• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Friday, September 29, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

    ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    એકવાર માણસ બની તો જો

    એકવાર માણસ બની તો જો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    હાસ્યમેવ જયતે !

    હાસ્યમેવ જયતે !

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    બિપરજોય (વાવાઝોડું)

    બિપરજોય (વાવાઝોડું)

    પ્રવેશોત્સવ

    પ્રવેશોત્સવ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

    ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    અનેક ગુણસભર અનાનસ

    અનેક ગુણસભર અનાનસ

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

    ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    એકવાર માણસ બની તો જો

    એકવાર માણસ બની તો જો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    હાસ્યમેવ જયતે !

    હાસ્યમેવ જયતે !

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    બિપરજોય (વાવાઝોડું)

    બિપરજોય (વાવાઝોડું)

    પ્રવેશોત્સવ

    પ્રવેશોત્સવ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

    ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    અનેક ગુણસભર અનાનસ

    અનેક ગુણસભર અનાનસ

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

15 ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો – શ્રાવણ માહ વિશેષ

શ્રાવણ

iGujju by iGujju
in શ્રાવણ, i - ગુજ્જુ, મહિલા વિશેષ, વાનગી વિશેષ
Reading Time: 1 min read
116 1
A A
0
131
SHARES
487
VIEWS
Share on WhatsappShare on Facebook

તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો,

શ્રાવણ માસ માં ઉપવાસ કરો અને આપણાં સૌના ઈષ્ટ દેવાધિદેવ ને પ્રસન્ન કરો,

(1) ફરાળી હાંડવો

સામગ્રી:
બટાકા ની છીણ એક કપ,
પલાળેલા સાબુદાણા,
રાજગરો અડધો કપ,
શિંગોડા નો લોટ અડધો કપ,
સિંગદાણા નો ભૂકો ૨ ચમચી,
૧ ચમચી દહીં,
ખાંડ,
આદુ-મરચા ની પેસ્ટ ૧ ચમચી,
લાલ મરચું,
અડધી ચમચી તજ-લવિંગ નો ભૂકો,
સ્વાદાનુસાર મીઠું.

રીત:
ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી પાણી થી જાડું ખીરું રાખવું,
હવે ગેસ પર કઢાઈ મૂકી ૨ ચમચી તેલ નાખી જીરું નાખવું,
૧ ચમચી તલ નાખવા,
લીમડો નાખવો,
પછી બનાવેલું ખીરું પુડલા જેટલું પાથરવું,
ધીમો ગેસ રાખવો.
ડીશ ઢાંકી દેવી.
પાંચ મિનીટ રાખવું.
પછી પલટાવી ને પાંચ મિનીટ રાખવું.
પૂડા જેવો હાંડવો થશે.
………………………………………………

(2) કેળા ના પકોડા

સામગ્રી:

૨ પાકા કેળા ,
અડધો કપ શિંગોડા નો લોટ,
મીઠું,
શેકેલું જીરા પાવડર અડધી ચમચી,
આદુ-મરચા ની પેસ્ટ એક ચમચી,
દહીં ૨ ચમચી,

રીત:
પાકા કેળા ના ટુકડા કરી,
બાકીની બધી સામગ્રી ઉમેરી મિક્ષ કરી કેળા ને દબાવી દેવા,
હવે તેલ મૂકી પકોડા ધીમા તાપે તળવા.
ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.
……………………………………………..

(3) મોરૈયા ના દહીંવડા,

સામગ્રી:
૧૦૦ ગ્રામ બાફેલો મોરૈયો,
૩ ચમચી શિંગોડા નો લોટ,
ગ્રીન ચટણી,
ખજુર-આંબલી ની ચટણી,
મસાલા વાળું દહીં,

રીત:
બાફેલો મોરૈયો લઇ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી મિક્ષ કરી તેના ગોળા વાળવા,
તેલમાં ચમચા થી લઇ તળી લેવા ,
પ્લેટ માં ઠંડા કરવા,
પછી સહેજ દબાવવા,
પછી તેમાં ગ્રીન ચટણી (સિંગ, કોથમીર, લીલા મરચા, લીંબુ અને ખાંડ) નાખવી,
તેના પર ખજુર-આંબલી ની ચટણી નાખવી,
પછી તેમાં મસાલા દહીં (મીઠું-મરચું -ખાંડ) નાખવું.
કોથમીર નાખી સર્વ કરવું .
……………………………….…………….

