• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Friday, March 31, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    ત્યારે સીટી વાગે

    ત્યારે સીટી વાગે

    વિશ્વ રેડીયો દિવસ

    વિશ્વ રેડીયો દિવસ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    ત્યારે સીટી વાગે

    ત્યારે સીટી વાગે

    વિશ્વ રેડીયો દિવસ

    વિશ્વ રેડીયો દિવસ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

વ્યક્તિત્વ વિકાસ માટે બ્રહ્મચર્ય પાલનની અનિવાર્યતા કેટલી?

શિલ્પા શાહ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, ગુજજુકેશન, જાણવા જેવું, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
185 2
A A
0
210
SHARES
779
VIEWS
Share on WhatsappShare on Facebook

ગયા સપ્તાહે કોલેજમાં મે વ્યક્તિત્વ વિકાસ અંગેના એક સેમિનારનું આયોજન કરેલું જેમાં વ્યક્તિત્વ કોને કહેવાય, વ્યક્તિત્વ કેટલા પ્રકારના હોય, વ્યક્તિત્વ વિકાસ કરવાની જરૂરિયાત શું, એના માટે શું કરવું જોઈએ વગેરે ચર્ચા અંતર્ગત એક વકતા તરીકે મે કહ્યું કે વ્યક્તિત્વ વિકાસમા ચારિત્ર અને કૌમાર્યનું પણ ખૂબ મહત્વ છે કેમ કે તે વગર આંતરિક કે બાહ્ય કોઈ પ્રકારનું વ્યક્તિત્વ પ્રાપ્ત કરવું શક્ય નથી. જેના કારણે એક વિદ્યાર્થિનીએ કહ્યું મેમ કૌમાર્યને વ્યક્તિત્વ સાથે શું લેવાદેવા? જેથી મને થયું આવા પ્રશ્નો અનેક વિદ્યાર્થીઓના મનમાં હશે, તેમના મનમાં ચાલતી મૂંજવણને દૂર કરવી જોઈએ જેના પરિણામ સ્વરૂપ આજનો આ આર્ટીકલ અસ્તિત્વમાં આવ્યો. કૌમાર્ય એક પવિત્ર અવસ્થા છે, virginity is a state of purity. Virgin એટલે very intensely regulated guy in normal. હવે તમે જ વિચારો જો વ્યક્તિ સંપૂર્ણપણે નિયંત્રિત, સંયમિત અને પવિત્ર હોય તો એનાથી વિશેષ વ્યક્તિત્વ વિકાસ બીજો કયો હોય શકે?

વ્યક્તિના ચરિત્ર, આહાર-વિહાર, દૈનિક સંસ્કારી આચરણ, વિચારશક્તિ, બાહ્યદેખાવ, આંતરિક સુંદરતા એટલે કે સદગુણો, શિસ્ત, નીતિમત્તા વગેરે દ્વારા કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વનો અભ્યાસ થઈ શકે. વ્યક્તિ પોતાના કર્તવ્યો કઈ રીતે અદા કરે છે, જવાબદારી કેટલી નિષ્ઠાથી વહન કરે છે, તેનું મન સતત કેવા વિચારો અને કાર્યોમાં વ્યસ્ત રહે છે, તેના વાણી-વિચાર-વર્તન કેટલા ભદ્ર કે સંસ્કારી છે વગેરે અનેક બાબતો દ્વારા કોઈપણ મનુષ્યનું વ્યક્તિત્વ જાણી શકાય. તેના વ્યક્તિત્વનો કેટલો વિકાસ થયો છે અને કેટલા વધુ વિકાસની આવશ્યકતા છે તેનો તાળો મેળવી શકાય. વર્તમાન સમયે વ્યક્તિની માત્ર વાચાળતા અને બાહ્ય દેખાવને આધારે તેની પર્સનાલિટીનો અંદાજ લગાવવામાં આવે છે પરંતુ વાસ્તવિક મહત્વ તો આંતરિક સુંદરતાનું છે એ આપણે કદાચ ભૂલી ગયા છીએ. વળી મનુષ્યની આંતરિક કે બાહ્ય સુંદરતા કે વ્યક્તિત્વ પાછળ બ્રહ્મચર્ય કેટલું અગત્યનું પરિબળ છે એ તો જાણે આપણી કલ્પના બહાર છે એવું મને લાગે છે કેમ કે વિશ્વસ્તરે વ્યક્તિત્વ વિકાસ પર અઢળક સાહિત્ય લખાય વંચાય અને વેચાય છે પરતું કમનશીબે લોકો ચારિત્ર વગરના જ રહી જાય છે કેમ કે ચારિત્રની પૂર્વશરતરૂપ બ્રહ્મચર્યની ચર્ચા ક્યાય જોવા મળતી જ નથી.

