ગુજજુકેશન

પરિણામ

ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસી પણ હશે પરિણામ ની આજે ક્યાંક આવી અસર પણ હશે ક્યાંક સપનાઓ સાકાર તો ક્યાંક આજે નિરાશા પણ હશે કોઈક મહેનત કરવામાં માં સફળ થયું...

Read more

ઇતિહાસકારો, પુરાતત્વવિદોમાં શીર્ષસ્થ એવા ડૉ. હસમુખ ધીરજલાલ સાંકળીયા

ગુજરાતમાં આંગળીએ ગણી શકાય તેવા ઇતિહાસકારો, પુરાતત્વવિદોમાં શીર્ષસ્થ એવા ડૉ. હસમુખ ધીરજલાલ સાંકળીયા (1908-1989)નો આજે જન્મદિવસ છે. સને 1936માં લંડનથી Ph. D. કર્યું. 12 થી વધુ પુસ્તકો અને 200 જેટલા...

Read more

શું તમે પણ નકલી ચણાનો લોટ નથી ખાતા ને ? આ રીતે અસલી અને નકલી ઓળખો.

આ રીતે મિશ્રણ કરવામાં આવે છે ચણાની દાળ મૂળ ચણાના લોટ માટે વપરાય છે. પરંતુ નકલી ચણાનો લોટ તૈયાર કરવા માટે નફાખોરો 25 ટકા ચણાના લોટમાં 75 ટકા સોજી, વટાણાની...

Read more

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે તમને જણાવીશું કે, ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી કેવા મૂદ્દાઓ સાથે અને કઈ રીતે લડવામાં આવી હતી? જેમાંનો એક રસપ્રદ મુદ્દો...

Read more

શું તમે જાણો છો સરદાર પટેલના મોટા ભાઈ “વિઠ્ઠલભાઈ પટેલ” વિષે ?

વિઠ્ઠલભાઈ પટેલ (૨૭ સપ્ટેમ્બર ૧૮૭૩ - ૨૨ ઓક્ટોબર ૧૯૩૩) એ એક ભારતીય ધારાસભ્ય અને રાજકીય નેતા હતા, તેમણે સ્વરાજ પાર્ટી નામનો પક્ષ સ્થાપ્યો હતો. તેઓ સરદાર પટેલના મોટા ભાઈ હતા....

Read more

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી (1896-1947) ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા. આજે તેમનો જન્મદિવસ છે. તેમનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૬માં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ...

Read more

વ્યક્તિત્વ વિકાસ માટે બ્રહ્મચર્ય પાલનની અનિવાર્યતા કેટલી?

ગયા સપ્તાહે કોલેજમાં મે વ્યક્તિત્વ વિકાસ અંગેના એક સેમિનારનું આયોજન કરેલું જેમાં વ્યક્તિત્વ કોને કહેવાય, વ્યક્તિત્વ કેટલા પ્રકારના હોય, વ્યક્તિત્વ વિકાસ કરવાની જરૂરિયાત શું, એના માટે શું કરવું જોઈએ વગેરે...

Read more

સૌથી મોટી જીત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી નાની વયના વીવી ગિરી, જાણો 15 રાષ્ટ્રપતિ ચૂંટણીના રેકોર્ડ

NDAના દ્રૌપદી મુર્મુ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીમાં મુર્મુની જીત પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવી રહી હતી. તેમણે વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને 28 ટકાથી વધુ મતોના માર્જિનથી...

Read more

વર્લ્ડ ઈમોજી ડે સંદર્ભે ચાલો જાણીયે ઈમોજી વિશેની અમુક રસપ્રદ અને અદભુત વાતો

- એક જૂની કહેવત પ્રમાણે ચિત્ર હાજર શબ્દોને એક દ્રષ્ટિમાં દર્શાવે છે, આ કહેવત ઈમોજી ઉપર ફિટ બેસે છે. આજે વિશ્વમાં 900 મિલિયન ઈમોજી એકલા ( કોઈ પણ ટેક્સ્ટ મેસેજ...

Read more

ભારતનો કાયદો શું કહે છે જ્યારે તમે તમારી જાત સાથે લગ્ન કરો છો તો, શું તમને કાનૂની માન્યતા મળી શકે છે?

ભારતનો કાયદો શું કહે છે જ્યારે તમે તમારી જાત સાથે લગ્ન કરો છો તો, શું તમને કાનૂની માન્યતા મળી શકે છે? સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક છોકરીએ સનસનાટી મચાવી...

Read more
Page 1 of 9 1 2 9

Stay Connected

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!