(4) રાજગરા ના વડા,

સામગ્રી:
રાજગરા નો લોટ ૧ બાઉલ,
મસળેલા કેળા ૪ નંગ,
આદુ-મરચા ની પેસ્ટ,
તલ-કોથમીર-લીંબુ નો રસ,
દળેલી ખાંડ,

રીત:
રાજગરા ના લોટ માં ઉપરની સામગ્રી મિક્ષ કરી કઠણ લોટ બાંધવો,
થેપી ને વડા કરવા.
કડાઈ માં તેલ મૂકી,
લાલાશ પડતા મીડીયમ તાપે તળવા.
ડીશ માં તળેલા મરચા , બટાટા ની વેફર કે કાતરી સાથે સર્વ કરવા.
……………………………….……………..

(5) સુરણ ની ખીચડી,

સામગ્રી:
૨૫૦ ગ્રામ સુરણ છોલીને છીણેલું,
(પાણી માં ૧ કલાક રાખવું )
લીલા મરચા,
લીમડા ના પાન,
સિંગ નો ભૂકો ૫૦ ગ્રામ,
ખાંડ,
મીઠું,

રીત:
કડાઈ માં ૪ ચમચી તેલ મૂકી ગરમ કરવું ,
જીરું નો વઘાર કરવો,
લીમડો નાખવો,
તેમાં ૨ લીલા મરચા,
તથા લવિંગ-તજ નો ભૂકો નાખવો.
પછી તેમાં છીણેલું સુરણ નાખવું,
સિંગ નો ભૂકો નાખવો.
મીઠું અને પાણી નાખી ધીમા તાપે ચડવા દેવું.
ચડવા આવે એટલે ખાંડ ૧ ચમચી નાખવી,
અને છેલ્લે લીંબુ નો રસ ૧ ચમચી નાખવો,
હડીશ માં કાઢી દહીં સાથે સર્વ કરવું .
………………………………………………

(6) ફરાળી પાતરા,

સામગ્રી:
રાજગરા નો લોટ ૧ બાઉલ,
મોરૈયા નો લોટ ૧ બાઉલ,
દોઢ ચમચી લીંબુ નો રસ,
લાલ મરચું ૨ ચમચી,
ખાંડ,
અળવી ના પણ ૩ નંગ,
મીઠું,

રીત:
૧ બાઉલ માં રાજગરા નો લોટ, મોરૈયા નો લોટ મિક્ષ કરી તેમાં લીંબુ નો રસ, મીઠું, લાલ મરચું, અને ખાંડ નાખી ખીરું તૈયાર કરવું .
અળવી ના પાન ઉપર તે ખીરું ચોપડવું પછી તેના રોલ વાળી બાફવા,
ઠંડા પડે પછી કાપવા.
કડાઈ માં તેલ મૂકી જીરું, તલ, લીલા મરચા નાખી પાતરાને વઘારવા.
નીચે ઉતાર્યા પછી તેના પર દાડમ ના દાણા, અને કોપરા ની છીણ નાખી સર્વ કરો,
……………………………………………….

(7) સાબુદાણા ના વડા,

સામગ્રી:
બાફેલા બટાકા નો માવો (૬ બટાટા),
શેકેલા સિંગ દાણા નો અધકચરો ભૂકો અડધો બાઉલ,
કોથમીર-મરચા ની પેસ્ટ ૨ ચમચી,
દોઢ ચમચી લીંબુ નો રસ, મીઠું,
આઠ થી દસ કલાક પલાળેલા સાબુદાણા ૧ બાઉલ,

રીત:
બટાટા ના માવા માં શેકેલા સિંગ દાણા નો અધકચરો ભૂકો, કોથમીર-મરચા ની પેસ્ટ, લીંબુ નો રસ, મીઠું, મિક્ષ કરી દેવું,
છેલ્લે પલાળેલા સાબુદાણા ૧ બાઉલ નાખવા,
હાથથી થેપી ને ગોળ વડા તૈયાર કરી તળવા.
……………………………………………….