બ્રહ્મચર્યનું પાલન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની પૂર્વશરત છે અર્થાત ચારિત્રઘડતર અને વ્યક્તિત્વ વિકાસની પૂર્વશરત છે. એક સંશોધન અનુસાર ૧૦ કીલોગ્રામ પોષક આહારમાંથી ૨૫૦ મિલીગ્રામ લોહી બને છે અને ૨૫૦ મિલી લોહીમાંથી ૨૦ મિલી વીર્ય બને છે. આમ ૨૦ મીલીગ્રામ વીર્ય બનાવવા શરીરને ૧૦ કિલોગ્રામ પોષક આહારની જરૂર પડે છે. વીર્યસંગ્રહ વિના પૂર્ણ આરોગ્ય જાળવવું લગભગ અશક્ય છે. એક જીવનનું સર્જન કરવાની શક્તિ ધરાવતા વીર્યની અધોગતિ કોઈ રીતે યોગ્ય નથી. માત્ર પ્રજોત્પતિના ઉમદા આશય સિવાય વીર્યનો ઉપયોગ (બગાડ) કરવો અજ્ઞાન છે જે જાણે અજાણે નર્ક જેવી જિંદગી જીવવા મનુષ્યને મજબુર કરી દે છે કેમ કે વારંવારના વીર્યસ્ખલન બાદ જો યોગ્ય માત્રામાં પોષકઆહાર લેવાય નહિ તો ધીરેધીરે શરીર નબળું પડતું જાય છે, ઘડપણ વહેલું આવે છે. આમ વ્યક્તિ જ જો નબળો પડી જાય વ્યક્તિત્વ કેવી રીતે ખીલે?

બ્રહ્મચર્યના અનેક અર્થો છે. એક સામાન્ય અર્થ છે મૈથુનનો ત્યાગ કરવો. પરંતુ વાસ્તવમાં તેનો મૂળ અર્થ છે ‘બ્રહ્મ જેવી ચર્યા” જેના વડે બ્રહ્મપ્રાપ્તિ થાય તેવી ક્રિયા એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મમા રહેવાની ચર્યા એટલે બ્રહ્મચર્ય. આમ બ્રહ્મચર્યની તાકાત કલ્પના બહારની છે. તેના વિવેકપૂર્ણ ઉપયોગથી તેમજ વીર્યસંગ્રહથી વ્યક્તિ તેની શક્તિ, ઉર્જા, તાકાતમાં અનેક્ગણો વધારો કરી શકે છે. જેના માટે તપશ્ચર્યા જેવા સંયમની જરૂર છે. વાસ્તવમાં બ્રહ્મચર્ય આત્મા અથવા પરમાત્મા તરફની ગતિ છે. વીર્યના એક ટીપાનું પતન એટલે મૃત્યુ અને તેનું રક્ષણ એટલે જીવન. શરીરમાં સૌથી અમૂલ્ય ધાતુ વીર્ય છે જે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થી અને મજ્જા આ તમામની ઉત્પત્તિ બાદ શરીરમાં અલ્પમાત્રામાં ઉત્પન્ન થાય છે. આ વીર્યને ઉર્ધ્વ રાખવાથી શરીરમાં એક પ્રકારનું ઓજ (ઉર્જા) ઉત્પન્ન થાય છે. આહારમાંથી વીર્ય ઉત્પન્ન થતા એક મહિનો લાગે છે. ૮૦ ટીપા લોહીમાંથી ૧ ટીપું વીર્ય બને છે. વાસ્તવિક વીર્યમાં માત્ર બે થી પાંચ ટકા શુક્રકોષ હોય છે બાકીના પોષક તત્વો પ્રોટીન, વિટામીન, DNA વગેરે હોય છે. વીર્યની ઉર્ધ્વગતિ દ્વારા વ્યક્તિ અશક્ય અને આશ્ચર્યકારી પરાક્રમો સર્જી શકે છે. ભગવાનનો અનુભવ કરવા ઈચ્છતા (એટલે કે દિવ્ય ઉર્જા કે પરમ શક્તિ પ્રાપ્ત કરવા) કે વ્યક્તિત્વ વિકાસ કરવા ઇચ્છતા દરેક વ્યક્તિ માટે બ્રહ્મચર્ય અતિ આવશ્યક છે.

