• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Friday, May 20, 2022
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    આ રીતે ઘરે બનાવો ‘રશિયન સલાડ’, ઘરના લોકો ખાતા રહી જશે

    આ રીતે ઘરે બનાવો ‘રશિયન સલાડ’, ઘરના લોકો ખાતા રહી જશે

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ &  સારવાર

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ & સારવાર

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?

    મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?

    બા,તમે આજ બહુ જ યાદ આવ્યા…

    બા,તમે આજ બહુ જ યાદ આવ્યા…

    વયની સાથે વધવું એટલું નથી પૂરતું , સાધો

    વયની સાથે વધવું એટલું નથી પૂરતું , સાધો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    ઓછા બજેટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ

    ઓછા બજેટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ

    જાપાની લોકોના લાંબા આયુષ્યનું રહસ્ય

    જાપાની લોકોના લાંબા આયુષ્યનું રહસ્ય

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ &  સારવાર

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ & સારવાર

    પુરુષોએ ખાવા જોઈએ આ 3 ડ્રાયફ્રૂટ્સ

    પુરુષોએ ખાવા જોઈએ આ 3 ડ્રાયફ્રૂટ્સ

    કોઇ પણ ફંક્શનમાં સ્માર્ટ દેખાવા માટે ‘પર્લ જ્વેલરી’ કરો ટ્રાય, અહિંથી લો આઇડિયા

    કોઇ પણ ફંક્શનમાં સ્માર્ટ દેખાવા માટે ‘પર્લ જ્વેલરી’ કરો ટ્રાય, અહિંથી લો આઇડિયા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    આ રીતે ઘરે બનાવો ‘રશિયન સલાડ’, ઘરના લોકો ખાતા રહી જશે

    આ રીતે ઘરે બનાવો ‘રશિયન સલાડ’, ઘરના લોકો ખાતા રહી જશે

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ &  સારવાર

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ & સારવાર

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?

    મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?

    બા,તમે આજ બહુ જ યાદ આવ્યા…

    બા,તમે આજ બહુ જ યાદ આવ્યા…

    વયની સાથે વધવું એટલું નથી પૂરતું , સાધો

    વયની સાથે વધવું એટલું નથી પૂરતું , સાધો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    ઓછા બજેટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ

    ઓછા બજેટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ

    જાપાની લોકોના લાંબા આયુષ્યનું રહસ્ય

    જાપાની લોકોના લાંબા આયુષ્યનું રહસ્ય

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ &  સારવાર

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ & સારવાર

    પુરુષોએ ખાવા જોઈએ આ 3 ડ્રાયફ્રૂટ્સ

    પુરુષોએ ખાવા જોઈએ આ 3 ડ્રાયફ્રૂટ્સ

    કોઇ પણ ફંક્શનમાં સ્માર્ટ દેખાવા માટે ‘પર્લ જ્વેલરી’ કરો ટ્રાય, અહિંથી લો આઇડિયા

    કોઇ પણ ફંક્શનમાં સ્માર્ટ દેખાવા માટે ‘પર્લ જ્વેલરી’ કરો ટ્રાય, અહિંથી લો આઇડિયા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

સાધના એ કંઈ સંન્યાસીઓ માટેની વ્યવસ્થા નથી એ તો મનુષ્યજીવનની અનિવાર્યતા છે

શિલ્પા શાહ, પ્રોફેસર HKBBA કોલેજ

in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, યુવા વિશેષ
Reading Time: 1 min read
105 2
A A
0
120
SHARES
444
VIEWS
Share on WhatsappShare on Facebook

