• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Thursday, May 26, 2022
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    પશ્ચિમોત્તાસન – ફાયદા રીત અને યોગ્ય સમય

    આ 4 યોગાસનોથી વધે છે શરીરની ઉર્જા, તમારા ડેલી રૂટીનમાં કરો એડ

    આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

    આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

    વધેલી રોટલીમાંથી આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘રોટી નુડલ્સ’

    વધેલી રોટલીમાંથી આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘રોટી નુડલ્સ’

    શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

    શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

    ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) નો આજે જન્મદિવસ છે.

    ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) નો આજે જન્મદિવસ છે.

    ‘સુગંધ’

    ‘સુગંધ’

    બાળ સાહિત્યકાર હરીપ્રસાદ વ્યાસ (1904-1980) નો આજે જન્મદિવસ

    બાળ સાહિત્યકાર હરીપ્રસાદ વ્યાસ (1904-1980) નો આજે જન્મદિવસ

    ‘પિયર’ તેનું નામ

    ‘પિયર’ તેનું નામ

    સવારે આ 7 આદતો અપનાવો, તમારું વજન ઝડપથી ઘટશે

    સવારે આ 7 આદતો અપનાવો, તમારું વજન ઝડપથી ઘટશે

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

    શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

    ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) નો આજે જન્મદિવસ છે.

    ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) નો આજે જન્મદિવસ છે.

    ‘સુગંધ’

    ‘સુગંધ’

    બાળ સાહિત્યકાર હરીપ્રસાદ વ્યાસ (1904-1980) નો આજે જન્મદિવસ

    બાળ સાહિત્યકાર હરીપ્રસાદ વ્યાસ (1904-1980) નો આજે જન્મદિવસ

    ‘પિયર’ તેનું નામ

    ‘પિયર’ તેનું નામ

    ચિત્તાની દોડ

    ચિત્તાની દોડ

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ‘પિયર’ તેનું નામ

    ‘પિયર’ તેનું નામ

    ચિત્તાની દોડ

    ચિત્તાની દોડ

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    પશ્ચિમોત્તાસન – ફાયદા રીત અને યોગ્ય સમય

    આ 4 યોગાસનોથી વધે છે શરીરની ઉર્જા, તમારા ડેલી રૂટીનમાં કરો એડ

    વધેલી રોટલીમાંથી આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘રોટી નુડલ્સ’

    વધેલી રોટલીમાંથી આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘રોટી નુડલ્સ’

    શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

    શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

    શરીરમાં વિટામિન ડી વધારવા માટે ડાયટમાં આ ખાસ પીણું સામેલ કરો! ,

    શરીરમાં વિટામિન ડી વધારવા માટે ડાયટમાં આ ખાસ પીણું સામેલ કરો! ,

    ઉનાળામાં પીવો ફુદીનાનું શરબત

    ઉનાળામાં પીવો ફુદીનાનું શરબત

    ચિત્તાની દોડ

    ચિત્તાની દોડ

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    પશ્ચિમોત્તાસન – ફાયદા રીત અને યોગ્ય સમય

    આ 4 યોગાસનોથી વધે છે શરીરની ઉર્જા, તમારા ડેલી રૂટીનમાં કરો એડ

    આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

    આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

    સવારે આ 7 આદતો અપનાવો, તમારું વજન ઝડપથી ઘટશે

    સવારે આ 7 આદતો અપનાવો, તમારું વજન ઝડપથી ઘટશે

    ઉનાળામાં ચહેરા પર હળદર લગાવ્યા પછી પણ ન કરો આ ભૂલો

    ઉનાળામાં ચહેરા પર હળદર લગાવ્યા પછી પણ ન કરો આ ભૂલો

    શરીરમાં વિટામિન ડી વધારવા માટે ડાયટમાં આ ખાસ પીણું સામેલ કરો! ,

    શરીરમાં વિટામિન ડી વધારવા માટે ડાયટમાં આ ખાસ પીણું સામેલ કરો! ,

    ઉનાળામાં પીવો ફુદીનાનું શરબત

    ઉનાળામાં પીવો ફુદીનાનું શરબત

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    પશ્ચિમોત્તાસન – ફાયદા રીત અને યોગ્ય સમય

    આ 4 યોગાસનોથી વધે છે શરીરની ઉર્જા, તમારા ડેલી રૂટીનમાં કરો એડ

    આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

    આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

    વધેલી રોટલીમાંથી આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘રોટી નુડલ્સ’

    વધેલી રોટલીમાંથી આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘રોટી નુડલ્સ’

    શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

    શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

    ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) નો આજે જન્મદિવસ છે.

    ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) નો આજે જન્મદિવસ છે.

    ‘સુગંધ’

    ‘સુગંધ’

    બાળ સાહિત્યકાર હરીપ્રસાદ વ્યાસ (1904-1980) નો આજે જન્મદિવસ

    બાળ સાહિત્યકાર હરીપ્રસાદ વ્યાસ (1904-1980) નો આજે જન્મદિવસ

    ‘પિયર’ તેનું નામ

    ‘પિયર’ તેનું નામ

    સવારે આ 7 આદતો અપનાવો, તમારું વજન ઝડપથી ઘટશે

    સવારે આ 7 આદતો અપનાવો, તમારું વજન ઝડપથી ઘટશે

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

    શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

    ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) નો આજે જન્મદિવસ છે.

    ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) નો આજે જન્મદિવસ છે.

    ‘સુગંધ’

    ‘સુગંધ’

    બાળ સાહિત્યકાર હરીપ્રસાદ વ્યાસ (1904-1980) નો આજે જન્મદિવસ

    બાળ સાહિત્યકાર હરીપ્રસાદ વ્યાસ (1904-1980) નો આજે જન્મદિવસ

    ‘પિયર’ તેનું નામ

    ‘પિયર’ તેનું નામ

    ચિત્તાની દોડ

    ચિત્તાની દોડ

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ‘પિયર’ તેનું નામ

    ‘પિયર’ તેનું નામ

    ચિત્તાની દોડ

    ચિત્તાની દોડ

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    પશ્ચિમોત્તાસન – ફાયદા રીત અને યોગ્ય સમય

    આ 4 યોગાસનોથી વધે છે શરીરની ઉર્જા, તમારા ડેલી રૂટીનમાં કરો એડ

    વધેલી રોટલીમાંથી આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘રોટી નુડલ્સ’

    વધેલી રોટલીમાંથી આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘રોટી નુડલ્સ’

    શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

    શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

    શરીરમાં વિટામિન ડી વધારવા માટે ડાયટમાં આ ખાસ પીણું સામેલ કરો! ,

    શરીરમાં વિટામિન ડી વધારવા માટે ડાયટમાં આ ખાસ પીણું સામેલ કરો! ,

    ઉનાળામાં પીવો ફુદીનાનું શરબત

    ઉનાળામાં પીવો ફુદીનાનું શરબત

    ચિત્તાની દોડ

    ચિત્તાની દોડ

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    પશ્ચિમોત્તાસન – ફાયદા રીત અને યોગ્ય સમય

    આ 4 યોગાસનોથી વધે છે શરીરની ઉર્જા, તમારા ડેલી રૂટીનમાં કરો એડ

    આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

    આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

    સવારે આ 7 આદતો અપનાવો, તમારું વજન ઝડપથી ઘટશે

    સવારે આ 7 આદતો અપનાવો, તમારું વજન ઝડપથી ઘટશે

    ઉનાળામાં ચહેરા પર હળદર લગાવ્યા પછી પણ ન કરો આ ભૂલો

    ઉનાળામાં ચહેરા પર હળદર લગાવ્યા પછી પણ ન કરો આ ભૂલો

    શરીરમાં વિટામિન ડી વધારવા માટે ડાયટમાં આ ખાસ પીણું સામેલ કરો! ,

    શરીરમાં વિટામિન ડી વધારવા માટે ડાયટમાં આ ખાસ પીણું સામેલ કરો! ,

    ઉનાળામાં પીવો ફુદીનાનું શરબત

    ઉનાળામાં પીવો ફુદીનાનું શરબત

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

શું મનુષ્યજીવનનો ઉત્ક્રાંતિક્રમ જણાવે છે કે માનવીય મૂળભૂત લક્ષણો વનસ્પતિજગત અને પ્રાણીસૃષ્ટિની દેન છે?

શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

in i - ગુજ્જુ, ધર્મ અને આધ્યાત્મિકતા, પ્રૌઢ વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
17 0
A A
0
19
SHARES
72
VIEWS
Share on WhatsappShare on Facebook

આપણી પ્રવર્તમાન લાઈફનો જીવનવિકાસક્રમ કે ઉત્ક્રાંતિક્રમ શું છે? શું વાસ્તવમાં મનુષ્ય પશુતાના લક્ષણો ધરાવે છે? વર્તમાન મનુષ્યજીવનના મૂળ ક્યાં છે? આવા અનેક પ્રશ્નના જવાબ માટે ઉત્ક્રાંતિ અંગેના વૈજ્ઞાનિક સંશોધનો અને પ્રવર્તમાન મનુષ્યજીવનને સમજવું પડે. શાસ્ત્રો અને ધર્મો જણાવે છે કે મનુષ્યની યુગોની મહેનત, સંઘર્ષ અને પુણ્યપ્રતાપે માનવયોની પ્રાપ્ત થઇ છે એટલે તો તેને અમૂલ્ય ગણવામાં આવી છે.

વિજ્ઞાને પણ અનેક સંશોધનો દ્વારા સ્વીકાર્યું છે કે સૌપ્રથમ અમીબા નામનો એક કોષીય સજીવ અને ત્યારબાદ અનેક સંઘર્ષોનો વિકાસક્રમ પસાર કરતા કરતા આજનો માનવ બન્યો. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આ જ અંગેની સાબિતી આપે છે જે આપણે સૌ જાણીએ છીએ. વિકાસક્રમ વનસ્પતિજગતથી શરૂ થઈ પશુજગત સુધી પહોંચ્યો અને ત્યારબાદ માનવ સુધી વિસ્તર્યો. આ વિકાસક્રમ એટલે નિમ્નકક્ષાના માનવ સુધીની યાત્રા. વાસ્તવમાં આ નિમ્નકક્ષાથી ઉપર ઉઠી હજુ આપણામાં રહેલા થોડા પશુતાના લક્ષણોમાંથી બહાર નીકળી માનવે મહામાનવ બનવાનું છે. મહર્ષિ અરવિંદ અને માતાજી જણાવે છે કે પ્રાણીમાંથી માનવનો વિકાસ થતા લગભગ ૧૦ લાખ વર્ષો લાગ્યા. પરંતુ માનવમાંથી મહામાનવ એટલે કે ઉચ્ચકક્ષાનો મનુષ્ય માત્ર થોડી શતાબ્દીઓમાં થઇ તૈયાર શકે જો તે વિકાસની પ્રમાણિક ઈચ્છા રાખે અને સજાગ બને. ઘણીવાર આપણને ધર્મશાસ્ત્રો અને વિજ્ઞાનના સંશોધનો જાણ્યા બાદ થાય કે ખરેખર આપણી ઉત્ક્રાંતિ વનસ્પતિ કે પશુમાંથી થઇ હશે? પરંતુ વાસ્તવમાં આપણે જો આપણા દૈનિકજીવનને તપાસીએ તો સમજાશે કે આપણામાં ખરેખર વનસ્પતિજગત તેમ જ પશુતાજગતના લક્ષણો રહેલા છે પરંતુ આપણે તેને કદાચ સમજી શકયા નથી.આવો એ તરફ એક નજર નાંખીએ.

Readers Also View these Posts

આ 4 યોગાસનોથી વધે છે શરીરની ઉર્જા, તમારા ડેલી રૂટીનમાં કરો એડ

આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

વધેલી રોટલીમાંથી આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘રોટી નુડલ્સ’

૧) અનેક પ્રકારની જડતા તરફનો આપણો લગાવ અને એકધારું જીવન જીવ્યા કરવાની ટેવ જે વનસ્પતિજગતમાંથી આપણે મેળવી છે. જો આપણે આપણી દૈનિક દિનચર્યાનું નિરીક્ષણ કરીએ તો સમજાશે કે સતત અવિરત આપણે સવારથી રાત સુધી જીવનપર્યંત એકધારું મશીનની જેમ જીવ્યા કરીએ છીએ. કશું જ ભિન્ન, ખાસ કે નવું કરતા નથી અથવા કરી શકતા નથી જેમ વનસ્પતિજગત જીવે છે બિલકુલ તેવી જ રીતે આપણે પણ જીવીએ છીએ. વળી જડતા તરફ આપણો અનુરાગ ખૂબ છે, પરિવર્તન આપણને પસંદ નથી. કોઈ આપણામાં પરિવર્તન લાવવા ઈચ્છે કે પ્રયન્ત કરે તે પણ આપણને પસંદ નથી. આવા લક્ષણો આપણે વનસ્પતિજગતમાંથી મેળવ્યા છે જ્યાંથી ઉત્ક્રાંતિ પામી આજે આપણે આપણું વર્તમાન મનુષ્યસ્વરૂપ પામ્યા છીએ.

