• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

વામનથી વિરાટની યાત્રા

શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBB કોલેજ

iGujju by iGujju
in i - ગુજ્જુ, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ
Reading Time: 1 min read
31 0
A A
0
35
SHARES
131
VIEWS
Share on WhatsappShare on Facebook

વામન એટલે સ્વરૂપમાં કે કદમાં સૂક્ષ્મ. વૈજ્ઞાનિક સંશોધન જણાવે છે કે મનુષ્ય ઉત્પત્તિ જીવાણું (બેક્ટેરિયા)નાં રૂપમાં એટલે કે સૂક્ષ્મમાથી (વામનથી) થયેલી. ત્યારબાદ સમયાંતરે થનાર પ્રાકૃતિક ફેરફારના ફળ સ્વરૂપે અનેક રૂપોમાં(યોનીઓ) વિકસિત થતા-થતા વનમાનવ બન્યો અને ત્યારબાદ વિકાસ સાથે આજનો સભ્ય માનવ બન્યો. ધર્મશાસ્ત્રો અનુસાર ઈશ્વર (શક્તિ) કણ-કણમાં છે “God particle” ની શોધ તેમ જ વિજ્ઞાન (ભૌતિકશાસ્ત્ર) અનુસાર સમગ્ર સૃષ્ટિની રચના અણુ અને પરમાણુથી થયેલ છે. જેમાં ઈલેક્ટ્રોન સતત પ્રોટોનની આજુબાજુ ચક્કર લગાવે છે. શાસ્ત્રોમાં ઈશ્વરની કલ્પના એક પ્રકાશપુંજ તરીકે કરવામાં આવી છે જે વિજ્ઞાનની ઈલેક્ટ્રોન અને પ્રોટોનની સંરચના સાથે સામ્યતા ધરાવે છે. આ વિષયને વધુ સૂક્ષ્મ રીતે વિચારતાં સમજાશે કે દરેક વિરાટ પાછળ વામન મૂળ રૂપ છે. આપણા શરીરમાં લગભગ દસ કરોડથી પણ વધારે ઓટોમેટીક સ્વયંસંચાલિત એકમો રહેલા છે. આપણું શરીર અબજો કોષોની બનેલી એક વિશિષ્ટ રચના છે. શરીરના દરેક કોષમાં ઘણી સંભાવના ભરી પડી છે. કરોડો-અબજો કોષોમાંથી શરીરનું એક-એક અંગ તૈયાર થાય છે. દરેક અંગ એક વિશાળ કારખાનાની માફક કાર્યરત છે.

સૂક્ષ્મદ્રષ્ટિએ જોઈએ તો સમજાય કે વામનકોષમાં વિરાટ સમાયેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે કોષ (વામન) એ જગતમાં પાંગરેલા જીવન (વિરાટ)નું બીજ છે. જગતમાં જીવન માત્ર બીજમાં સમાયેલું છે. વિશાળ વટવૃક્ષના મૂળમાં એક બહુ જ સૂક્ષ્મબીજનો ફાળો છે. બાજરાના કણ જેટલા બીજમાંથી વિશાળ વડવાઈઓ ધરાવતો વડલો વિકસે છે. વિચારો વામનમાં વિરાટ સમાયેલ છે કે નહીં? આપણું જીવન પણ એ જ રીતે પાંગરે છે, સૂક્ષ્માતિસૂક્ષ્મ રજ(સ્ત્રીબીજ કે ઓવમ) સાથે અતિસૂક્ષ્મ વીર્યના સંયોજનથી સંપૂર્ણ જીવનની રચના થાય છે. વાસ્તવમાં વિભાજન અને સંયોજનની સતત પ્રક્રિયા જ જીવન પાછળ જવાબદાર છે. આ જ રીતે એકકોષી જીવ અનેકકોષી જીવ બને છે. તેનો વિકાસ થતો જાય છે અને અબજો ક્ષણો જીવતો જીવતો તે વર્ષોના વર્ષો જીવે છે. આમ આખાએ જીવનની રચના સૂક્ષ્મ કોષમાં લખાયેલી છે. લાખો કોષોનું સંઘટન, નવસર્જન, વિસર્જન સતત થતું રહે છે અને સંપૂર્ણ ભાવિનો તે આવિષ્કાર કરે છે. આ રીતે સૂક્ષ્મકોષમાંથી માનવશરીર બન્યા પછી પણ વિભાજન અને સંયોજનની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. ટૂંકમાં વામન એટલે કે સૂક્ષ્મમાંથી વિરાટનું એટલે કે સમગ્ર અસ્તિત્વનું સર્જન થયું છે એનો જ્યારે અનુભવ આપણે કરીશું ત્યારે આપણને ભગવદ્ ગીતામાં અર્જુને કરેલા વિરાટસ્વરૂપના દર્શનનો અણસાર મળશે. જે આપણા એક કોષમાં બને છે તે જ સમગ્ર બ્રહ્માંડમાં બને છે. પશુ-પક્ષી, જીવજંતુ, વનસ્પતિ સર્વના કોષમાં આ જ પ્રમાણે વામનમાંથી વિરાટની યાત્રા સર્જાય છે અને સૂક્ષ્મકોષમાં વિરાટ જીવન સંભવે છે. શાસ્ત્રો જણાવે છે કે ઈશ્વરને એકમાંથી અનેક થવાની ઇચ્છા થઇ, તેઓ સર્વમાં વ્યાપી ગયા અને આ બ્રહ્માંડ કે સંસાર સર્જાયો. વિચારો શું ખોટું કહે છે? વાત તદ્દન સાચી છે પરંતુ આપણી ટૂંકી બુદ્ધિ અને અશ્રદ્ધા આપણને એ સ્વીકારવા દેતા નથી.