સાધના એ કંઈ સંન્યાસીઓ માટેની વ્યવસ્થા નથી એ તો મનુષ્યજીવનની અનિવાર્યતા છે

સાધના શબ્દ સંભાળતા જ સામાન્ય જનસમુદાયને લાગે કે કોઈ સંન્યાસી સંત કે મહાત્માની વાત થઇ રહી છે પરંતુ એવું નથી દરેક મનુષ્યને પોતાના દૈનિક જીવનમાં સાધનાની આવશ્યકતા છે. સાધના એટલે નિરંતર અભ્યાસ અને અદમ્ય ઉત્સાહપૂર્વક નિશ્ચિત ધ્યેય માટે પ્રવૃત્ત થવું જેની જરૂરિયાત મનુષ્યજીવનમાં પળે-પળે રહેતી હોય છે. આમ સાધના એટલે સતત પુરુષાર્થ કે જે સમજણપૂર્વકનો અને ક્રમિક હોવો જોઈએ તો જ દરેક પ્રકારની સફળતા મેળવી શકાય. સાધના શબ્દની ઉત્પત્તિ “સાધ” ધાતુ પરથી થઇ છે જેનો અર્થ થાય છે પ્રયત્ન કરવો, પ્રયાસ કરવો॰ કોઈ વિશેષ સિદ્ધિ માટે સમજણપૂર્વકના ક્રમિક નિયમિત પ્રયાસ કે અભ્યાસને સાધના કહે છે. આપણે સૌ જાણીએ છીએ છીએ કે જીવનના દરેક તબક્કે સમજણપૂર્વકના ધીરજ્યુક્ત પ્રયાસની અનિવાર્યતા તો રહેતી જ હોય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ સાધના એટલે વિશેષ પ્રકારનો આધ્યાત્મિક અભ્યાસ જેના વડે ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય. એ તો સર્વવિદિત છે કે નિર્ભયતા અને સ્વતંત્રતાનું અસ્તિત્વ દિવ્યતામાં સમાયેલું છે, જે મૃત્યુથી પર છે. આવી નિર્ભય અને સ્વતંત્ર સ્થિતિએ પહોંચવા માટેના પદ્ધતિસરના વ્યવહારુ અને વૈજ્ઞાનિક અભ્યાસને સાધના કહેવામાં આવે છે. જે સમગ્ર મનુષ્યસૃષ્ટિ માટે જરૂરી છે જે માટેનું વિજ્ઞાન એટલે યોગ. સાધના વાસ્તવમાં યોગનો સાચો અભ્યાસ કરવાનું સૂચવે છે.

Readers Also View these Posts

જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

પ્રભુને પામવાનો એટલે કે જીવનની સાચી શક્તિને પામવાનો આત્માનો પથ એટલે સાધના. સાપેક્ષ તરફથી નિરપેક્ષ તરફ જવાની આધ્યાત્મિક વિકાસની ક્રિયા એટલે સાધના. ઈશ્વર અનુગ્રહ માટેનો માર્ગ એટલે સાધના. સાચું પુછો તો મનુષ્ય જીવનનું એક માત્ર લક્ષ્ય ઈશ્વરપ્રાપ્તિ છે. મનુષ્ય ભલે ભૂલી ગયો હોય પરંતુ તેનું જીવન આત્મિક છે, તેનું ઇહલૌકિક જીવન આત્મિક જીવનની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જ છે. એ અર્થમાં મનુષ્યજીવન ક્ષણિક અને ક્ષણભંગુર હોવા છતાં આશીર્વાદરુપ છે કેમ કે આ જીવન દરમિયાન સદાચારથી અનંત શાશ્વત દિવ્ય સાતત્ય તરફ તે પ્રગતિ કરાવે છે. એ દ્રષ્ટિએ આ દુનિયા (સંસાર) અપૂર્ણ અને ખામીઓથી ભરેલો હોવા છતાં આશિર્વાદરૂપ છે. જે માનવી પ્રબળ આધ્યાત્મિક પુરુષાર્થ (સાધના) કરે છે તેના પર ઈશ્વરકૃપા અવશ્ય અવતરે છે. આધ્યાત્મિક જીવન નિર્માણના ત્રણ આધારસ્થંભ છે ૧) નિશ્ચિત આદર્શ એટલે કે ચોક્કસ ધ્યેય ૨) ચોક્કસ કાર્યક્રમ એટલે નિયમિતતા અને આયોજનબધ્ધનો સાધનાપથ અને ૩) સુવિચારોની પૃષ્ઠભૂમિ એટલે કે હકારાત્મકતા અને સત્સંગનું અસ્તિત્વ. સાધના દરમિયાન સુવિચાર એટલે કે ઉત્તમ અને હકારાત્મક વિચાર કે ઈશ્વરના વિચાર (નામ-જપ) અનિવાર્ય છે. આ ઉપરાંત સાધકે પાંચ સત્યો હંમેશા યાદ રાખવા જોઈએ ૧) આધ્યાત્મિક ઉન્નતિ હંમેશા ક્રમિક અને ધીમી હોય છે તેથી ટૂંકાગાળામાં ધીરજ ન ગુમાવવી ૨) સાધના માટે આંતરિક સંગ્રામ આવશ્યક છે કેમ કે આંતરિક વૃત્તિ બદલવી પડે વળી ખોટાને ખોટું કહેવા સંબંધોની બલી પણ ચડાવવી પડે ૩) પ્રબળ મુમુક્ષત્વ વગર પ્રગતિ અશક્ય છે ૪) સર્વ પ્રકારના પ્રલોભનોથી પોતાની જાતનું રક્ષણ અનિવાર્ય છે ૫) વિવેક, વૈરાગ્ય અને સત્સંગ આધ્યાત્મિક ઉન્નતિની સુરક્ષાના સાધનો છે જેના દ્વારા ઉન્નતિ રક્ષાયેલી રહે છે. પતનનો ડર ખતમ થાય છે.