2) પૃથ્વીતત્વ સાથેની આપણી આસક્તિ એટલે કે પોતાના મૂળને ચોંટી રહેવાની વૃત્તિ પણ આ તરફ જ અંગુલિનિર્દેશ કરે છે. જેમ કોઈ છોડ કે ઝાડને તેમાં મૂળથી દૂર કરવામાં આવે તો તે સુકાઈ જાય છે તે જ રીતે આપણને પણ આપનું ઘર, આપણા લોકો, આપણો એરિયા, આપણું ગામ વગેરેનો મોહ રહેતો હોય છે, અ બીજું કંઈ નહિ પરંતુ પૃથ્વીતત્વ સાથેની આસક્તિ છે. ઘણા લોકોને તો વર્ષો સુધી જે અરિયામાં રહ્યા હોય ત્યાંથી ઘર બદલવામાં પણ તકલીફ પડતી હોય છે. આ તમામ બાબત દર્શાવે છે કે આપણામાં વનસ્પતિજગતના જ લક્ષણો છે. સંસારિક સંબંધો, પોતાની વસ્તુ, હું અને મારું વગેરે તમામ સાથેની વધુ પડતી તન્મયતા એ બીજું કંઈ નહિ પોતાના મૂળને ચોંટી રહેવાની વૃત્તિ દર્શાવે છે. જે આપણને ઉત્ક્રાંતિ દ્વારા વારસામાં મળેલી છે.

૩) સલામતીમાં લાંગરીને રહેવાની વૃત્તિ એ પણ આપણે જાણીએ છીએ કે પશુજગતનું લક્ષણ છે. સામાન્ય રીતે લગભગ પશુઓમાં ટોળામાં રહેવાની વૃત્તિ ધરાવે છે કેમ કે ટોળામાં રહેવાથી તેવો સલામતી અનુભવે છે બરાબર એ જ રીતે આપણે પણ કોઈ અજાણી જગ્યાએ પોતાના લોકોની વચ્છે રહેવાનું વધુ પસંદ કરીએ છીએ. એ તો સર્વવિદિત છે કે માનવસમાજમાં ચોક્કસ ધર્મ, નાતજાતના લોકોના ચોક્કસ એરિયા હોય છે. જે આપણને ઉત્ક્રાંતિ દ્વારા પશુલક્ષણ વારસામાં મળેલ છે.

૪) પ્રાણી કે પશુની જેમ બહારની બાજુ ભટકવાના અને લૂંટ કરવાના એટલે કે અન્યનું છીનવી લેવાના મૂળભૂત આવેગો આપણામાં પણ છે. જેમ પશુજગતમાં જંગલરાજ ચાલે છે અને શક્તિશાળી જીતે છે વળી દરેક અન્યનો હક્ક મારી પોતાનું વધારવાનો પ્રયન્ત કરે છે તે જ રીતે મનુષ્યજગતમાં પણ અન્યનું છીનવી લઇ પોતાની સંપત્તિ વધારવાની સ્વાભાવિક વૃત્તિ જોવા મળે છે. જેમ પશુ સતત બહાર ભટક્યા કરે છે બિલકુલ તે જ રીતે મનુષ્ય પણ ઇન્દ્રિય સુખ પાછળ ભટક્યા કરે છે અને કદી અંદર તરફ સ્વ તરફ જોવાની ઈચ્છા રાખતો નથી કે સાચું જ્ઞાન મેળવી આત્મકલ્યાણ કરવાની વૃત્તિથી અજાણ રહે છે.