બ્રહ્મચર્ય પાલનના અનેક ફાયદાઓ છે એટલે કે વીર્ય સંગ્રહ કે વીર્ય ઉર્ધ્વગતિના અનેક ફાયદાઓ છે. બ્રહ્મચર્ય દ્વારા રોગો સામે લડવાની શક્તિમાં વધારો થાય છે. પાછલી ઉમરમાં રોગો ઓછા થાય છે. વૃદ્ધત્વ આવતા વાર લાગે છે એટલે કે aging process ધીમી પડે છે. વીર્યમાં spemidine નામનું તત્વ હોય છે જે વૃદ્ધત્વને જલ્દી આવતા અટકાવે છે. પાચનશક્તિ સચેત કરે છે. યાદશક્તિ વધારે છે. તીવ્ર એકાગ્રતા પ્રાપ્ત કરવામાં અતિ સહાયક છે. એક સંશોધન અનુસાર બ્રહ્મચર્યનું પાલન કરનાર વ્યક્તિ અન્ય સામાન્ય માણસ કરતા ૪૫% એકાગ્રતા વધારે ધરાવે છે. એના દ્વારા પ્રબળ આત્મવિશ્વાસની પ્રાપ્તિ થાય છે. વિજ્ઞાન માને છે કે વીર્ય ઉર્ધ્વગતિથી વ્યક્તિ ખુબ હકારત્મક વિચારધારાવાળો બને છે. જીવન તનાવ અને ચિંતારહિત આનંદમય બને છે. એક સંશોધન પ્રમાણે બ્રહ્મચર્યનું પાલન કરનાર ૯૦% અત્યંત આનંદમય રહે છે. આમ સાચી શૂરવીરતા તો પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ કરી બ્રહ્મચર્યનું પાલન કરવામાં જ છે. કેમ કે એકવારનો વીર્યપાત (૩.૪ મિલી) થવાથી નાશ પામતા પોષક તત્વો આ પ્રમાણે છે. પ્રોટીન ૦.૧૭ ગ્રામ, ગ્લુકોઝ ૩.૫૧ ગ્રામ, કેલ્સીયમ ૧.૨૧ ગ્રામ, લેક્તિક એસીડ ૨.૧૫ ગ્રામ, મેગ્નેસિયમ ૦.૩૭ ગ્રામ, પોટેસિયમ ૩.૭૧ ગ્રામ, ઝીંક ૦.૫૬ ગ્રામ જે શારીરિક, માનસિક બળ ઘટાડે છે, શરીરને નિર્બળ કરે છે, સ્વભાવ ક્રોધી બનાવે છે, ચિંતા તનાવમાં વધારો કરી જીવનને ઉદાસીનતા પૂર્ણ બનાવે છે. નિર્બળ, ક્રોધી તનવગ્રસ્ત, રોગી કે ઉર્જાહીન માણસનું વ્યક્તિત્વ કદાપિ પ્રભાવશાળી ન હોય શકે એ તો સમજી શકાય એવી વાત છે. આજના યુવાનોને મારી નમ્ર અપીલ છે કે જો તેવો જીવનના દરેક ક્ષેત્રે સફળતા હાંસલ કરવા માંગતા હોય, આકર્ષક વ્યક્તિત્વના માલિક બનવા માંગતા હોય, યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માંગતા હોય તો બીજા કોઈ ક્ષણિક ઉપાયો તરફ ધ્યાન આપવાને બદલે બ્રહ્મચર્ય પાલનના નિયમોનું ધ્યાન રાખે તો મને લાગે છે ભારતને એક શક્તિશાળી સામ્રાજ્ય બનતા કોઈ રોકી નહિ શકે કેમ કે યુવાનો દેશનું ભવિષ્ય છે જો તેવો પાવરફૂલ હશે તો દેશ આપોઆપ પાવરફૂલ બની જશે.

