• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Tuesday, March 21, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    આંખ વરસી જાય એવું છે હવે

    આંખ વરસી જાય એવું છે હવે

    ક્યાં ગયા એ, મારા પેપર પસ્તી?

    ક્યાં ગયા એ, મારા પેપર પસ્તી?

    નવો અનુભવ પ્રેમનો

    નવો અનુભવ પ્રેમનો

    નિવૃત્તિનું ગીત

    નિવૃત્તિનું ગીત

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    આંખ વરસી જાય એવું છે હવે

    આંખ વરસી જાય એવું છે હવે

    ક્યાં ગયા એ, મારા પેપર પસ્તી?

    ક્યાં ગયા એ, મારા પેપર પસ્તી?

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    ત્યારે સીટી વાગે

    ત્યારે સીટી વાગે

    વિશ્વ રેડીયો દિવસ

    વિશ્વ રેડીયો દિવસ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    હોળી પર ઘરે જ બનાવો પ્રાકૃતિક રંગ, જે તમારી સ્કીનને નુકસાન નહીં પણ ફાયદો કરશે

    હોળી પર ઘરે જ બનાવો પ્રાકૃતિક રંગ, જે તમારી સ્કીનને નુકસાન નહીં પણ ફાયદો કરશે

    ઘરમાં કાગડાનું આગમન શુભ છે કે અશુભ? શાસ્ત્રોમાં સંકેતો છુપાયેલા છે

    ઘરમાં કાગડાનું આગમન શુભ છે કે અશુભ? શાસ્ત્રોમાં સંકેતો છુપાયેલા છે

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    આંખ વરસી જાય એવું છે હવે

    આંખ વરસી જાય એવું છે હવે

    ક્યાં ગયા એ, મારા પેપર પસ્તી?

    ક્યાં ગયા એ, મારા પેપર પસ્તી?

    નવો અનુભવ પ્રેમનો

    નવો અનુભવ પ્રેમનો

    નિવૃત્તિનું ગીત

    નિવૃત્તિનું ગીત

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    આંખ વરસી જાય એવું છે હવે

    આંખ વરસી જાય એવું છે હવે

    ક્યાં ગયા એ, મારા પેપર પસ્તી?

    ક્યાં ગયા એ, મારા પેપર પસ્તી?

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    ત્યારે સીટી વાગે

    ત્યારે સીટી વાગે

    વિશ્વ રેડીયો દિવસ

    વિશ્વ રેડીયો દિવસ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    હોળી પર ઘરે જ બનાવો પ્રાકૃતિક રંગ, જે તમારી સ્કીનને નુકસાન નહીં પણ ફાયદો કરશે

    હોળી પર ઘરે જ બનાવો પ્રાકૃતિક રંગ, જે તમારી સ્કીનને નુકસાન નહીં પણ ફાયદો કરશે

    ઘરમાં કાગડાનું આગમન શુભ છે કે અશુભ? શાસ્ત્રોમાં સંકેતો છુપાયેલા છે

    ઘરમાં કાગડાનું આગમન શુભ છે કે અશુભ? શાસ્ત્રોમાં સંકેતો છુપાયેલા છે

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

શું મનુષ્યજીવનનો ઉત્ક્રાંતિક્રમ જણાવે છે કે માનવીય મૂળભૂત લક્ષણો વનસ્પતિજગત અને પ્રાણીસૃષ્ટિની દેન છે?

શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

i Gujju by i Gujju
in i - ગુજ્જુ, ધર્મ અને આધ્યાત્મિકતા, પ્રૌઢ વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
18 0
A A
0
20
SHARES
74
VIEWS
Share on WhatsappShare on Facebook

આપણી પ્રવર્તમાન લાઈફનો જીવનવિકાસક્રમ કે ઉત્ક્રાંતિક્રમ શું છે? શું વાસ્તવમાં મનુષ્ય પશુતાના લક્ષણો ધરાવે છે? વર્તમાન મનુષ્યજીવનના મૂળ ક્યાં છે? આવા અનેક પ્રશ્નના જવાબ માટે ઉત્ક્રાંતિ અંગેના વૈજ્ઞાનિક સંશોધનો અને પ્રવર્તમાન મનુષ્યજીવનને સમજવું પડે. શાસ્ત્રો અને ધર્મો જણાવે છે કે મનુષ્યની યુગોની મહેનત, સંઘર્ષ અને પુણ્યપ્રતાપે માનવયોની પ્રાપ્ત થઇ છે એટલે તો તેને અમૂલ્ય ગણવામાં આવી છે.