૫) રીતરિવાજોનું આંધળું અનુકરણ કરવાનું ગુલામી માનસ અને તેના પર ચાલતી ટોળાઓની સત્તા પણ પશુજગતની દેન છે જે આપણને વારસામાં મળી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ એક કુતરાને ખાતા જોઈ બધા ખાવા ભેગા થઇ જાય છે. એ જ રીતે આપણે વર્ષોથી સામાજિક કાર્યોમાં સમજણ વગરનું અનુકરણ કરીએ છીએ. એક વ્યક્તિ લગ્નમાં ખર્ચો કરે એટલે દેખાદેખી પોસાય કે ન પોસાય,બધા અનુકરણ કરે છે. સમાજમાં બધા લગ્ન કરે છે એટલે આપણે પણ કરીએ છીએ. બધાને સંતાન હોય છે એટલે આપણે પણ હોવું જોઈએ. બધા પૈસા ભેગા કરે છે એટલે આપણે પણ કરીએ છીએ. આવું તો ઘણું યુગોથી રીતરિવાજના નામે આપણે કરતા આવ્યા છીએ. જે આપણને વારસામાં પશુજગતમાંથી મળેલ છે.

૬) ગુસ્સા અને બીકને ઝૂંસરીને તેની અધીનતા – આ એક બીજી મહત્વની સામ્યતા પશુ અને મનુષ્યમાં અસ્તિત્વ ધરાવે છે. અનેક પ્રકારના ભય જેમ પશુ જગતને પીડે છે એનાથી અનેકગણા ડર મનુષ્યને તડપાવે છે. નાની એવી વાતમાં જેમ પશુ ભસવા માંડે છે એ જ રીતે દરેક નાનીનાની પ્રતિકૂળતામાં માણસ ગુસ્સે થઇ જાય છે. ભય અને ક્રોધ પર પશુ કે મનુષ્ય કોઈનો કાબુ નથી.

૭) સુધારા માટે પશુંજગતની જેમ સજાની જરૂરિયાત મનુષ્યજગતમાં પણ છે. વળી સજા ઉપર બંનેનો વિશ્વાસ છે. બંનેમાં આ અંગે સમાનતા જોવા મળે છે. દરેક પશુને ટ્રેઈન કરવા માટે સજાની આવશ્યકતા રહેલી છે તેવી જ રીતે મનુષ્યને સુધારવા, સમજાવવા કે શીખવાડવા સજા અનિવાર્ય છે. સજા દ્વારા ધાર્યું પરિણામ બંનેમાં પ્રાપ્ત થાય છે.

8) ‘સ્વ’ કે આત્મા માટે વિચારવાની કે ક્રિયાશીલ થવાની અશક્તિ બંનેમાં નથી. આજનો કહેવતો વિકસિત અને મોર્ડન માનસ વાસ્તવમાં સ્વ કે આત્મ અંગે વિચારવા કે આત્મશુદ્ધિકરણ કરવા સક્ષમ નથી. એટલા માટે રમણ મહર્ષિ આજના કહેવાતા વિકસિત માણસને નિમ્નકક્ષાનો મનુષ્ય ગણે છે જેણે અતિમનસ અને અધિમનસના સ્ટેજે પહોચાવાનું હજુ બાકી છે.

૯) સાચી સ્વતંત્રતા પણ પ્રાણીઓની જેમ આજના મનુષ્યને પ્રાપ્ય નથી. એટલે કે આત્માને કામ, ક્રોધ, લોભ, અહંકાર વગેરે ગુણોથી મુક્ત કરવાની લાયકાતનો અભાવ જે પ્રાણીપ્રકૃતિ છે તે આજના મનુષ્યમાં જોવા મળે છે. મનુષ્યને પરમાત્માએ એ સામર્થ્ય આપ્યું છે કે તે અનેક દુર્ગુણોને દૂર કરી પરમાત્મા જેવું સામર્થ્ય મેળવી શકે જે પ્રાણીઓને પ્રાપ્ત નથી. પરંતુ આજનો મનુષ્ય પ્રાણીસહજ હોવાને કારણે પોતાની અમર્યાદિત શક્તિનો અજ્ઞાનવશ ઉપયોગ કરી શક્યો નથી. પ્રાણીની જેમ જ તે પરાધીન જીવન જીવે છે અને સાચી સ્વતંત્રતાથી વંચિત રહી ગયો છે.

