સાહિત્ય અને કલા સમાચાર

રંગમંચે આ સૌએ જીવી જવાનું

અજવાળું અંધારું ઝાંખપ તેજ લીસોટો... મોહરા ચહેરે યોગ્ય અયોગ્ય... સત્ય જૂઠ અવિરત દોડ ક્યારેક પોરો ... અમાપ સૃષ્ટિ ને છતાં સંકડાશ ને પછી સંવાદે બંધન-મૂક્તિ.... આંસુના દરિયામાં ઉજળાં એકજ સ્મિતે.......

Read more

ગુજરાતી નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા નો આજે જન્મદિવસ

ગુજરાતી નવલકથાકાર, ફિલ્મી પત્રકાર, વાર્તાકાર, દિગ્દર્શક અને અભિનેતા વિઠ્ઠલ કિરપારામ પંડ્યાનો જન્મ 21 જાન્યુઆરી 1923 નાં રોજ સાબરકાંઠાના કાબોદરા ગામે થયો હતો. 1942માં મૅટ્રિકની પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટર આર્ટ્સની પરીક્ષા...

Read more

ગુજરાતમાં સમાજસુધારાના આદ્ય પ્રવર્તક, સુધારકોમાં અગ્રેસર એવા દુર્ગારામ મહેતાજી નો આજે જન્મદિવસ છે.

ગુજરાતમાં સમાજસુધારાના આદ્ય પ્રવર્તક, સુધારકોમાં અગ્રેસર એવા દુર્ગારામ મહેતાજી (1809-1976) નો આજે જન્મદિવસ છે.   તેઓ વડનગરા નાગર જ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ સૂરતમાં લીધું અને તે પછી મુંબઈમાં...

Read more

ઇતિહાસકારો, પુરાતત્વવિદોમાં શીર્ષસ્થ એવા ડૉ. હસમુખ ધીરજલાલ સાંકળીયા

ગુજરાતમાં આંગળીએ ગણી શકાય તેવા ઇતિહાસકારો, પુરાતત્વવિદોમાં શીર્ષસ્થ એવા ડૉ. હસમુખ ધીરજલાલ સાંકળીયા (1908-1989)નો આજે જન્મદિવસ છે. સને 1936માં લંડનથી Ph. D. કર્યું. 12 થી વધુ પુસ્તકો અને 200 જેટલા...

Read more

શ્રી ઝવેરચંદ મેઘાણીની લોકપ્રિય 45 પુસ્તકો

1. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૧ 2. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૨ 3. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૩ 4. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૪ 5. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૫ 6. સોરઠી બહારવટિયા ભાગ_૧ 7. સોરઠી બહારવટિયા ભાગ_૨ 8. સોરઠી...

Read more

ગુજરાતી કવિ, સંપાદક, અધ્યાપક, નિબંધકાર, વિવેચક, શિક્ષણવિદ, વૃત્તપત્ર-કટાર-લેખક : સુરેશ પુરુષોત્તમદાસ દલાલ

સુરેશ પુરુષોત્તમદાસ દલાલ (જ. 11 ઑક્ટોબર 1932, થાણે, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 2012, મુંબઈ) : ગુજરાતી કવિ, સંપાદક, અધ્યાપક, નિબંધકાર, વિવેચક, શિક્ષણવિદ, વૃત્તપત્ર-કટાર-લેખક હતા. આજે તેમનો જન્મદિવસ છે.   ઉછેર...

Read more

ઋતુવર્ણનનાં કવિ અને ભજનીક પિંગળશી પાતાભાઇ નરેલા, તેમનો જન્મદિવસ છે.

ઋતુવર્ણનનાં કવિ અને ભજનીક પિંગળશી પાતાભાઇ નરેલા (1856-1939) એ ભાવનગર રજવાડા સમયના રાજકવિ હતા. આજે તેમનો જન્મદિવસ છે. એમનો જન્મ વિક્રમ સંવત ૧૯૧૨ની (ઇ.સ. ૧૮૫૬) આસો સુદ અગીયારસને દિવસે સિહોરમાં...

Read more

લેખક, ચિત્રકાર અને નર્મદા ભકત અમૃતલાલ વેગડનો આજે જન્મદિવસ છે.

લેખક, ચિત્રકાર અને નર્મદા ભકત અમૃતલાલ વેગડ (1928-2018) નો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ ગોવામલ જીવણ વેગડને ત્યાં થયો હતો. તેમના પિતા માધાપર, કચ્છના વતની હતા અને જબલપુરમાં આવીને વસ્યા...

Read more

તારા વિના શ્યામ – વિનોદ આયંગર

તારા વિના શ્યામ મને એકલડું લાગે આ ગરબાની લોકપ્રિયતા દેશદેશાવરમાં કેટલી બધી છે એ કહેવાની જરૂર નથી. પરંતુ આ સુંદર ગરબો જેમણે લખ્યો અને કમ્પોઝ કર્યો છે એનું નામ તો...

Read more

આજે ગુજરાતી સાહિત્યકાર પ્રેમશંકર હરીલાલ ભટ્ટ નો જન્મદિવસ

ગાંધીયુગના આ સાહિત્યીજીવી પ્રાધ્યાપક પ્રેમશંકર ભટ્ટનો  જન્મ ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે 30:ઓગસ્ટ, ૧૯૧૪ના વર્ષે થયો હતો. તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધાંગધ્રા અને હળવદમાં લીધું. શામળદાસ કોલેજમાં સ્નાતકમાં ગુજરાતી વિષયમાં...

Read more
Page 1 of 9 1 2 9

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!