વિજ્ઞાને પણ અનેક સંશોધનો દ્વારા સ્વીકાર્યું છે કે સૌપ્રથમ અમીબા નામનો એક કોષીય સજીવ અને ત્યારબાદ અનેક સંઘર્ષોનો વિકાસક્રમ પસાર કરતા કરતા આજનો માનવ બન્યો. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આ જ અંગેની સાબિતી આપે છે જે આપણે સૌ જાણીએ છીએ. વિકાસક્રમ વનસ્પતિજગતથી શરૂ થઈ પશુજગત સુધી પહોંચ્યો અને ત્યારબાદ માનવ સુધી વિસ્તર્યો. આ વિકાસક્રમ એટલે નિમ્નકક્ષાના માનવ સુધીની યાત્રા. વાસ્તવમાં આ નિમ્નકક્ષાથી ઉપર ઉઠી હજુ આપણામાં રહેલા થોડા પશુતાના લક્ષણોમાંથી બહાર નીકળી માનવે મહામાનવ બનવાનું છે. મહર્ષિ અરવિંદ અને માતાજી જણાવે છે કે પ્રાણીમાંથી માનવનો વિકાસ થતા લગભગ ૧૦ લાખ વર્ષો લાગ્યા. પરંતુ માનવમાંથી મહામાનવ એટલે કે ઉચ્ચકક્ષાનો મનુષ્ય માત્ર થોડી શતાબ્દીઓમાં થઇ તૈયાર શકે જો તે વિકાસની પ્રમાણિક ઈચ્છા રાખે અને સજાગ બને. ઘણીવાર આપણને ધર્મશાસ્ત્રો અને વિજ્ઞાનના સંશોધનો જાણ્યા બાદ થાય કે ખરેખર આપણી ઉત્ક્રાંતિ વનસ્પતિ કે પશુમાંથી થઇ હશે? પરંતુ વાસ્તવમાં આપણે જો આપણા દૈનિકજીવનને તપાસીએ તો સમજાશે કે આપણામાં ખરેખર વનસ્પતિજગત તેમ જ પશુતાજગતના લક્ષણો રહેલા છે પરંતુ આપણે તેને કદાચ સમજી શકયા નથી.આવો એ તરફ એક નજર નાંખીએ.

૧) અનેક પ્રકારની જડતા તરફનો આપણો લગાવ અને એકધારું જીવન જીવ્યા કરવાની ટેવ જે વનસ્પતિજગતમાંથી આપણે મેળવી છે. જો આપણે આપણી દૈનિક દિનચર્યાનું નિરીક્ષણ કરીએ તો સમજાશે કે સતત અવિરત આપણે સવારથી રાત સુધી જીવનપર્યંત એકધારું મશીનની જેમ જીવ્યા કરીએ છીએ. કશું જ ભિન્ન, ખાસ કે નવું કરતા નથી અથવા કરી શકતા નથી જેમ વનસ્પતિજગત જીવે છે બિલકુલ તેવી જ રીતે આપણે પણ જીવીએ છીએ. વળી જડતા તરફ આપણો અનુરાગ ખૂબ છે, પરિવર્તન આપણને પસંદ નથી. કોઈ આપણામાં પરિવર્તન લાવવા ઈચ્છે કે પ્રયન્ત કરે તે પણ આપણને પસંદ નથી. આવા લક્ષણો આપણે વનસ્પતિજગતમાંથી મેળવ્યા છે જ્યાંથી ઉત્ક્રાંતિ પામી આજે આપણે આપણું વર્તમાન મનુષ્યસ્વરૂપ પામ્યા છીએ.

2) પૃથ્વીતત્વ સાથેની આપણી આસક્તિ એટલે કે પોતાના મૂળને ચોંટી રહેવાની વૃત્તિ પણ આ તરફ જ અંગુલિનિર્દેશ કરે છે. જેમ કોઈ છોડ કે ઝાડને તેમાં મૂળથી દૂર કરવામાં આવે તો તે સુકાઈ જાય છે તે જ રીતે આપણને પણ આપનું ઘર, આપણા લોકો, આપણો એરિયા, આપણું ગામ વગેરેનો મોહ રહેતો હોય છે, અ બીજું કંઈ નહિ પરંતુ પૃથ્વીતત્વ સાથેની આસક્તિ છે. ઘણા લોકોને તો વર્ષો સુધી જે અરિયામાં રહ્યા હોય ત્યાંથી ઘર બદલવામાં પણ તકલીફ પડતી હોય છે. આ તમામ બાબત દર્શાવે છે કે આપણામાં વનસ્પતિજગતના જ લક્ષણો છે. સંસારિક સંબંધો, પોતાની વસ્તુ, હું અને મારું વગેરે તમામ સાથેની વધુ પડતી તન્મયતા એ બીજું કંઈ નહિ પોતાના મૂળને ચોંટી રહેવાની વૃત્તિ દર્શાવે છે. જે આપણને ઉત્ક્રાંતિ દ્વારા વારસામાં મળેલી છે.

