સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રીહરિ વિષ્ણુ અષાઢ સુદ એકાદશી એટલે કે 'દેવપોઢી' એકાદશી એ ચાર માસ માટે યોગ નિંદ્રા માં લીન થાય છે અને કારતક સુદ એકાદશી એટલે કે 'દેવઉઠી' કે...
Read moreવિશ્વના લગભગ બધા જ ધર્મમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દીપ જ્યોતિનું અગ્નિના સ્વરૂપ તરીકે મહત્વ છે. પરંતુ હિન્દુ સનાતન ધર્મસંસ્કૃતિમાં પરમેશ્વરનું નામ લેતા પહેલા દીવો કરવાનું વિશેષ મહત્વ છે. આમ...
Read moreહા યાદ છેઃ હું નાની નાની પગલી ભરી જીદ એવી તે કરતી જવુ મારે બાર આંગડી એ રસ્તો બતાડતી હા યાદ છેઃ પપ્પા અને મમ્મી મારાં બે ખભા આંખોમાં મોટા...
Read moreતહેવારોના આગમનથી જીવનમાં નાવિન્ય સર્જાય છે. રોજિંદી એકધારી જીવનશૈલીમાં થોડો બદલાવ આવવાથી સામાજિક વાતાવરણ પ્રફુલ્લિત બની જાય છે. શારદીય નવરાત્રિ પૂર્ણ થતાની સાથે જ ખુશીઓ નો તહેવાર, ધન-ઐશ્વર્ય નુ પર્વ...
Read moreચોપડા તથા સોનું ચાંદી ખરીદવા માટે : આસો વદ સાતમ - ગુરુવાર - તા. 28.10.2021 સવારે 10.56 થી 12.22 - ચલ બપોરે 12.22 થી 01.48 - લાભ બપોરે 1.48 થી...
Read moreઆજે સવારથી ફ્રેશ હતી તો ફ્રીજ સાફ કરવાનુ નક્કી કર્યુ... એ પુજાપાઠ કરી પેપર વાંચતા ડ્રોઈંગરુમમા બિરાજમાન હતા... એક એપલ ના ટુકડા કરી એને આપી આવી. લો વાંચતા વાંચતા મોઢુ...
Read moreઅયોધ્યામાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા વર્ષ 2017થી દીપોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2017થી શરૂ થયેલી આ ઉજવણી બાદ દર વર્ષે દિવડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એવું પણ...
Read more© 2022 MediaHives - All Right Reserved by iGujju.
© 2022 MediaHives - All Right Reserved by iGujju.