સમગ્ર સૃષ્ટિને જોતા સમજાશે કે એક કોષનો જીવ અનેક કોષવાળું શરીર બની લીલા કરતો જ જાય છે અને એ જ ઘટમાળમાં જીવ્યે જ જાય છે. આમ સર્વસ્વ વામનમાંથી જ વિરાટ બને છે, વામનમાં ગજબની તાકાત છે. જો અણુમાં તાકાત ન હોત તો અણુબોમ્બ સંભવત ખરો? પરંતુ અજ્ઞાનવશ આપણે તેને પામી શકતા નથી. કારણ કે તેને સમજવાની કે સ્વીકારવાની આપણી તૈયારી નથી. આપણા શરીરના એકે-એક કોષ કે અંગ જે રીતે અદભૂત કાર્ય કરે છે તે લીલાને જો સમજીએ તો કોષની સૂક્ષ્મતામાંથી વિરાટ બનેલા શરીરના અવતારકાર્યને સમજી શકાય. જેમ કે તમે ખૂબ ઠંડા પ્રદેશમાં રહો કે અતિશય ગરમ પ્રદેશમાં આપણા શરીરનું તાપમાન હંમેશા 37.5 સેન્ટિ ગ્રેડ કે 98 ફેરનહીટ જ રહે છે. શું આ શરીરની પોતાની વિરાટ ક્ષમતા ન કહેવાય? ગમે તેટલું ગળ્યું ખાવ કે ન ખાવ લોહીમાં શર્કરાનું પ્રમાણ એ જ જળવાઈ રહે છે. આ શરીરની સમતુલા જાળવે છે કોણ? વધુ પરિશ્રમ કરો કે સંપૂર્ણ આરામ લોહીનું દબાણ એટલે કે બ્લડપ્રેશર નોર્મલ જ રહે છે. શરીરમાં પ્રવાહીનું પ્રમાણ (વોટર લેવલ) અને નાડીની ગતિ (72 આસપાસની) આપોઆપ જળવાઈ રહે છે. આ બધી વામનની વિરાટ તાકાતનો પરચો છે. વિરાટની સંભાવનાવાળા સૂક્ષ્મકોષની રચના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ રસપ્રદ છે. વાસ્તવમાં દરેક કોષ એક કારખાનું છે, જેનું એક કેન્દ્ર છે. આ કેન્દ્ર જ સંચાલનનું મુખ્ય સ્થળ છે. તેની સૂચના પ્રમાણે વિભાજન, નવસર્જન ચાલ્યા જ કરે છે. આપણે જાણીએ છીએ જીવમાત્રમાં હજારો-લાખો કોષો નાશ પામે છે અને લાખો નવા સર્જાય છે અને આ જ રીતે જીવન આગળ વધે છે. કોષના આવા કેન્દ્રની આજુબાજુ પ્રવાહી રહે છે જેને વિજ્ઞાન સાયટોપ્લાઝમા કહે છે. જેમાં ગૂંચળા વળેલ સૂક્ષ્માતિસૂક્ષ્મ અણુઓ કેન્દ્રની સૂચના અનુસાર આયોજન કરે છે. કદાચ યોગીઓ અને સાધકો આ ગૂંચળા પડેલી શક્તિને જ કુંડલિની શક્તિ કહેતા હશે. કેન્દ્રની આસપાસ રહેલા અણુઓમાં વારસાગત, ધર્મગત, જાતિગત સંસ્કાર ભરેલા હોય છે. અણું ખૂબ સાદા હોય છે, જે ચાર પ્રકારના હોય છે જેમાં જુદા-જુદા સંયોજનોથી વીસ ઘટકો બને છે. જે આવશ્યક પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. આવા જ ઘટકોના અનેકો સંયોજનો બને છે. જેમ કે ફક્ત એક પ્રોટોનવાળા અણુને જ્વલનશીલ હાઇડ્રોજન કહેવામાં આવે છે. તેમાં આઠ પ્રોટોન અને આઠ ન્યુટ્રોન મળે ત્યારે ઓક્સિજન અને પ્રાણવાયુ બને. ચૌદ પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો તે અંગારક કાર્બન કોલસો બને. તેવી જ રીતે 63 પ્રોટોન અને ન્યુટ્રોનથી પારો બને અને ૬૪ પ્રોટોન-ન્યુટ્રોનના સંયોજનથી સોનુ કે સુવર્ણ બને છે. આવા સંયોજનોને કારણે જ આ જીવનની આટલી વિવિધતા છે. આ સંયોજનની વિવિધતા જ અલગ-અલગ પ્રકારના જીવોનું નિર્માણ કરે છે.