(8)ફરાળી માલપુંવા,

સામગ્રી:
સાબુદાણા નો લોટ,
મોરૈયા નો લોટ,
શિંગોડા નો લોટ,
રાજગરા નો લોટ,
( હદરેક લોટ ૪ ચમચી)
શેકેલો દૂધ નો મોળો માવો ૩ ચમચી,
એલચી પાવડર ૨ ચમચી,
કાજુ પાવડર ૨ ચમચી,

રીત:
બઘા લોટ મિક્ષ કરી દૂધ ઉમેરી જાડું ખીરું તૈયાર કરવું.
પછી સ્ટફિંગ તૈયાર કરવા,
શેકેલો દૂધ નો મોળો માવો, એલચી પાવડર, કાજુ પાવડર મિક્ષ કરો,
કડાઈ માં ૨ ચમચી ઘી નાખી ગ્રીસ કરવું,
અને બનાવેલું તૈયાર ખીરું તેના પર પાથરવું,
થોડીવાર પછી ઉથલાવવું,
ઉથલાવ્યા પછી તેના પર બુરું ખાંડ નાખી વચ્ચે સ્ટફિંગ તૈયાર કરેલું નાખી તેના પર બીજો પેહલે થી જે તૈયાર કરેલો માલપુવો છે તે મૂકી દેવો.
હળવા હાથે સહેજ દબાવવું,
હવે તેને ઉતારી બદામ-પીસ્તા ની કતરણ નાખી સર્વ કરો .
………………………………………………

(9) ફરાળી સેવ-પૂરી,

સામગ્રી:
રાજગરા નો લોટ ૧ બાઉલ,
બાફેલા બટાકા ૧ નંગ,
૨ ચમચી મરચું,
તેલ,
મીઠું,
દાડમ ના દાણા,
બટાકા ની સેવ,
(બાફેલો બટાકો, મરચું, મીઠું, નાખી સેવ કરવી),
ગ્રીન ચટણી,
દહીં, ફુદીનાની ચટણી
(કોથમીર, ફુદીનો, લીંબુ, મીઠું, લાલ મરચા, સિંગ દાણા),
રાજગરા ની પૂરી,
(રાજગરા નો લોટ, ૧ બાફેલુ બટાકુ, તેલ, ગરમ પાણી થી લોટ કરવો)

રીત:
રાજગરા ની પૂરી પર બાફેલા બટાટા ના ટુકડા કરી મુકવા, જીરું – મીઠું નાખેલું મોળું દહીં પાથરવું,
તેના પર ફુદીના ની ચટણી, ગ્રીન ચટણી, નાખવી,
તેના પર બટાકા ની સેવ નાખવી,
દાડમ ના દાણા નાખી સર્વ કરવું.
………………………………………………

(10) પનીર ડ્રાય -ફ્રુટ રોલ,

સામગ્રી:
૫૦ ગ્રામ છીણેલું પનીર,
બુરું ખાંડ ૩ ચમચી,
એલચી પાવડર ૧ ચમચી,
૫૦ ગ્રામ સિંગ દાણા નો ભૂકો,

રીત:
ઉપર નું બધું મિક્ષ કરી લેવું,
થેપલી બનાવી તેમાં કાજુ-બદામ-દ્રાક્ષ ની કતરણ નાખવી.
નાના – નાના મુઠીયા જેવું વાળવું.
પછી ફ્રીજ માં સેટ કરવા ૪ કલાક મુકવું,
પછી બહાર કાઢી એ રોલ ને કટ કરવા,
ફ્રીજ માં દસ દિવસ રહે છે.
………………………………………………

(11) સાબુદાણા ની કટલેસ,

રીત:
૪ નંગ બાફેલા બટાકા નો માવો લઇ તેમાં ૧૫ થી ૨૦ મિનીટ પલાળેલા દોઢ ચમચી સાબુ દાણા ,
૩ ચમચી રાજગર નો લોટ,
૨ ચમચી અહઆદુ-મરચા ની પેસ્ટ,
૨ ચમચી ટોપરા નું ખમણ,
અડધી ચમચી શેકેલા જીરા નો પાવડર,
૪ ચમચી શેકેલા સિંગ દાણા નો પાવડર,
૨ ચમચી બુરું ખાંડ,
લીંબુ ના ફૂલ ટેસ્ટ પ્રમાણે,
તથા મીઠું નાખી મિક્ષ કરવું,
હવે કટલેસ ના બીબા માં મૂકી કટલેસ બનાવવી,
પછી કટલેસ ના રાજગરા ના લોટ માં રગદોળી ને શેલો ફ્રાય કરવી,
હવે સર્વ કરો ગ્રીન ચટણી સાથે,
………………………………………………

