ગુજરાતમાં આંગળીએ ગણી શકાય તેવા ઇતિહાસકારો, પુરાતત્વવિદોમાં શીર્ષસ્થ એવા ડૉ. હસમુખ ધીરજલાલ સાંકળીયા (1908-1989)નો આજે જન્મદિવસ છે. સને 1936માં લંડનથી Ph. D. કર્યું. 12 થી વધુ પુસ્તકો અને 200 જેટલા...
Read moreઆ રીતે મિશ્રણ કરવામાં આવે છે ચણાની દાળ મૂળ ચણાના લોટ માટે વપરાય છે. પરંતુ નકલી ચણાનો લોટ તૈયાર કરવા માટે નફાખોરો 25 ટકા ચણાના લોટમાં 75 ટકા સોજી, વટાણાની...
Read moreગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે તમને જણાવીશું કે, ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી કેવા મૂદ્દાઓ સાથે અને કઈ રીતે લડવામાં આવી હતી? જેમાંનો એક રસપ્રદ મુદ્દો...
Read moreવિઠ્ઠલભાઈ પટેલ (૨૭ સપ્ટેમ્બર ૧૮૭૩ - ૨૨ ઓક્ટોબર ૧૯૩૩) એ એક ભારતીય ધારાસભ્ય અને રાજકીય નેતા હતા, તેમણે સ્વરાજ પાર્ટી નામનો પક્ષ સ્થાપ્યો હતો. તેઓ સરદાર પટેલના મોટા ભાઈ હતા....
Read moreરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી (1896-1947) ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા. આજે તેમનો જન્મદિવસ છે. તેમનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૬માં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ...
Read moreગયા સપ્તાહે કોલેજમાં મે વ્યક્તિત્વ વિકાસ અંગેના એક સેમિનારનું આયોજન કરેલું જેમાં વ્યક્તિત્વ કોને કહેવાય, વ્યક્તિત્વ કેટલા પ્રકારના હોય, વ્યક્તિત્વ વિકાસ કરવાની જરૂરિયાત શું, એના માટે શું કરવું જોઈએ વગેરે...
Read moreNDAના દ્રૌપદી મુર્મુ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીમાં મુર્મુની જીત પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવી રહી હતી. તેમણે વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને 28 ટકાથી વધુ મતોના માર્જિનથી...
Read more- એક જૂની કહેવત પ્રમાણે ચિત્ર હાજર શબ્દોને એક દ્રષ્ટિમાં દર્શાવે છે, આ કહેવત ઈમોજી ઉપર ફિટ બેસે છે. આજે વિશ્વમાં 900 મિલિયન ઈમોજી એકલા ( કોઈ પણ ટેક્સ્ટ મેસેજ...
Read moreભારતનો કાયદો શું કહે છે જ્યારે તમે તમારી જાત સાથે લગ્ન કરો છો તો, શું તમને કાનૂની માન્યતા મળી શકે છે? સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક છોકરીએ સનસનાટી મચાવી...
Read more© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.