૩) સલામતીમાં લાંગરીને રહેવાની વૃત્તિ એ પણ આપણે જાણીએ છીએ કે પશુજગતનું લક્ષણ છે. સામાન્ય રીતે લગભગ પશુઓમાં ટોળામાં રહેવાની વૃત્તિ ધરાવે છે કેમ કે ટોળામાં રહેવાથી તેવો સલામતી અનુભવે છે બરાબર એ જ રીતે આપણે પણ કોઈ અજાણી જગ્યાએ પોતાના લોકોની વચ્છે રહેવાનું વધુ પસંદ કરીએ છીએ. એ તો સર્વવિદિત છે કે માનવસમાજમાં ચોક્કસ ધર્મ, નાતજાતના લોકોના ચોક્કસ એરિયા હોય છે. જે આપણને ઉત્ક્રાંતિ દ્વારા પશુલક્ષણ વારસામાં મળેલ છે.

૪) પ્રાણી કે પશુની જેમ બહારની બાજુ ભટકવાના અને લૂંટ કરવાના એટલે કે અન્યનું છીનવી લેવાના મૂળભૂત આવેગો આપણામાં પણ છે. જેમ પશુજગતમાં જંગલરાજ ચાલે છે અને શક્તિશાળી જીતે છે વળી દરેક અન્યનો હક્ક મારી પોતાનું વધારવાનો પ્રયન્ત કરે છે તે જ રીતે મનુષ્યજગતમાં પણ અન્યનું છીનવી લઇ પોતાની સંપત્તિ વધારવાની સ્વાભાવિક વૃત્તિ જોવા મળે છે. જેમ પશુ સતત બહાર ભટક્યા કરે છે બિલકુલ તે જ રીતે મનુષ્ય પણ ઇન્દ્રિય સુખ પાછળ ભટક્યા કરે છે અને કદી અંદર તરફ સ્વ તરફ જોવાની ઈચ્છા રાખતો નથી કે સાચું જ્ઞાન મેળવી આત્મકલ્યાણ કરવાની વૃત્તિથી અજાણ રહે છે.

૫) રીતરિવાજોનું આંધળું અનુકરણ કરવાનું ગુલામી માનસ અને તેના પર ચાલતી ટોળાઓની સત્તા પણ પશુજગતની દેન છે જે આપણને વારસામાં મળી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ એક કુતરાને ખાતા જોઈ બધા ખાવા ભેગા થઇ જાય છે. એ જ રીતે આપણે વર્ષોથી સામાજિક કાર્યોમાં સમજણ વગરનું અનુકરણ કરીએ છીએ. એક વ્યક્તિ લગ્નમાં ખર્ચો કરે એટલે દેખાદેખી પોસાય કે ન પોસાય,બધા અનુકરણ કરે છે. સમાજમાં બધા લગ્ન કરે છે એટલે આપણે પણ કરીએ છીએ. બધાને સંતાન હોય છે એટલે આપણે પણ હોવું જોઈએ. બધા પૈસા ભેગા કરે છે એટલે આપણે પણ કરીએ છીએ. આવું તો ઘણું યુગોથી રીતરિવાજના નામે આપણે કરતા આવ્યા છીએ. જે આપણને વારસામાં પશુજગતમાંથી મળેલ છે.

૬) ગુસ્સા અને બીકને ઝૂંસરીને તેની અધીનતા – આ એક બીજી મહત્વની સામ્યતા પશુ અને મનુષ્યમાં અસ્તિત્વ ધરાવે છે. અનેક પ્રકારના ભય જેમ પશુ જગતને પીડે છે એનાથી અનેકગણા ડર મનુષ્યને તડપાવે છે. નાની એવી વાતમાં જેમ પશુ ભસવા માંડે છે એ જ રીતે દરેક નાનીનાની પ્રતિકૂળતામાં માણસ ગુસ્સે થઇ જાય છે. ભય અને ક્રોધ પર પશુ કે મનુષ્ય કોઈનો કાબુ નથી.