પશુ-પક્ષી, જીવજંતુ, વનસ્પતિ, મનુષ્ય વગેરે સમગ્ર જગતના જીવનનું મૂળભૂત બંધારણ એક જ છે. (પેલા ચાર સંયોજનો અને વીસ ઘટકો) અણુઓની જુદી-જુદી ગોઠવણી એટલે ગણિતનું પરમીટેશન અને કોમ્બિનેશન જ જીવનમાં વિવિધતા લાવે છે. એટલે કે અલગ અલગ અનેક જીવો સર્જે છે. હિંદુધર્મ અનુસાર બ્રહ્માંડના એકે-એક જીવ પાછળ જવાબદાર પરિબળ કે તત્વ એક જ છે એટલે કે સમગ્ર સર્જનના મૂળમાં પરમાત્મા રહેલા છે. ધર્મ કહે છે ઈશ્વરને એકમાંથી અનેક થવાની ઇચ્છા થઈ અને બ્રહ્માંડ કે સંસાર સર્જાયો. જે વાત વિજ્ઞાને જુદી રીતે જણાવી છે, વિજ્ઞાન અનુસાર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ તે પદાર્થના ગુણધર્મો બદલાય છે. પરંતુ મૂળભૂત સર્જનનું તત્વ પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોન જ છે. જેટલા પ્રોટોન-ન્યુટ્રોન હોય એટલી જ સંખ્યામાં આસપાસ જુદી-જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમીને તેની સમતુલા જાળવી રાખે છે. ટૂંકમાં ઉપર જણાવેલ જુદા જુદા સંયોજનોના ઉદાહરણમાં પદાર્થ સોના જેવો ઘન હોય, પારા જેવો પ્રવાહી હોય કે ઓક્સિજન જેવો વાયુ હોય તે સર્વ એક જ પ્રકારના દ્રવ્યોમાંથી બનેલા છે. આઇન્સ્ટાઇને સાબિત કર્યું છે કે પદાર્થમાંથી શક્તિ નીકળે છે અને શક્તિનું કેન્દ્રીયકરણ પદાર્થને બનાવે છે. શક્તિનો પ્રવાહ ઘનમાંથી ઋણ તરફ વહે છે અથવા કહી શકાય કે શક્તિમાંથી પદાર્થ થતાં તે શક્તિના કેન્દ્ર તરફના પ્રવાહને કારણે પદાર્થના ધન અને ઋણ એટલે કે પોઝિટિવ અને નેગેટિવ એવા ભાગ સર્જાય છે અને આવા ધન અને ઋણ ભાગ ગતિ સર્જે છે. આ ગતિ પદાર્થમાંથી શક્તિ અને શક્તિમાંથી પદાર્થ સર્જે છે. પદાર્થને રહેવા માટે અવકાશ જોઈએ જેથી પદાર્થ અવકાશ પણ સર્જે છે અને અવકાશ એ કાળનું સ્વરૂપ છે. આમ વિશ્વ એક જ તત્વ છે અને આ તત્વ તે જ અસ્તિત્વ. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે ૭૦૦ અબજ મંદાકિની વિશ્વ અવકાશમાં છે અને એકબીજાથી લાખો માઈલની ગતિએ દૂર ભાગી રહી છે. તમે પ્રકાશથી અનેકગણી પ્રચંડ ગતિએ આ વિરાટવિશ્વનો પ્રવાસ કરો તો જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાં જ પાછા ફરો. ધર્મો કહે છે જીવમાત્ર પર પ્રેમભાવ-દયાભાવ રાખો કેમ કે દરેક એક જ પિતાના સંતાનો છે.