(12) ફરાળી પુરણપોળી,

રીત:
પુરણ ની રીત ( ૧ ચમચી ઘી કડાઈ માં લઇ ગરમ લેવું,
તેમાં ૪ થી ૫ નંગ બાફેલા બટાકા નો માવો નાખવો,
બુરું ખાંડ ૧૨૫ ગ્રામ નાખવી,
૨ ચમચી એલચી પાવડર,
અડધી ચમચી જાયફળ પાવડર,
૨ ચમચી ખસ ખસ નાખવી,
ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું,
પછી ઠંડુ પાડવું,
દોઢ કપ રાજગરા નો લોટ,
તેમાં ૨ ચમચી શિંગોડા નો લોટ નાખી પાણી થી બાંધવો,
નાના લુવા કરવા,
આરા હલોટ અથવા રાજગરા ના લોટ નું અટામણ લઇ એક લુવો વણવો,
અને તેના પર ઉપર નું પુરણ ૧ ચમચી મૂકી કચોરી જેવું બંધ કરી ફરીથી સહેજ વણવું અને નોન સ્ટીક પર ઘી થી શેકી લેવું,
હવે સર્વ કરો,
………………………………………….……

(13) ફરાળી અપ્પમ,

સામગ્રી:
શિંગોડા નો લોટ ૩ ચમચી,
૩ કલાક પલાળેલો ક્રશ કરેલો ૧૦૦ ગ્રામ મોરૈયો,
આદુ-મરચા ની પેસ્ટ,
છીણેલી દુધી,
ખાવા નો સોડા.

રીત:
મોરૈયો લો,
તેમાં શિંગોડા નો લોટ,
શેકેલા અધકચરા સિંગ દાણા,
જીરુ, તલ નાખવા,
કાજુ ના ટુકડા નાખવા, બાફેલા સૂરણ-બટાકા નાખવા,
ગાજર ની છીણ ૧ ચમચી,
કાકડી ની છીણ ૧ ચમચી નાખવી,
કોથમીર, આદુ-મરચા ની પેસ્ટ નાખવી,
મરચું પાવડર ૧ ચમચી, સિંધાલુણ ૧ ચમચી,
ખાવાનો સોડા ચપટી નાખી મિક્ષ કરો,
તેને ખાડા વાળી અપ્પમ ની કડાઈ માં ગ્રીસ કરી પાથરો.
૨ થી ૫ મિનીટમાં થઇ જશે.
અપ્પમ ને દહીં ( દહીં માં ખાંડ , મીઠું, જીરું નાખી વઘાર કરવો) સાથે પીરસવું
………………………………………………

(14) બટાકા કોપરાના કોફતા,

સામગ્રી :
બાફેલા બટાકા 4 થી 5 નંગ,
તાજું પનીર 100 ગ્રામ,
કોપરાનું છીણ 100 ગ્રામ,
દૂધ 100 ગ્રામ,
શિંગોડા નો લોટ 50 ગ્રામ,
કોથમીર લીલા મરચા જરૂર મુજબ,
રાજગરા નો લોટ 50 ગ્રામ,
જીરું 1 ચમચી,
ટામેટા 4-5 ,
ખાંડ 2-3 ચમચી ,
સિંધાલુણ સ્વાદ મુજબ , મરચું જરૂર પુરતું,

રીત :
કોફતા બનાવવા માટે બાફેલા બટાકા ને છોલી તેનો છૂંદો કરો.
તેમાં પનીર નું છીણ કરી ભેળવો ,
આમાં શિંગોડા નો લોટ , લીલા મરચા અને કોથમીર , મીઠું અને મરચું ભેળવીને તેના કોફતા વાળો.
આ કોફતા ને રાજગરા ના લોટ માં રગદોળી ને પછી તળી લો ,
બીજી કડાઈ માં 3 થી 4 ચમચા તેલ ગરમ કરી તેમાં સહેજ મીઠું નાખી ટામેટા ની પ્યુરી રેડી ગરમ કરો ,
તેમાં સિંધાલુણ અને ખાંડ ભેળવો ,
કોપરા નું છીણ અને દૂધ ઉમેરી ખદખદવા દો.
તે પછી કોફતા નાખી ગરમાગરમ ફરાળી કોફતા રાજગરા કે શિંગોડા ના લોટ ની પૂરી સાથે ખાવ.
……………………………………………….