૭) સુધારા માટે પશુંજગતની જેમ સજાની જરૂરિયાત મનુષ્યજગતમાં પણ છે. વળી સજા ઉપર બંનેનો વિશ્વાસ છે. બંનેમાં આ અંગે સમાનતા જોવા મળે છે. દરેક પશુને ટ્રેઈન કરવા માટે સજાની આવશ્યકતા રહેલી છે તેવી જ રીતે મનુષ્યને સુધારવા, સમજાવવા કે શીખવાડવા સજા અનિવાર્ય છે. સજા દ્વારા ધાર્યું પરિણામ બંનેમાં પ્રાપ્ત થાય છે.

8) ‘સ્વ’ કે આત્મા માટે વિચારવાની કે ક્રિયાશીલ થવાની અશક્તિ બંનેમાં નથી. આજનો કહેવતો વિકસિત અને મોર્ડન માનસ વાસ્તવમાં સ્વ કે આત્મ અંગે વિચારવા કે આત્મશુદ્ધિકરણ કરવા સક્ષમ નથી. એટલા માટે રમણ મહર્ષિ આજના કહેવાતા વિકસિત માણસને નિમ્નકક્ષાનો મનુષ્ય ગણે છે જેણે અતિમનસ અને અધિમનસના સ્ટેજે પહોચાવાનું હજુ બાકી છે.

૯) સાચી સ્વતંત્રતા પણ પ્રાણીઓની જેમ આજના મનુષ્યને પ્રાપ્ય નથી. એટલે કે આત્માને કામ, ક્રોધ, લોભ, અહંકાર વગેરે ગુણોથી મુક્ત કરવાની લાયકાતનો અભાવ જે પ્રાણીપ્રકૃતિ છે તે આજના મનુષ્યમાં જોવા મળે છે. મનુષ્યને પરમાત્માએ એ સામર્થ્ય આપ્યું છે કે તે અનેક દુર્ગુણોને દૂર કરી પરમાત્મા જેવું સામર્થ્ય મેળવી શકે જે પ્રાણીઓને પ્રાપ્ત નથી. પરંતુ આજનો મનુષ્ય પ્રાણીસહજ હોવાને કારણે પોતાની અમર્યાદિત શક્તિનો અજ્ઞાનવશ ઉપયોગ કરી શક્યો નથી. પ્રાણીની જેમ જ તે પરાધીન જીવન જીવે છે અને સાચી સ્વતંત્રતાથી વંચિત રહી ગયો છે.

1૦) કોઈ પણ પ્રકારની નવીનતા કે પરિવર્તન ઉપર પ્રાણીની જેમ જ મનુષ્યને પણ અવિશ્વાસ રહે છે. પશુની જેમ જ સહજ રીતે તે પરિવર્તન કે નવસંશોધનને સ્વીકારી શકતો નથી. હંમેશા નવીનતા કે નાવીન્યનો તે પ્રથમ અસ્વીકાર જ કરતો હોય છે અને શરુવાતમાં તીવ્રતા સાથે વિરોધ પણ કરે છે જે વાસ્તવમાં પ્રાણીની પ્રકૃત્તિ છે જે આપણે વારસામાં પશુજગતમાંથી મેળવી છે.

11) વંશાનુગતિકતા એટલે કે પેઢી દર પેઢીના શારીરિક-માનસિક ગુણદોષને વશ થવાની વિવશતા મનુષ્યમાં પશુ જેવી જ છે. આપણું સ્વાસ્થ્ય, રૂપરંગ,આદતો, ટેવો, રોગો વગેરે વંશપરંપરાગત ચાલ્યા આવે છે જેને આપણે પણ પ્રાણીઓની જેમ સ્વીકારી લઇ સહન જ કરતા હોઈએ છીએ. જે તમામથી બચી યથાર્થ પ્રયાન્તો દ્વારા તપશ્ચર્યાના માર્ગે જો ઈચ્છા હોય તો ઘણું બદલી શકાય પરંતુ આપણે પ્રાણીગત જીવન જીવી બધું ઇગ્નોર કરીએ છીએ.