વાસ્તવમાં આપણે સૌ નાહકનું બંધન દીર્ધકાળપર્યંત જાળવી રાખીએ છીએ. અજ્ઞાનવશ આપણે એ સમજી શકતા નથી કે જેને આપણૅ સુખનાં સાધનો સમજી બેઠા છીએ તે જ વાસ્તવમાં બંધનના કારણો છે. વળી બંધનમાંથી મુક્ત થવાના પ્રયત્નોમાં વિલંબ એટલે કષ્ટોની વૃદ્ધિ. કોઈ પણ ક્ષણે આપણે બંધનની સાંકળને તોડી શકીએ છીએ એ આપણી heaven made શક્તિ છે, જેનાથી આપણે અજાણ છીએ, માત્ર તે અંગે કટિબદ્ધ થવાની જરૂર છે. બંધનમુક્તિ દ્વારા નિત્ય સુખનો અનુભવ શક્ય છે. અનુશાસન, તપ, આત્મસંયમ તથા ધ્યાન દ્વારા નિમ્ન પ્રકૃતિને (તમસ અને રજસમયી પ્રકૃતિને) ઉચ્ચ પ્રકૃતિની (સત્વની) દાસી બનાવી શકીએ. એ જ સાચી મુક્તિનો ઉત્સવ છે, આપણી અંદરનું ઈશ્વરત્વ બહારના તમામ પદાર્થો કરતા વધુ શક્તિશાળી છે એ કદી ન ભૂલવું જોઈએ. ત્યાગ વિના (એટલે કે કહેવાતા સુખનાં સાધનો અને ઈચ્છાના ત્યાગ સિવાય) કદાપિ સુખી થઈ શકાતું નથી. જીવનમાં સાચા વિશ્રામ માટે ત્યાગ અનિવાર્ય છે. બધુ ત્યજી સાચા સુખ પર અધિકાર મેળવી શકાય છે, એટલે જ ત્યાગને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

