તમારામાં રહેલ મહાન શક્તિઓ અને શક્તિજાગૃતિના કેન્દ્ર વિષે શું તમે માહિતગાર છો?
દુનિયાની દરેક વ્યક્તિ પોતાનો વિકાસ ઈચ્છે છે, એક સારી વ્યક્તિ બનવા ઈચ્છે છે, પોતાના વ્યક્તિત્વને નિખારવા ઈચ્છે છે જેના માટે ...
દુનિયાની દરેક વ્યક્તિ પોતાનો વિકાસ ઈચ્છે છે, એક સારી વ્યક્તિ બનવા ઈચ્છે છે, પોતાના વ્યક્તિત્વને નિખારવા ઈચ્છે છે જેના માટે ...
આપણે બધા શરીરના કેન્સરથી તો બખૂબી પરિચિત છીએ પરંતુ મનના કેન્સરથી કદાચ સંપૂર્ણપણે અજાણ છીએ. વાસ્તવમાં મનનું કેન્સર શરીરના કેન્સર ...
સામાન્ય માન્યતા એવી છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. એનો અર્થ એ થયો કે મનુષ્યની પ્રકૃતિ અર્થાત પ્રવૃત્તિ, ...
પ્રતિક્ષણ કોઈ ને કોઈ નિર્ણય આપણે લેતા હોઈએ છીએ. નિર્ણય વગરની એક પણ ક્ષણ મનુષ્યજીવનમાં શક્ય નથી. શું કરું? શું ...
જગત કે સંસારની એક મોટી કમનસીબી કે કરુણતા એ છે કે એકનું સત્ય બીજાને અસત્ય લાગે છે. એટલે ખબર જ ...
આપણે સૌ જાણીએ છીએ જીવ માત્ર પોતાના દૈનિક તમામ વ્યવહારો એને પ્રાપ્ય ઇન્દ્રિયો દ્વારા કરે છે. દરેક જીવ પાસે તેની ...
સમગ્ર મનુષ્યસૃષ્ટિ સત્કર્મો, દયા-દાન અને મદદને ઉમદા કાર્ય તરીકે પસંદ કરે છે. દુનિયાના તમામ ધર્મો પણ વ્યક્તિને દયાવાન અને મદદગાર ...
સામાન્યમાં સામાન્ય માણસ એ જાણે છે કે શરીરને જરૂરી આહાર ન મળવાની પરિસ્થિતિમાં તેની કાર્યક્ષમતા અને અસ્તિત્વનું ટકવું અસંભવ છે. ...
દુનિયાની મોટામાં મોટી આફતો પૈકી એક એટલે લડાઈ કે યુદ્ધ. મોટેભાગે કોઈ પણ લડાઈ કે યુદ્ધ પાછળ એવી સરમુખત્યાર વ્યક્તિ, ...
પરમાત્માની એક અદભૂત પાઠશાળા છે જે દ્વારા પ્રત્યેક ક્ષણ પરમાત્મા આપણને જીવન જીવવાની કળા કે જીવનના યથાર્થ પદાર્થપાઠ શીખવે છે. ...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.