12) સત્યને પ્રજ્ઞાબુદ્ધિ દ્વારા સમજી આત્મસાત કરવામાં વિલંબ તેમજ નિમ્નગતિ તરફની વિશેષ અભિરુચિ એ વાસ્તવમાં પ્રાણીસહજ વૃત્તિ છે જે આપણામાંથી હજુ જતી નથી.

આ તમામ બાબતો દર્શાવે છે કે આપણી ઉત્પત્તિનો ઇતિહાસ કે મૂળ ખરેખર વનસ્પતિજગત કે પ્રાણીજગતમાંથી જ આવેલ છે. એટલા માટે તો આપણામાં આવા પ્રાણીજ લક્ષણો અને નિમ્નગતિ તરફથી અભિરુચિ કે રસ વિશેષ જોવા મળે છે. કારણ કે આપણા મૂળ મનસમાં આ બધા પ્રાણીજ સંસ્કારો યુગોથી ઘર કરી બેઠા છે અને કદાચ આવા પ્રાણીજ વારસાને લીધે આપણને ઊર્ધ્વગતિ તરફનું પ્રયાણ કે મહામાનવ બનવાની યાત્રા કઠીન લાગે છે. આધ્યાત્મિક રૂપાંતરણ માટે એટલે કે ચેતનાની સર્વોચ્ચ કક્ષાએ પહોંચવા માટે અથવા સત-ચિત્ત અને આનંદની પ્રાપ્તિ માટે અધિમનસની કક્ષાથી એટલે કે મન, પ્રાણ અને પદાર્થની સ્થિતિથી ઉપર ઊઠવું પડે. અત્યારે આપણે જે કંઈ કરીએ છીએ તે માત્ર મન અને પ્રાણના આવેગોને વશ થઇ કરીએ છીએ. મન નચાવે એમ નાચીએ છીએ. જેનાથી છૂટવાનો પ્રમાણિક પ્રયત્ન માનવ તરીકે આવશ્યક છે.. જેના માટે નીચેના ત્રણ પરિવર્તન અનિવાર્ય છે.:

૧) સર્વપ્રકારની કામના નષ્ટ કરવી પડે. હાલમાં આપણું પ્રવર્તમાન જીવન કામનાઓની કેદમાં છે. આવી કામનાઓ જીવનની દરેક ગતિવિધિઓમાં દખલગીરી કર્યા જ કરે છે, જે પોતાના અજ્ઞાની અને અસ્થિર પ્રયાસોથી જીવનમાં દુઃખો ભેળવ્યા જ કરે છે. આવી પીડાકારક કામનાઓ વિખેરી આપણી અંદર બેઠેલ શાંત, પવિત્ર અને સામર્થ્યથી ભરપૂર સાચા પ્રાણમય પુરુષને જગાડવો જોઈએ.

ર) બીજુ મન અને પ્રાણના આવેગો પર સંયમ પ્રાપ્ત કરવો પડે. હાલમાં આપણે જે જીવન જીવીએ છીએ તે મહદઅંશે પ્રાણબળના આવેગ કે મનથી દોરવાયેલ હોય છે અને મન અજ્ઞાની પ્રાણઆવેગનો નોકર છે. આવા મનને નિયંત્રિત કરી પવિત્ર, હકારાત્મક બનાવી પ્રભુના માર્ગદર્શક તરીકે સ્થાન ગ્રહણ કરાવડાવવું જોઈએ.

૩) આપણામાં રહેલો અલગતાવાદી અહંકાર ખતમ કરવો જોઈએ. અત્યારનું મનુષ્યજીવન જે માત્ર અલગતાવાદી અહંકારના સંતોષ ખાતર જ કાર્ય કરે છે તેથી અનેક પીડાઓ ઉભી કરે છે. દાખલા તરીકે સમુદ્રમાંનુ એક ટીપુ પોતાને ખૂબ શક્તિશાળી સમજી અલગતાવાદી અહંકાર દ્વારા પોતાને સમુદ્રથી અલગ કરે તો તેનું પતન તો નક્કી જ છે. કેમ કે તેનું સાચું સુખ અને શક્તિ તો સમુદ્રના એક ભાગ બનીને રહેવામાં જ છે. એ જ પ્રમાણે મનુષ્યે પણ સર્વશક્તિમાન પરમાત્માના પાર્થિવ અસ્તિત્વનો એક ભાગ બની તેમની આજ્ઞામાં રહીને જ પરમાત્માની શક્તિ મેળવી શકે. ટૂંકમાં ઉર્ધ્વગતિની પ્રાપ્તિ માટે કે માનવમાંથી મહામાનવ બનવાની ઈચ્છા ધરાવનારે આ ત્રણ શરતોનું પાલન કરવું જરૂરી છે.

શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

Related

Tags: shilpa shah
SendShare8Tweet5Scan
ADVERTISEMENT
Previous Post

મુકામ એનું દાંડી….

Next Post

નવમા સ્થાનમાં ગુરુ મહારાજનું ફળ (લાલ કિતાબ આધારિત)

Related Posts

આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

by iGujju
0
313
આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ
જાણવા જેવું

આજે વિશ્વ કવિતા દિવસ આજે વિશ્વ ચકલી દિવસ કવિતા તો ઊડણ ચરકલડી જેવી એને અઢળક લડાવો ભલે લાડ આવે તો આવીને બેસે પણ જંપીને બેસવાની એય માંડ માંડ આવે ને બેસે ને બેસે ને ઊડે એનો ચરકલડી જેવો સ્વભાવ તોય એનો છે મનને લગાવ મારી કવિતા તો છે ચરકલડી જેવી એ આવીને બારીમાં બેસે બારીએથી ઊડીને ઘરમાં આવે ને પંખાની પાછળ પણ પેલે પંખેથી ઊતરીને સામે આવે એને નડતર નહીં કોઇ અભાવ એનો ચરકલડી જેવો સ્વભાવ એને ન જોઇએ ગાદી કે પાટલા ઝૂલા કે રેશમિયા ઢોલિયા સ્હેજે સમજાય એવી સાદી ને સીધી એ પળમાં અરથ એણે ખોલિયા અમથી અમથી જ...

Read more

કોઇ દીકરી પારકી નથી !!!

by iGujju
0
332
કોઇ દીકરી પારકી નથી !!!
મહિલા વિશેષ

દીકરી તારી સાથે જોડાતી કેટલી બધી ઉક્તિ ! દીકરી સાપનો ભારો, દીકરી તુલસી ક્યારો , દીકરી ઘરનો દીવો, દીકરી વ્હાલનો દરિયો , પુત્રી પુત્રસમોવડી, દીકરી ને ગાય દોરે ત્યાં જાય…. અને હજીય લંબાઇ શકે આ લાગણીભરી યાદી. પણ વિચારું છું તો લાગે છે કે તું તો છે નિત્યનૂતના સંજોગ બદલાય ને તારું સ્વરુપ બદલાય જોનારની આંખ બદલાય ત્યાં તારું રુપ બદલાય. દીકરી સૌથી સુંદર ક્યારે લાગે , કહું ? પિતાની પડખે હોય ત્યારે. જોનારને લાગે કે દીકરી છે પિતાને પડખે ,બાપુને ટેકે. પણ પિતા જાણે છે કે આમાં કોણ છે કોને પડખે ને કોણ છે કોને ટેકે. આ ક્ષણે સહુથી...

Read more

તમે તો કહો કે stress નહીં લેવાનું

by iGujju
0
428
તમે તો કહો કે stress નહીં લેવાનું
બાળ વિશેષ

તમે તો કહો કે stress નહીં લેવાનું એમ તો અમેય મિત્રોમાં કહીએ કે just chill પપ્પા મમ્મી પણ કહે છે જ કે ચિંતા નહીં, આવડે એટલું લખવાનું. પાડોશી કહે છે કે છેલ્લી ઘડીએ વાંચવાનો કૈં અર્થ નહીં . એ કોઇ ખોટા પણ નથી. પણ હું કહું એ તમેય સાંભળો ને ? આમ છેલ્લી ઘડીએ સારું સારું કહેવાનોય કૈં અર્થ ખરો ? હું ડોક્ટર બનું કે CA એ ક્યારનુંય નક્કી હતું ! રમત રમું એ સારું જ છે પણ એમાં કૈં career ના બને. ગાવા વગાડવાનું , નાચવા , ચિતરડા કરવાનું બધું બેઘડી બરાબર પણ ધો. ૮ માં આવો કે બધું...