(15) સાબુદાણા ની ખીર,

સામગ્રી :
દૂધ દોઢ લીટર ,
સાબુદાણા પા કપ ,
એલચી નો પાવડર-પા ચમચી ,
સમારેલો સુકોમેવો જરૂર પુરતો ,
કેસર થોડા તાંતણા,

રીત :
સાબુદાણા ને ખીર બનાવવાના અડધો કલાક પેહલા ધોઈ ,
પાણી નીતારી ને રાખી મુકો. જાડા તળિયાવાળી તપેલી માં દૂધ ગરમ કરો ,
દૂધ ઉકાળવા લાગે અને તેમાં ચાર પાંચ ઉભરા આવે એટલે સાબુદાણા નાખી દો .
આને સતત હલાવતા રહો , સાબુદાણા બરાબર ગળી જવા દો.
તે પછી તેમાં ખાંડ નાખો.
ખીર ઘટ્ટ થવા લાગે અને સાબુદાણા એકદમ પારદર્શક થઇ જાય એટલે આંચ પરથી નીચે ઉતારી લો.
કેસર ને થોડા પાણી માં ઘોળો .
હવે ખીર માં સમારેલો મેવો , એલચી નો પાવડર અને કેસર ભેળવો .
આના પર તમે ઈચ્છો તો કાજુ ના ટુકડા અને પીસ્તા ના ટુકડા ભભરાવી શકો.

 

iGujju.com

Related

Tags: farali food listsravan foodફરાળી વાનગીશ્રાવણ
SendShare52Tweet33Scan
ADVERTISEMENT
Previous Post

કારણ પરપોટા જેવી હું..

Next Post

શું તમારા સંબંધ શંકાને કારણે બગડી રહ્યા છે? આવી ગેરસમજ દૂર કરો.

Related Posts

ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

by iGujju
0
317
ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?
ધર્મ અને આધ્યાત્મિકતા

ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં શોભાયમાન થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે ગણેશજીને કૈલાશ પર્વત પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન મૂષક છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી? ગણેશપુરાણમાં આપેલી કથાનુસાર દ્વાપર યુગમાં એક બળવાન મૂષક પરાશરના આશ્રમમાં આવીને મહર્ષિ પરાશરને ખૂબ દુખી કરતો. ઉત્પાતિ મૂષકે મહર્ષિ આશ્રમની માટીનાં વાસણો તોડી નાંખ્યા હતા તેમજ આશ્રમમાં રાખેલું અનાજ નષ્ટ કરી દીધું. ઋષિઓનાં વસ્ત્રો અને ગ્રંથોને કતરી નાંખ્યા હતાં. મહર્ષિ પરાશર મૂષકના આ કૃત્યથી ખૂબ દુખી થઈને ગણપતિની શરણમાં ગયા. ગણેશજી મહર્ષિ પરાશરની વિનંતિથી પ્રસન્ન થઈને ઉત્પાત કરી...

Read more

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

by iGujju
0
196
ઝાંઝવાના જળ પીધાંની વાત છે
કલા-સાહિત્ય

ઝાંઝવાના જળ પીધાંની વાત છે, ને વચન ખોટા દીધાની વાત છે, લો બધા માની લઉં અપરાધ હું, આંગળીને ક્યાં ચિંધ્યાની વાત છે? પાંપણો પર ભાર પણ વર્તાય છે, દુખતું હો એ કિદ્યાની વાત છે, છે સતત ધારા અશ્રુની આંખમાં, હા હ્રદયને કંઈ વિંધ્યાની વાત છે, ના પહોચાયું કદી દિલમાં જરા, માર્ગ અવળો આ લીધાની વાત છે હિંમતસિંહ ઝાલા