પૂર્ણ સ્વતંત્રતા અને નિર્વાણની પ્રાપ્તિના પાંચ સાધનો છે સત્સંગ, વિવેક, વૈરાગ્ય, “હું કોણ છું” એ અંગેનો વિચાર અને ધ્યાન. સ્વામી શિવાનંદજી કહે છે કે સૌપ્રથમ ભલા બનો, પછી ઈન્દ્રિયોનું દમન કરો અને નિમ્ન મનને ઉચ્ચ મન દ્વારા પરાજિત કરો એટલે કે દુર્ગુણોને સતગુણોથી જીતો તો ઈશ્વરીય જ્યોતિનું અવતરણ અવશ્ય થશે. પરંતુ આ બધું જરાય ઉતાવળ કર્યા વિના શાંતિપૂર્વક કરવાની સલાહ છે. સાચું પૂછો તો આધ્યાત્મિક જીવન કઠિન અને શ્રમપૂર્ણ છે વળી તેના માટે સતત સાવધાની તથા ઉત્સાહની જરૂર છે, તો જ નક્કર ઉન્નતિ સંભવ છે. કષ્ટ દુખ પીડા પ્રતિકૂળતા વગેરે મનુષ્યને શુદ્ધ કરે છે, પાપ અને મલિનતાને બાળી નાખે છે, જેના કારણે ઈશ્વરત્વ વધુ ને વધુ પ્રગટ થવા લાગે છે, એ દૃષ્ટિએ કષ્ટ દુખ પીડા પ્રતિકૂળતા વગરેને અપ્રગટ વરદાન કહી શકાય. વાસ્તવમાં આત્માની સુષુપ્ત શક્તિઓનું જાગરણ એ જ સાચું જીવન છે. દિવ્ય જીવન જીવવું દરેકની નૈતિક ફરજ છે. ધ્યાન, જપ, કીર્તન, સ્વાધ્યાય દ્વારા વિચારો ઉન્નત બને છે અને દિવ્ય જીવન સંભવ બને છે. આત્મારૂપી પુષ્પની કળીનું ઉઘડવું એ જ સાચી પૂજા છે અને પૂજા એ જ જીવન છે. પૂજાથી જ નિત્ય જીવન પ્રાપ્ત થાય છે. મન પર વિજય મેળવવાથી સાચા અર્થમાં વિજેતા બની શકાય છે. જેના માટે ઈશ્વર તથા તેના સનાતન નિયમને શરણે જવું અનિવાર્ય છે એટલે કે શું યોગ્ય અને શું અયોગ્ય એ સમજવું પડે.

દરેક માણસે પોતાને અનુકૂળ સાધના કરી લેવી જોઇએ જેમ કે ભક્તિમાર્ગને અનુસરનારે નવધા ભક્તિ જેવા સાધનો ઉપરાંત ભાગવત, રામાયણ વગેરેનું અધ્યયન કરવું જોઈએ. કર્મયોગને અનુસરનારે પીડિત માનવતાની તેમજ સમાજની વિવિધ રૂપે નિષ્કામ સેવા કરવી જોઈએ. રાજયોગીએ અષ્ટાંગ યોગનાં આઠ તબક્કામાંથી પસાર થવું પડે, જેની શરૂઆત યમ-નિયમથી થઈ શકે. જ્ઞાનમાર્ગ પર ચાલનારે વેદાંતનું અવલંબન લેવું પડે, શ્રવણ-મનન-નિદિધ્યાસનનો અભ્યાસ કરવો પડે. હઠયોગના સાધકે કુંડલિની શક્તિને જાગૃત કરવા પ્રયત્નશીલ બનવું પડે. આમ મનુષ્યનું જીવન આત્મિક છે, તેનું ઇહલૌકિક જીવન આત્મિક યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જ છે. આધ્યાત્મિક જીવનની પ્રાપ્તિ જ તેના જીવનના સંઘર્ષની પૂર્ણતા અને સફળતાની પૂર્ણતા છે. વળી માત્ર સંકલ્પ અને ઇચ્છાથી પરમ લક્ષ્યની પ્રાપ્તિ સંભવ નથી, તેના માટે કઠિન પુરુષાર્થ સંઘર્ષ બલિદાન અને કસોટીઓ કઠોર પરીક્ષાઓમાંથી પસાર થવું પડતું હોય છે. આધ્યાત્મિક પિપાસા, ઉત્સાહ, ગંભીરતા અને મનની એકાગ્રતા તેમજ કોઈપણ ભોગે લક્ષ્ય સુધી પહોંચવાનો નિશ્ચય અનિવાર્ય છે. આત્મસંયમ અને પવિત્રતા સાધનાના મૂળ છે. સાધના એ બીજું કઇં નહીં પરંતું નૈતિક પરિપૂર્ણતા અને પવિત્ર આચાર છે. સાધનાની પ્રગતિ માટે નિયમિતતા, શુદ્ધ ભાવ અને ખંત આવશ્યક છે. ગુરુની સેવા માનવજાતની સેવા અને ઈશ્વરની પ્રાર્થના વગેરે સાધનામાં મદદકર્તા છે. સાધનાની પરાકાષ્ઠા એટલે ઈશ્વરનો સાક્ષાત્કાર.