તમને નથી લાગતું ખૂબ સાચી અને રહસ્યમય વાત જણાવે છે. ટૂંકમાં આપણે આવા વિરાટ જગતનું એક વિશિષ્ટ સર્જન છીએ જેથી આપણામાં પણ વિરાટ બનવાની ખુબ સંભાવનાઓ રહેલી છે. એટલે જ ધર્મો કહે છે આત્મા એ પરમાત્માનો અંશ છે જે ખૂબ શક્તિશાળી છે પરંતુ આપણે તેની શક્તિને ઓળખતા નથી એટલે ઉપયોગ પણ કરી શકતા નથી. વળી આ શરીર વિશ્વની જ પ્રતિકૃતિ છે જે આપણામાં છે તે જ સમગ્ર બ્રહ્માંડમાં છે એટલે કે પંચમહાભૂતોની રચના સર્વત્ર સરખી જ છે. એ દૃષ્ટિએ જોઈએ તો સ્વને ઓળખી લેવાથી, જાણી લેવાથી બ્રહ્માંડને પણ જાણી શકાય. માત્ર યાંત્રિકરૂપે (અજ્ઞાનપૂર્ણ) જીવાતા જીવનને બદલવાની જરૂર છે. આપણે વાસ્તવમાં સવારથી રાત સુધી યંત્રમય જીવન જીવીએ છીએ. આત્માને ઓળખવાનો કે શરીરની મર્યાદાને પાર કરવાનો ક્યારેય પ્રયત્ન કરતા જ નથી. આવું યંત્રવત્ત જીવન શ્રાપરૂપ છે. ખૂબ સાવધાન બની ચૈતન્યને ઓળખવો વામનમાંથી વિરાટ બનવા જરૂરી છે. જીવનની યાંત્રિકતા પાછળ મૂળભૂત જવાબદાર કારણ પ્રમાદ (આળસ) અને અનિયમિતતા (સંયમનો અભાવ) છે. વાસ્તવમાં આપણે મૂર્છામાં કે બેભાન અવસ્થામાં જ જીવીએ છીએ એને જ શાસ્ત્ર માયા કે અજ્ઞાન કહે છે. આપણા શરીરના અણુંએ અણુ ખૂબ જટિલ અને કાર્યરત તેમજ સક્રિય અને ચેતનમય છે. જે આપણી અતિ જોખમી જીવનશૈલીને સહન કરીને પણ પોતાનું કાર્ય યોગ્ય રીતે કર્યા જ કરે છે. એટલે જ આપણે થોડો ઘણો પણ આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ, બાકી આપણું શરીર (એટલે સર્વ કોષ કે અંગો) આપણી જેમ આળસ અને અનિયમિતતા સભર જીવન જીવે તો આપણું તો આવી જ બને. દરરોજ એક નવો રોગ, દુખાવો અને સમસ્યા ઉદભવે.