Read more

જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

by iGujju
0
61
જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર
બાળ ઉછેર (પેરેન્ટીંગ)

જાપાન માં પરીક્ષા ના પહેલાં બાળકો ના માતપિતા ને સ્કુલ ના આચાર્ય એક પત્ર લખ્યો જેનો ગુજરાતી માં અનુવાદ નીચે પ્રમાણે છે વ્હાલા વાલી મિત્રો મને ખબર છે કે તમે તમારા બાળક ના પરીક્ષા માં સારા પ્રદર્શન ને લઇ ને ખુબજ ચિંતિત છો. પરંતુ એક વસ્તુ યાદ રાખજો આ જે બાળકો પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભાવિષ્ય ના સારા કલાકાર પણ છે જેમને ગણિત શીખવાની કોઈ જરૂર નથી આમાં કેટલાક ભવિષ્ય ની મોટીમોટી કંપની ના પ્રતિનિધિ પણ બેઠા છે જેમને ઇતિહાસ કે સાહિત્ય સમજવા ની કોઈ જરૂર નથી. આ બાળકો માં કેટલાક મહાન સંગીતકાર પણ છે જેમને વિજ્ઞાન ના...

Read more

આંખ વરસી જાય એવું છે હવે

by iGujju
0
396
આંખ વરસી જાય એવું છે હવે
યુવા વિશેષ

વાત વણસી જાય એવું છે હવે, આંખ વરસી જાય એવું છે હવે, વેદનાઓ ઉંચકીને હું ફર્યો દિલ કણસી જાય એવું છે હવે, કાળજું કાપી જશે વાતો હવે, કોઈ ફરસી જાય એવું છે હવે, દૂર ચાલી નીકળ્યા છો આપ પણ આંખ તરસી જાય એવું છે હવે, રાહ જોવામાં વિતે છે જિંદગી, સાવ નરસી જાય એવું છે હવે, હિંમતસિંહ ઝાલા

Read more

ક્યાં ગયા એ, મારા પેપર પસ્તી?

by iGujju
0
301
ક્યાં ગયા એ, મારા પેપર પસ્તી?
કવિતા

બચપનની એ મારી ધીંગામસ્તી, ક્યાં ગયા એ, મારા પેપર પસ્તી? સંઘરી રાખેલી સૌ યાદ અમારી, ઢીંગલા,ઢીંગલી ને ઘરવખરી. વીત્યો એ અનમોલ જમાનો, યાદો રહી ગઈ, મનમાં સઘળી. લાખો લુટાવતાય,નથી મળતી, પાછી હવે એ,મારી હસ્તી. આપી શકે તો,આપને ઈશ્વર, બાળપણાની 'ખુશી' ,વરસતી. આપ ને પાછા, એ ધીંગામસ્તી, છુટી ગયેલી,વ્હાલની વસ્તી. નિધી મહેતા 'ખુશી'

Read more

નવો અનુભવ પ્રેમનો

by iGujju
0
294
નવો અનુભવ પ્રેમનો
યુવા વિશેષ

તું મને રોજ મળે ને હસે છે આ હસવાનો તારે શોખ છે કે શું કેમ? કેમકે મને ત્યાં પ્રેમ થઈ જાય છે , હોઠ ચૂપ રાખી ના બોલવું આ તારો મૌન વ્રત છે કે શું કેમ ? કેમકે મને ત્યાં પ્રેમ થઈ જાય છે તારી આંખો જોઈ રહી મને ના છટકે ક્યાંય નજર તને આ જાંખવાનો શોખ છે કે શું કેમ? કેમકે મને ત્યાં પ્રેમ થઈ જાય છે મને ખબર છે શરમ લાગે છે તને બોલતા પણ આ શરમ ક્યાં સુધી બોલ કાંઈક તું ના બોલી શકે તો કાંઈ નહીં હું બોલી દઉં બોલવા ગયો ને ત્યાં જ મને બ્લોક...

Read more

નિવૃત્તિનું ગીત

by iGujju
0
428
નિવૃત્તિનું ગીત
પ્રૌઢ વિશેષ

ત્યારે પણ અત્યારે પણ... ટિક ટિક ટિક ઘડિયાળ ચાલતી ત્યારે પણ, અત્યારે પણ હવે નથી ઓફિસ જાવાનું ના કોઇ ઘરનાં કામે પણ ટિક ટિક ટિક ઘડિયાળ ચાલતી ત્યારે પણ અત્યારે પણ હવે લટકતો કોટ કબાટમાં, લંચબોક્સ અભરાઇ પર હાથરુમાલ ને પેન ને પાકિટ, બ્રીફકેસ પણ ટેબલ પર ચશ્મા કેવળ રહ્યા સાથમાં , ત્યારે પણ અત્યારે પણ છાપું લઇને હીંચકે બેસું કોફી પીતાં ઝૂલું છું છેલ્લું પાનું વાંચું છું ત્યાં પહેલું પાનું ભૂલું છું કોફી,હીંચકો, છાપું સાથી , ત્યારે પણ અત્યારે પણ આમ તો સહુ છે આસપાસ પણ કોઇની પાસે સમય નથી પત્ની મસ્ત છે પોતાનામાં એવું નથી કે પ્રણય નથી...