કોઈપણ વ્યક્તિએ સાધનામાં કરવી પડતી પૂર્વ તૈયારીઓ સાધનાના આચરણ કરતાં વધુ અગત્યની છે કારણ કે અવ્યવસ્થિત મનને વર્ષોની જહેમત પછી પણ કાબુમાં લેવામાં સફળતા મળતી નથી. સાધના વાસ્તવમાં સમજણ અને જ્ઞાનની દ્વિમુખી પ્રક્રિયા છે, જે સાચી દિશામાં કાર્ય કરવાની સમજણ પ્રદાન કરે છે. સાચી દિશાની પ્રાપ્તિ સાથે જ ધ્યેય પ્રાપ્તિ સહજ બને છે કેમ કે એકવાર સાચો રસ્તો મળી જાય પછી તો તેના પર ચાલી મંઝીલ સુધી પહોચવું સરળ છે. આવશ્યકતા માત્ર યથાર્થ સમયે આરંભ કરવાની છે. સાદગીથી જીવાતું જીવન આશા-આકાંક્ષા ઇચ્છાઓથી મુક્ત બને છે એ દ્રષ્ટિએ સાદગીપૂર્ણ જીવન જીવવાની આદત પાડવી જોઈએ કેમ કે એ જ સાચી સાધના છે. એ જ રીતે ઉપવાસથી પણ મનોવિકાર નિવૃત્તિ થાય છે. આવશ્યકતા છે પ્રમાણિકતાથી દંભ છોડી સાચું જીવન જીવવાની અને ઈર્ષા, અસૂયા, નિંદા, ટીકામાં આપણી શક્તિ અને સામર્થ્યને વેડફી ન નાંખવાની. તો આવો આજથી જ સાચી સાધના શરુ કરી લઈએ.

~ શિલ્પા શાહ, પ્રોફેસર HKBBA કોલેજ

Related

Tags: shilpa shahશિલ્પા શાહ
SendShare48Tweet30Scan
ADVERTISEMENT
Previous Post

ટ્વિટરના માલિક બન્યા એલન મસ્ક, ટેસ્લાના ફાઉન્ડરે 44 અરબ ડૉલરમાં ખરીદ્યુ

Next Post

Leafથી ડેકોરેશન કરીને તમારા ઘરને આપો નવો લુક, જોતા રહી જશે મહેમાન

Related Posts

જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

625
આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

441
જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

411
આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

331
ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

286
જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

398
Next Post
Leafથી ડેકોરેશન કરીને તમારા ઘરને આપો નવો લુક, જોતા રહી જશે મહેમાન

Leafથી ડેકોરેશન કરીને તમારા ઘરને આપો નવો લુક, જોતા રહી જશે મહેમાન

વધારે વિચારો કરવાથી મન પર પડે છે ખરાબ અસર અને બગડે છે શરીર, જાણો આ માટે શું કરશો

વધારે વિચારો કરવાથી મન પર પડે છે ખરાબ અસર અને બગડે છે શરીર, જાણો આ માટે શું કરશો

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

સહકાર થી સફળતા સુધી

સહકાર થી સફળતા સુધી

આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

પુરુષોએ ખાવા જોઈએ આ 3 ડ્રાયફ્રૂટ્સ

પુરુષોએ ખાવા જોઈએ આ 3 ડ્રાયફ્રૂટ્સ

જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2022 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2022 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!