1૦) કોઈ પણ પ્રકારની નવીનતા કે પરિવર્તન ઉપર પ્રાણીની જેમ જ મનુષ્યને પણ અવિશ્વાસ રહે છે. પશુની જેમ જ સહજ રીતે તે પરિવર્તન કે નવસંશોધનને સ્વીકારી શકતો નથી. હંમેશા નવીનતા કે નાવીન્યનો તે પ્રથમ અસ્વીકાર જ કરતો હોય છે અને શરુવાતમાં તીવ્રતા સાથે વિરોધ પણ કરે છે જે વાસ્તવમાં પ્રાણીની પ્રકૃત્તિ છે જે આપણે વારસામાં પશુજગતમાંથી મેળવી છે.

11) વંશાનુગતિકતા એટલે કે પેઢી દર પેઢીના શારીરિક-માનસિક ગુણદોષને વશ થવાની વિવશતા મનુષ્યમાં પશુ જેવી જ છે. આપણું સ્વાસ્થ્ય, રૂપરંગ,આદતો, ટેવો, રોગો વગેરે વંશપરંપરાગત ચાલ્યા આવે છે જેને આપણે પણ પ્રાણીઓની જેમ સ્વીકારી લઇ સહન જ કરતા હોઈએ છીએ. જે તમામથી બચી યથાર્થ પ્રયાન્તો દ્વારા તપશ્ચર્યાના માર્ગે જો ઈચ્છા હોય તો ઘણું બદલી શકાય પરંતુ આપણે પ્રાણીગત જીવન જીવી બધું ઇગ્નોર કરીએ છીએ.

12) સત્યને પ્રજ્ઞાબુદ્ધિ દ્વારા સમજી આત્મસાત કરવામાં વિલંબ તેમજ નિમ્નગતિ તરફની વિશેષ અભિરુચિ એ વાસ્તવમાં પ્રાણીસહજ વૃત્તિ છે જે આપણામાંથી હજુ જતી નથી.

આ તમામ બાબતો દર્શાવે છે કે આપણી ઉત્પત્તિનો ઇતિહાસ કે મૂળ ખરેખર વનસ્પતિજગત કે પ્રાણીજગતમાંથી જ આવેલ છે. એટલા માટે તો આપણામાં આવા પ્રાણીજ લક્ષણો અને નિમ્નગતિ તરફથી અભિરુચિ કે રસ વિશેષ જોવા મળે છે. કારણ કે આપણા મૂળ મનસમાં આ બધા પ્રાણીજ સંસ્કારો યુગોથી ઘર કરી બેઠા છે અને કદાચ આવા પ્રાણીજ વારસાને લીધે આપણને ઊર્ધ્વગતિ તરફનું પ્રયાણ કે મહામાનવ બનવાની યાત્રા કઠીન લાગે છે. આધ્યાત્મિક રૂપાંતરણ માટે એટલે કે ચેતનાની સર્વોચ્ચ કક્ષાએ પહોંચવા માટે અથવા સત-ચિત્ત અને આનંદની પ્રાપ્તિ માટે અધિમનસની કક્ષાથી એટલે કે મન, પ્રાણ અને પદાર્થની સ્થિતિથી ઉપર ઊઠવું પડે. અત્યારે આપણે જે કંઈ કરીએ છીએ તે માત્ર મન અને પ્રાણના આવેગોને વશ થઇ કરીએ છીએ. મન નચાવે એમ નાચીએ છીએ. જેનાથી છૂટવાનો પ્રમાણિક પ્રયત્ન માનવ તરીકે આવશ્યક છે.. જેના માટે નીચેના ત્રણ પરિવર્તન અનિવાર્ય છે.:

૧) સર્વપ્રકારની કામના નષ્ટ કરવી પડે. હાલમાં આપણું પ્રવર્તમાન જીવન કામનાઓની કેદમાં છે. આવી કામનાઓ જીવનની દરેક ગતિવિધિઓમાં દખલગીરી કર્યા જ કરે છે, જે પોતાના અજ્ઞાની અને અસ્થિર પ્રયાસોથી જીવનમાં દુઃખો ભેળવ્યા જ કરે છે. આવી પીડાકારક કામનાઓ વિખેરી આપણી અંદર બેઠેલ શાંત, પવિત્ર અને સામર્થ્યથી ભરપૂર સાચા પ્રાણમય પુરુષને જગાડવો જોઈએ.