Read more

ડિનર બાદ શું ન કરવું જોઈએ?

by iGujju
0
450
ડિનર બાદ શું ન કરવું જોઈએ?
આયુર્વેદ

ખાન-પાનની કેટલીક ખોટી આદતોના કારણે સ્વાસ્થ્યને ઘણાં ગંભીર નુકસાન થઈ શકે છે. આપણામાંથી મોટાભાગના લોકો ભોજન બાદ કેટલીક ભૂલો કરે છે, જેના કારણે આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે, તેમાં પણ રાતના ભોજન બાદ આ ભૂલો તો ન જ કરવી જોઈએ. આપણામાંથી મોટાભાગના લોકો રાત્રે જમ્યા બાદ સીધા બેડ પર સૂવા જ જાય છે. કોઈ શારીરિક ગતિવિધિ કરવાનું ટાળે છે અને સાફ-સફાઈનું ધ્યાન પણ નથી રાખતા. પરંતુ લોકો જાણતા નથી કે, આપણી રોજની આદતોના કારણે જ ભવિષ્યમાં કેટલાંક માઠાં પરિણામો ભોગવવાં પડી શકે છે. ભોજન બાદ આપણા હાથ અને મોંમાં નુકસાનકારક બેક્ટેરિયા હોય છે, જે આંતરડાં માટે નુકસાનકારક હોય છે.જો તમે...

Read more

કુખમાં રહું છું ને રાખી શકું છું

by iGujju
0
434
કુખમાં રહું છું ને રાખી શકું છું
મહિલા દિવસ

કુખમાં રહું છું ને રાખી શકું છું… ભલે નથી ભગવાન હું તો પણ જન્મ આપી શકું છું…. છે મારા માં તાકાત કે હું દેશ ને વીર આપી શકું છું.. ભલે રહું પોતે અભણ પણ જિંદગી ના પાઠ ભણાવી શકું છું… આવડતું નથી ગણિત ભલે પણ હિસાબ રાખી શકું છું… ઓછી આવકે પણ ઘર ચલાવી શકું છું… જરા અમથું સ્મિત મળે તો નીખરી શકું છું…. ભલે ના વાપરું મોઘાં પ્રસાધનો પણ હું સુંદર લાગી શકું છું… હોય સાથ જો પરિવાર નો તો હું કંઈ પણ કરી શકું છું.. પરણીને ભલે આવી પારકી હું… પોતાની આવડતે હું બીજાને પોતાના કરી શકું છું…...

Read more
Load More
Next Post
નવમા સ્થાનમાં ગુરુ મહારાજનું ફળ (લાલ કિતાબ આધારિત)

નવમા સ્થાનમાં ગુરુ મહારાજનું ફળ (લાલ કિતાબ આધારિત)

શબ્દોને અર્થ

શબ્દોને અર્થ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
સંપ ત્યાં જંપ (Story)

સંપ ત્યાં જંપ (Story)

લીમડાને આવી ગ્યો તાવ – કૃષ્ણ દવે

લીમડાને આવી ગ્યો તાવ – કૃષ્ણ દવે

નવરાત્રી

નવરાત્રિ – એક વૈજ્ઞાનિક તહેવાર

ઉપવાસ કેવી રીતે થાય અને આહારવિવેક કેવી રીતે જળવાય?

ઉપવાસ કેવી રીતે થાય અને આહારવિવેક કેવી રીતે જળવાય?

શ્રી વલ્લભ ભટ્ટ અને તેમના દ્વારા રચિત આનંદનો ગરબાનો ઈતિહાસ

શ્રી વલ્લભ ભટ્ટ અને તેમના દ્વારા રચિત આનંદનો ગરબાનો ઈતિહાસ

આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

કોઇ દીકરી પારકી નથી !!!

કોઇ દીકરી પારકી નથી !!!

તમે તો કહો કે stress નહીં લેવાનું

તમે તો કહો કે stress નહીં લેવાનું

જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

આંખ વરસી જાય એવું છે હવે

આંખ વરસી જાય એવું છે હવે

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!