જે વિરાટસ્વરૂપની હિંદુધર્મમાં સમજૂતી છે તે વિરાટવિશ્વના સ્વરૂપમાં વિજ્ઞાને સ્વીકારી છે. જે વિરાટવિશ્વનો સમગ્ર આકાર વૈજ્ઞાનિકોએ કોમ્પ્યુટર દ્વારા અનુમાન કરી જોયો છે જાણે કે એક માણસ કમર પર હાથ મૂકીને ઉભો ન હોય તેવો આકાર આ વિશ્વસમૂહનો થાય છે. આપણને પુંડરિકે ઈંટ ઉપર ઊભા રાખેલા વિઠ્ઠલના એમાં દર્શન થઇ શકે. આ સમગ્ર વિશ્વમાં ક્યાંક અણુ વિભાજિત કે સંયોજિત થઈ શક્તિમાં રૂપાંતર પામે છે તો ક્યાંક શક્તિપ્રવાહ કેન્દ્રિત થઈ અણુ બને છે. આમ આ બધો શક્તિનો ખેલ છે. શક્તિમાંથી અણુઓ થયા, અણુમાથી વિશ્વ. વિશ્વમાં કેટલાક સંયોજનો એકઠા મળીને ખનીજ, બેક્ટેરિયા, વનસ્પતિ, વિષાણુ, કિટાણુ, જંતુ, પક્ષી, પશુ અને માનવ થયા. એ જ રીતે શક્તિમાંથી પદાર્થ થતા અવકાશનું સર્જન થયું અને અવકાશ સર્જાતા શક્તિનો ફલક વિસ્તાર પામ્યો જેમાંથી કાળનું સર્જન થયું. આ શક્તિ જ પદાર્થ છે, શક્તિ જ અવકાશ છે, શક્તિ જ સમય છે અને શક્તિ જ કાળ છે.

ધર્મની દ્રષ્ટિએ શક્તિ એટલે પરમાત્માની દિવ્યશક્તિ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ શક્તિ એટલે એનર્જી જેના દ્વારા વિશ્વ ગતિમાન નજરે પડે છે. એટલે જ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે મારા એક સૂક્ષ્મ અંશમાંથી જગત બન્યું છે અને સર્વ કઈ મારી શક્તિથી જ ચાલે છે. આપણા વિરાટવિશ્વનું મૂળ અતિસૂક્ષ્મ જ્ઞાનકોશમાં છુપાયેલું છે. તેવી જ રીતે આ સમગ્ર વિશ્વ એક વિરાટપુરુષનું અસ્તિત્વ છે. આ સમગ્ર અસ્તિત્વ સૂક્ષ્મ-અતિસુક્ષ્મ કોષની એકાદ ઉત્તેજનામાંથી વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય હોવાની સંભાવના આમ સ્પષ્ટ થાય છે. વિશ્વસમૂહની એક પુરુષ તરીકે કલ્પના “ગોમ્મટ સાર”ની ટીકામાં શ્રીમદ રાજચંદ્રે દર્શાવી છે. આધુનિક વૈજ્ઞાનિક ફ્રિટઝોક કાપ્રાએ જ્યાં ઘણું વિભાજન થાય છે તે યંત્ર અંદર પ્રક્રિયાના ફોટોગ્રાફ્સ લીધા છે. અણુ એટલો સૂક્ષ્મ છે કે તેનો ફોટો પાડનાર પ્રકાશ કિરણ તે અણુની તૂટવાની આખી પ્રક્રિયા પલટી નાખે. એટલે ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ દ્વારા પાડવામાં આવેલ છબીમાંથી જ્યારે ફોટો પાડનાર પ્રકાશકિરણોની અસર કોમ્પ્યુટર વડે દૂર કરવામાં આવી ત્યારે દરેક અણું વિભાજનની પ્રક્રિયાની છબીમાં તાંડવ કરતાં નટેશ્વર ઊભરી આવ્યા. આમ સમગ્ર વિશ્વની પ્રતિકૃતિ એક અણુમાં ઝડપી શકાય. એટલે જ ભગવાન બુદ્ધ કહે છે કે એક પ્રકાશના ઝબકારામાં (દીવાસળી સળગાવીને બુજાવીએ એટલા સમયમાં) લાખો વિશ્વ સર્જાય છે, તેમાં સૂર્યો-ગ્રહો-ઉપગ્રહો બને છે, પૃથ્વી બને છે, તેની ઉત્ક્રાંતિ થાય છે, અને માણસ પણ સર્જાય છે, તે પ્રગતિ કરતો કરતો વિનાશ પણ પામે છે. આમ ધર્મોએ અને વિજ્ઞાને સમગ્ર વિશ્વને વિરાટમાનવમાં જોયા અને સમાવ્યા છે. એક અણુની શક્તિનો અહેસાસ આપણે અણુબોમ્બ બનાવીને પણ મેળવી જ લીધો છે એ વાત સર્વવિદિત છે. આમ એકએક અણુમાં અદભૂત શક્તિ છે જે વિજ્ઞાને સાબિત કર્યું છે અને કણકણમાં ઈશ્વર છે તે વાત ધર્મશાસ્ત્રો યુગોથી કહે છે. વાત તો બંને સમાન જ છે પરંતુ આપણે અન્યના દ્રષ્ટિકોણને સ્વીકારવાની સમજવાની પુખ્તતા કે વિવેક ગુમાવી ચૂક્યા છીએ જેથી જીવનમાં ઘણું ચૂકી જઈએ છીએ. આટલું ઊંડું વિજ્ઞાન સમજ્યા પછી પણ જો વિરાટની વામન લીલા અને વામનની વિરાટ શક્તિ ન સમજાય તો આપણાથી વધુ કમનશીબ કોણ હોઈ શકે?