ર) બીજુ મન અને પ્રાણના આવેગો પર સંયમ પ્રાપ્ત કરવો પડે. હાલમાં આપણે જે જીવન જીવીએ છીએ તે મહદઅંશે પ્રાણબળના આવેગ કે મનથી દોરવાયેલ હોય છે અને મન અજ્ઞાની પ્રાણઆવેગનો નોકર છે. આવા મનને નિયંત્રિત કરી પવિત્ર, હકારાત્મક બનાવી પ્રભુના માર્ગદર્શક તરીકે સ્થાન ગ્રહણ કરાવડાવવું જોઈએ.

૩) આપણામાં રહેલો અલગતાવાદી અહંકાર ખતમ કરવો જોઈએ. અત્યારનું મનુષ્યજીવન જે માત્ર અલગતાવાદી અહંકારના સંતોષ ખાતર જ કાર્ય કરે છે તેથી અનેક પીડાઓ ઉભી કરે છે. દાખલા તરીકે સમુદ્રમાંનુ એક ટીપુ પોતાને ખૂબ શક્તિશાળી સમજી અલગતાવાદી અહંકાર દ્વારા પોતાને સમુદ્રથી અલગ કરે તો તેનું પતન તો નક્કી જ છે. કેમ કે તેનું સાચું સુખ અને શક્તિ તો સમુદ્રના એક ભાગ બનીને રહેવામાં જ છે. એ જ પ્રમાણે મનુષ્યે પણ સર્વશક્તિમાન પરમાત્માના પાર્થિવ અસ્તિત્વનો એક ભાગ બની તેમની આજ્ઞામાં રહીને જ પરમાત્માની શક્તિ મેળવી શકે. ટૂંકમાં ઉર્ધ્વગતિની પ્રાપ્તિ માટે કે માનવમાંથી મહામાનવ બનવાની ઈચ્છા ધરાવનારે આ ત્રણ શરતોનું પાલન કરવું જરૂરી છે.

શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

Related

Tags: shilpa shah
SendShare8Tweet5Scan
ADVERTISEMENT
Previous Post

મુકામ એનું દાંડી….

Next Post

નવમા સ્થાનમાં ગુરુ મહારાજનું ફળ (લાલ કિતાબ આધારિત)

Related Posts

પશ્ચિમોત્તાસન – ફાયદા રીત અને યોગ્ય સમય

આ 4 યોગાસનોથી વધે છે શરીરની ઉર્જા, તમારા ડેલી રૂટીનમાં કરો એડ

524
આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

399
વધેલી રોટલીમાંથી આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘રોટી નુડલ્સ’

વધેલી રોટલીમાંથી આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘રોટી નુડલ્સ’

394
શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

58
ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) નો આજે જન્મદિવસ છે.

ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) નો આજે જન્મદિવસ છે.

237
‘સુગંધ’

‘સુગંધ’

423
Next Post
નવમા સ્થાનમાં ગુરુ મહારાજનું ફળ (લાલ કિતાબ આધારિત)

નવમા સ્થાનમાં ગુરુ મહારાજનું ફળ (લાલ કિતાબ આધારિત)

શબ્દોને અર્થ

શબ્દોને અર્થ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
સંયુક્ત કુટુંબ

સંયુક્ત કુટુંબ

‘પિયર’ તેનું નામ

‘પિયર’ તેનું નામ

આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

બાળ સાહિત્યકાર હરીપ્રસાદ વ્યાસ (1904-1980) નો આજે જન્મદિવસ

બાળ સાહિત્યકાર હરીપ્રસાદ વ્યાસ (1904-1980) નો આજે જન્મદિવસ

સરોગેટ ફાધર

પપ્પા એટલે કોણ?

પશ્ચિમોત્તાસન – ફાયદા રીત અને યોગ્ય સમય

આ 4 યોગાસનોથી વધે છે શરીરની ઉર્જા, તમારા ડેલી રૂટીનમાં કરો એડ

આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

આ નુસ્ખાથી ચહેરા પરના બ્લેકહૈડસને હંમેશા માટે કરી દો ટાટા બાય બાય

વધેલી રોટલીમાંથી આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘રોટી નુડલ્સ’

વધેલી રોટલીમાંથી આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘રોટી નુડલ્સ’

શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

શું તમને ખાલી લાગે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો.

ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) નો આજે જન્મદિવસ છે.

ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) નો આજે જન્મદિવસ છે.

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2022 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2022 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!