Read more

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

by iGujju
0
398
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો
સમાચાર

આજરોજ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટરિયમ ખાતે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે અને એન્યુઅલ ડે ની ઉજવણી સીનિયર સાઇકોલોજીસ્ટ ડૉ. પ્રશાંતભાઈ ભિમાણી, ગવર્નમેન્ટ ફિઝ્યોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. યજ્ઞાબેન શુક્લા તથા જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર આરતીબેન વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા અનેક નૃત્ય, માઇમ અને સ્ટેન્ડ અપ જેવા કલચરલ પરફોર્મન્સ આપયા હતા જે ખુબજ રસપ્રદ હતા. 500 જેટલા વિદ્યાર્થીઓને પર્યાવરણ વિષે જાગૃત કરવા મૉબેક્સ કંપની દ્વારા એક સીડ પેપર દ્વારા બનેલી કુપન આપવામાં આવી હતી જે વાપર્યા પછી તેને કુંડા માં વાવવા થી એક છોડ...

Read more

ગણપતિ

by iGujju
0
334
ગણપતિ
જાણવા જેવું

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું મુખ હાથીનું છે. ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે. અવતાર ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે. ૧)...

Read more

પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

by iGujju
0
352
પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે
કવિતા

પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે એટલે તો અસ્તિત્વને ય હવે ફિકર થાય છે પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે દૂર છે ને એ તો દૂરથી જ કરી શકે છે ખતા દગાઓનું પગેરું તો સદાય નિકટ થાય છે ધર્મની ગેરસમજ પણ ચકચૂર કરતું હોય છે નશાનો સમાનાર્થી સદા ક્યાં લિકર થાય છે અસત્યનાં પરિધાન ને શણગાર છે નિત્યનવાં દિગંબર સત્ય તો રોજ ઠેરઠેર ઠોકર ખાય છે સગવડિયો રાજમાર્ગ કે અગવડની શુભ કેડી મન અને હૃદયની તો રોજેરોજ ટક્કર થાય છે -મિત્તલ ખેતાણી

Read more

ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

by iGujju
0
327
ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે
ધર્મ અને આધ્યાત્મિકતા

નજીકમાં આવેલાં ગણપતિના યાત્રાધામ ગણપતપુરાનો ઈતિહાસ અનેરો છે. ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. ધોળકાથી 20 કિ.મી જ્યારે અમદાવાદથી 75થી 80 કિ.મી અને બગોદરા નેશનલ હાઈવેથી 14 કિ.મી.ના અંતરે આ ગામ આવેલું છે. જેને લોકો ગણેશપુરા, ગણપતિપુરા,ગણપતપુરા જેવા નામથી ઓળખે છે. આ મંદિરની ખાસિયત એ છે કે સમગ્ર ભારતમાં ન જોવા મળતી મૂર્તિ અહીંયા જોવા મળે છે. સામાન્ય રીતે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ...

Read more

દુઃખોનો પહાડ

by iGujju
0
389
દુઃખોનો પહાડ
વાર્તા અને લેખ

"એવું લાગે છે કે જાણે મારા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય!" મારી મૃત દાદી આ શબ્દો ઘણી વાર કહેતા અને મને હંમેશા લાગતું કે તે અતિશયોક્તિ કરી રહ્યા છે. કોઈના પર દુઃખોનો પહાડ કેવી રીતે તૂટી પડે? શું માણસમાં આટલું દુઃખ સહન કરવાની ક્ષમતા હોય છે ખરી? પરંતુ આજે હું મારી વર્તમાન પરિસ્થિતિમાં તેમના શબ્દોની સચ્ચાઈ સમજી શકું છું. જો સમય મારા પર તેની ભયાનક રમતો ન રમ્યો હોત, તો આજે હું અહીં ન ઉભી હોત. જિંદગીએ મને વિપુલ પ્રમાણમાં આપ્યું છે, એક પછી એક: શું? આઘાત!! હવે, ૨૭ વર્ષની ઉંમરે, મારી સહનશીલતાનું સ્તર તેની સંતૃપ્તિ સીમાએ પહોંચી ગઈ...

