતિ આપી, આત્મવિશ્વાસ વધારે છે.

૬) પવિત્ર આચરણ – પવિત્રતા બે પ્રકારની હોય 1) તનની પવિત્રતા ૨) મનની પવિત્રતા. સંપૂર્ણ આરોગ્ય માટે બંને પ્રકારની પવિત્રતા જરૂરી છે. તનની પવિત્રતાનો આધાર બે બાબતો પર છે ખોરાક અને સ્નાન, જે વ્યક્તિ સંપૂર્ણ સ્વાસ્થ્ય ઈચ્છતો હોય તેણે યોગ્ય, સાત્વિક આહાર લેવો જોઈએ. વળી સ્નાન પણ અતિ આવશ્યક આચાર છે, તેની ગેરહાજરીમાં પણ તનની તંદુરસ્તી શક્ય નથી. આપણું સ્નાન યોગ્ય, ઘર્ષણયુક્ત, સિઝન પ્રમાણેનું હોવું જોઈએ. પાણી પ્રકૃતિનું સૌથી બળવાન(શક્તિવાન) તત્વ છે. જેના યથાર્થ ઉપયોગ દ્વારા વ્યક્તિ આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે. દિવસમાં બે વાર સ્નાન જરૂરી છે, સ્નાન માટે ઠંડા પાણીનો ઉપયોગ ઉત્તમ છે, તેમ જ ઘર્ષણયુક્ત સ્નાન ચામડીના છિદ્રોને ખોલે છે જેથી તે માલિશ જેવું કામ આપે છે અને સ્વસ્થતા તેમ જ તાજગી અનુભવાય છે. તનની શુદ્ધતા મનની પવિત્રતા માટે જરૂરી છે એ તો સમજવું જ રહ્યું જેથી સ્નાનમાં આળસ ન ચાલે. જેનું મન શુદ્ધ અને હકારાત્મક વિચારોવાળું તેમ જ શક્તિશાળી હોય છે તે વ્યક્તિથી રોગો ખૂબ દૂર રહે છે, વળી આવા લોકોની રોગ સામે લડવાની શક્તિ પણ અજોડ હોય છે. મનની શુદ્ધતા અને શક્તિનો આધાર પવિત્ર આચરણ ઉપર છે. પવિત્ર આચરણનો મતલબ છે ધર્મમય જીવન. અધર્મયુક્ત જીવન માણસની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિને ખતમ કરી નાખે છે. મનની અશુદ્ધિ જેવી કે આસક્તિ, વાસનાઓ, રાગ-દ્વેષ, સ્વાર્થ, અહમ વગેરેને દૂર કરી ધર્મમય અને નીતિમય જીવન જીવવું અનિવાર્ય છે. પવિત્ર આચરણ કે ધર્મમય જીવનનો અર્થ છે સદાચારી, સદગુણી અને નીતિમય જીવન જીવવું. સદાચાર વિનાનું જીવન મૃત્યુ સમાન છે.

(આ છ પરિબળોની વિગતે માહિતી માટે મારું પુસ્તક “આરોગ્ય અને આયુષ્ય” અવશ્ય વાંચવું)
આ ઉપરાંત શરીરના પંચમહાભૂતોને શુદ્ધ રાખીને પણ ડિટોક્સીફિકેશન કુદરતી રીતે શક્ય છે. શરીરના જળતત્વને શુદ્ધ કરવા લીમડો અને તુલસી ઉપયોગી છે. જેના દ્વારા માત્ર શુદ્ધિ જ નહીં પરંતુ ગતિ અને ઊર્જા પણ મળે છે. તુલસી અને લીમડો શરીરના જળતત્વને ગતિશીલ અને ઊર્જાવાન બનાવે છે. પૃથ્વીતત્વ પર સૌથી ગહન અસર ખોરાકની થાય છે. જેથી તમે શું ખાવ છો? કેવી રીતે ખાવ છો? ક્યારે ખાવ છો? વગેરે ખૂબ અગત્યતા ધરાવે છે. કેમ કે અન્ન એ જ જીવન છે. વાયુતત્વને અસર કરતું પરિબળ હવા છે, જે આપણે શ્વાસ દ્વારા અંદર ગ્રહણ કરીએ છીએ. હવા આપણે કેટલો સમય અને કેવી રીતે શરીરમાં સંઘરી રાખીએ છીએ તે સૌથી વધુ અસર કરે છે. એટલા માટે શ્વાસ પરનું નિયંત્રણ એટલે પ્રાણાયામ ખૂબ ઉપયોગી નીવડે છે.ચોથું તત્વ છે અગ્નિતત્વ. શરીરમાં રહેલ અગ્નિ વિભિન્ન પ્રકારનો હોય છે. જેમ કે લાલચનો અગ્નિ, નફરતનો અગ્નિ, ક્રોધનો અગ્નિ, પ્રેમનો અગ્નિ, કરુણાનો અગ્નિ વગેરે. જેવો અગ્નિ એ પ્રમાણેની અસર શરીર પર થાય છે. આપણી અંદર રહેલ અગ્નિના પ્રકારને જો સમજી લઈએ તો શારીરિક કે માનસિક વિકૃતિનો ભોગ બનતા અટકી જઈએ અને તન- મનની તંદુરસ્તી સરળ બની જાય. અગ્નિતત્વ પર સૂર્યના કુણા તડકાની ખૂબ ઉત્તર અસર પડતી હોય છે. જેથી સવારનો વહેલો સૂર્ય સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે સવારના કુણા તાપમાં વિટામિન ડી ભરપૂર રહેલું છે. પાંચમું તત્વ એટલે આકાશતત્વ.

શરીરનું આકાશતત્વ એટલે આત્મા જે ખૂબ શક્તિશાળી તત્વ છે. જે હંમેશા વિધાયક અને ઉત્તમ પરિણામ આપવા તત્પર રહે છે. જો આપણે ઉપરના ચારે તત્વોનું સંતુલન જાળવી શકીએ તો આકાશતત્વના સહકારથી જીવન આશિર્વાદ બની જાય અને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થઈ શકે.

 

~ શિલ્પા શાહ,
ડીરેક્ટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

Related

Tags: shilpa shahશિલ્પા શાહ
SendShare37Tweet23Scan
ADVERTISEMENT
Previous Post

“જિંદગી”

Next Post

સત્કર્મ

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
સત્કર્મ

સત્કર્મ

ઈમોજી નો ઇતિહાસ

ઈમોજી નો ઇતિહાસ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.