સમગ્ર પ્રકૃતિમાં ઈશ્વરને જોવાની સાધના એટલે જ ભગવદ્ ગીતાના વિરાટદર્શન. વિરાટ સ્વરૂપમાં જે છે તે જ નાનકડી મૂર્તિમાં છે એ દ્રષ્ટિએ મૂર્તિપૂજા એકાદી નાનકડી વસ્તુમાં આખાયે વિશ્વનો અનુભવ કરતા શીખવાડે છે. આવી દ્રષ્ટિ અને સમજણ જો કેળવાય તો જીવનનો સાચો આનંદ અનુભવાય. આનંદ માટે ક્યાય ભટકવાની જરૂર ન પડે. આનંદ માટે ઈશ્વર સાથે જોડાવાની જરૂર છે એટલે કે વાસ્તવિક સમજણ મેળવવાની જરૂર છે. ભોગની વાસના છૂટી જાય અને પ્રેમની પવિત્ર દ્રષ્ટિ આવી મળે ત્યારે દરેક ચીજમાં ઈશ્વર સિવાય કશું જ દેખાતું નથી અને એ જ સાચા વિરાટદર્શન છે. આપણે તો માત્ર ઈશ્વરના હાથનું હથિયાર(નિમિત્ત) જ બનવાનું છે. અને એમાય પ્રભુના હાથની મુરલી બનાય તો અતિ ઉત્તમ. સમગ્ર બ્રહ્માંડ એક યુનિટી છે એવું આજના વિજ્ઞાને સાબિત કર્યું છે. સમગ્ર બ્રહ્માંડ એટલે તમામ નાના-મોટા જીવો જે ઈશ્વરમાં સમાવિષ્ટ છે. વિજ્ઞાન કહે છે કે સમગ્ર બ્રહ્માંડ એકબીજા સાથે જોડાયેલું છે અને એકબીજાથી અસર પામે છે. એટલા માટે સર્વના કલ્યાણમાં જ આપણું કલ્યાણ સમાયેલું છે એ વાત સમજાવી અનિવાર્ય છે. આમ પ્રભુનું વિરાટસ્વરૂપ વાસ્તવિક વિજ્ઞાનનું દર્શન કરાવે છે. આપણે આપણી સંકુચિત ઇન્દ્રિયવૃત્તિને અને અજ્ઞાનને દૂર કરી શકીએ તો આપણને પણ પ્રભુના વિશ્વરૂપદર્શન થાય. દિવ્યચક્ષુ એ બીજું કાઈ નથી, એક એવી સ્થિતિ છે જેમાં જીવનમાં મુક્તતા અને વિજયની વૃત્તિ આવે, ભયમુકત અને દુઃખમુક્ત સ્થિતિ આવે તેમ જ ઈશ્વર-સાનિધ્યની ખાતરી થાય અને પ્રભુ પર નિતાંત પ્રેમ ઉદભવે. આવી દિવ્યદ્રષ્ટિ દ્વારા વિરાટદર્શન(વિશ્વરૂપદર્શન) થઇ શકે. જે માત્ર અર્જુન જ નહિ કોઈપણ વ્યક્તિ કરી શકે. આપણે પણ અતિ નમ્ર, અનાગ્રહી થઇ દિવ્યચક્ષુ મેળવી શકીએ અને અર્જુન જેવા ભાગ્યશાળી બની શકીએ. ટૂંકમાં વિરાટદર્શન દ્વારા ભગવાને દરેકને જીવનનું રહસ્ય સમજાવી દીધું છે.

Related

SendShare14Tweet9Scan
ADVERTISEMENT
Previous Post

વંદે મિત્રમ્…

Next Post

“આરામ “

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
“આરામ “

"આરામ "

યક્ષજી ના પ્રશ્રનો…પરણેલાના જવાબો.

યક્ષજી ના પ્રશ્રનો...પરણેલાના જવાબો.

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.