Read more

પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

by iGujju
0
249
પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ
ધર્મ અને આધ્યાત્મિકતા

સૃષ્ટ‌િનો પહેલો ધ્વનિ ૐ એટલે કે ઓમકાર છે પણ આ ધ્વનિ આપવાનું કામ પણ મહાદેવ દ્વારા થયું છે. શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ છે કે શિવપૂજામાં સર્વ સામાન્ય માનવામાં આવેલો પંચાક્ષર મંત્ર મહાદેવે સૌપ્રથમ બ્રહ્માજીને આપ્યો હતો. ૐ નમઃ શિવાય આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે. નમ : શિવાયને પંચાક્ષરીમંત્ર તથા ૐ ની સાથે બોલવાથી ષડાક્ષરીમંત્ર પણ કહેવાય છે. વેદો, પુરાણો, ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલાં છે, તેમાં સૌથી મહાન મંત્ર ૐ નમઃશિવાય ગણાય છે. આથી આને 'મહામંત્ર' પણ કહેવામાં આવે છે. આ પ્રતિભાશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે. ઓમ નમઃ શિવાય મંત્રનો સરળ અર્થ એ છે કે હું શિવજીને નમસ્કાર...

Read more

સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

by iGujju
0
64
સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન
સાહિત્ય અને કલા સમાચાર

છેલ્લાં 14 વર્ષથી પબ્લિક રિલેશન્સ સેવા પૂરી પાડતી સંસ્થા 'સેતુ મીડિયા' દ્વારા તેની 14મી વર્ષગાંઠ નિમિતે મીડિયાના મિત્રો અને તેમના પરિવાર માટે ખાસ "કવિસંમેલન – સંબોધન: અભિવ્યક્તિનો અવસર"નું આયોજન કર્યું છે. આ કાર્યક્રમનું આયોજન 16મી સપ્ટેમ્બર, 2023- શનિવારના રોજ અમદાવાદમાં ઈન્ક્મટેક્ષ પાસે આવેલ દિનેશ હોલ ખાતે સાંજે 8-00 કલાકેથી રાખવામાં આવ્યું છે. "સંબોધન- અભિવ્યક્તિ નો અવસર" કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિઓ તુષાર શુક્લ, રક્ષા શુક્લ, રમેશ ઠક્કર, રમેશ ચૌહાણ, જીતેન્દ્ર જોશી, પારસ પટેલ, નીરવ વ્યાસ, અશોક ચાવડા, જીગર ઠક્કર, સુપ્રસિદ્ધ સાહિત્યકાર- વિખ્યાત વક્તા ભાગ્યેશ જહા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ તથા હરદ્વાર ગોસ્વામી પોતાની ઉત્તમ રચનાઓ પ્રસ્તુત કરશે....

Read more

સમુદ્રમંથન કથા

by iGujju
0
234
સમુદ્રમંથન કથા
શ્રાવણ

શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના સાતમા અધ્યાયમાં સમુદ્રમંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન મળી આવ્યાં હતાં. આ બધા રત્નોમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રને અપનાવવાથી આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. જાણો આ કથા અને રત્નો સાથે જોડાયેલાં સૂત્ર. પ્રચલિત કથા પ્રમાણે મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગથી એશ્વર્ય, ધન, વૈભવ વગેરે જતું રહ્યું હતું. ત્યારે દેવરાજ ઈન્દ્ર સહિત દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને તે પણ જણાવ્યું કે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવશે જેને ગ્રહણ કરીને બધા અમર થઇ જશે. આ...

Read more
Load More
Next Post
શું તમારા સંબંધ શંકાને કારણે બગડી રહ્યા છે? આવી ગેરસમજ દૂર કરો.

શું તમારા સંબંધ શંકાને કારણે બગડી રહ્યા છે? આવી ગેરસમજ દૂર કરો.

દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને 'ગુડબાય' કહો.

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

મનુષ્યજીવનના ચાર મુખ્ય પુરુષાર્થની પ્રાપ્તિ કેવી રીતે કરશો?

મનુષ્યજીવનના ચાર મુખ્ય પુરુષાર્થની પ્રાપ્તિ કેવી રીતે કરશો?

ગણેશ વિસર્જનની પૌરાણિક કથા

ગણેશ વિસર્જનની પૌરાણિક કથા

એક પથ્થરની – સિદ્દીકભરૂચી.

ઘૂઘવતાં પૂર

ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

ગણપતિ

ગણપતિ

પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    Follow Us :

    Follow Us :
    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!