ઉમદા વ્યક્તિત્વ વિકાસ અર્થે જ પ્રાચીન સમયમાં હિન્દુધર્મસંસ્કૃતિ અંતર્ગત મનુષ્યજીવન શ્રેષ્ઠ રીતે જીવવા માટે ચાર આશ્રમોની વ્યવસ્થા હતી જે ખૂબ વૈજ્ઞાનિક હતી જેમાં પ્રથમ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ હતો. બ્રહ્મચર્યાશ્રમ જીવનનો પ્રથમ તબક્કો છે અને જીવનનો શરૂઆતનો તબક્કો હંમેશા જીવનઘડતરમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે એ આપણે સૌ જાણીએ છીએ. જીવનના પ્રથમ ૨૩ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાની આ આશ્રમમાં આજ્ઞા છે. જો સમજણ વગર વીર્યપાત થાય કે મૈથુન પર નિયંત્રણ જીવનના પ્રથમ તબક્કામાં ન રહે તો આવનાર જીવન ખૂબ અશક્ત અને રોગીષ્ટ બને છે જેથી બ્રહ્મચર્યાશ્રમમાં સંયમનું ખૂબ મહત્વ છે. પરંતુ આજના ખૂબ નાની ઉમરના સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં પણ કમનશીબે વિશેષ કામુકતા જોવા મળે છે અને લગ્ન સુધી કેટલા યુવાનો વર્જિન (virgin) રહેતા હશે તે અંગે મને શંકા છે. વળી આજની યુવા પેઢીને તેમાં કશું જ અયોગ્ય લાગતું નથી એ વધુ દુખની વાત છે. કદાચ કુટુંબ, શિક્ષણસંસ્થા કે સમાજવ્યવસ્થા યુવાનોને બ્રહ્મચર્યની અનિવાર્યતા સમજાવવાનું ચૂકી ગયા હોય એવું લાગે છે. જો બ્રહ્મચર્યનું મહત્વ તેવોને વૈજ્ઞાનિક સંદર્ભમાં સમજાવવામા આવે અર્થાત બ્રહ્મચર્ય વ્યક્તિના પોતાના વ્યક્તિત્વ વિકાસ અને સફળતા માટે કેટલુ આવશ્યક છે તે જણાવવામાં આવે તો મને વિશ્વાસ છે કે યુવાનો અવશ્ય સમજશે. બ્રહ્મચર્યાશ્રમ બાદ આવતા દ્વિતીય આશ્રમ ગૃહસ્થાશ્રમમાં મનુષ્યને ખૂબ શક્તિની આવશ્યકતા રહે છે કેમકે તેણે પ્રજોત્પતિનું ઉમદા કાર્ય કરવાનું હોય છે. ઉપરાંત અન્ય સામાજિક જવાબદારીનું પાલન કરવાનું હોય છે જેથી બ્રહ્મચર્યાશ્રમમાં શક્તિનો સંગ્રહ સંયમ દ્વારા અનિવાર્ય બની રહે છે. જો એવું ન થાય તો ગૃહસ્થાશ્રમ અતિ પીડાદાયક બની શકે છે. કદાચ એ જ કારણ છે કે આધુનિક યુગમાં ગૃહસ્થાશ્રમ ઉત્તમ જોવા નથી મળતો.

બ્રહ્મચર્યાશ્રમમાં સાત્વિક ખોરાકની અનિવાર્યતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કેમ કે શારીરિક, માનસિક તેમ જ આધ્યાત્મિક વિકાસની પ્રથમ શરત સ્વસ્થતા કે તંદુરસ્તી છે. ટૂંકમાં બ્રહ્મચર્યાશ્રમમાં વિદ્યાભ્યાસ, સાત્વિક ખોરાક, ઇન્દ્રિયો પર સંયમ, અને બ્રહ્મચર્યના પાલનને અનિવાર્ય માનવમાં આવ્યું છે કારણકે મનુષ્યજીવનના ચાર મુખ્ય પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ આ તમામના અમલ વગર શક્ય જ નથી. કેવળ જનેન્દ્રિયનો નહીં પરંતુ તમામ ઇન્દ્રિયો પરનો સંયમ એટલે બ્રહ્મચર્ય. વિચાર, વર્તન અને વાણીમાં શુધ્ધિ એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય બે પ્રકારના છે શારીરિક અને માનસિક. ખરાબ વિચારોનું નિયંત્રણ એ માનસિક બ્રહ્મચર્ય છે. જાગૃત કે સ્વપ્નઅવસ્થામાં પણ કામુક વિચારોથી સંપૂર્ણ મુક્તિ એ પૂર્ણ બ્રહ્મચર્ય છે. જીવનને ધારણ કરનાર વીર્ય આપણું મહાન ધન છે. લોહીનું સારતત્વ છે. બ્રહ્મચર્ય ખરેખર એક અમૂલ્ય મોતી છે, જે રોગ ક્ષય અને મૃત્યુનો નાશ કરનાર સૌથી પ્રભાવશાળી મહાઔષધિ છે. આત્માનું સ્વરૂપ જ બ્રહ્મચર્ય છે, બ્રહ્મચર્યમાં જ આત્માનો નિવાસ છે. વીર્ય તો જીવન, વિચાર, બુદ્ધિ તથા ચૈતન્યનો સાર છે. વીર્યનો એકવાર નાશ થયા પછી દૂધ માખણ બદામ કે ટોનિક આજીવન ગ્રહણ કરવાથી પણ તેની ત્વરિત પૂર્તિ થઈ શકતી નથી. બ્રહ્મચર્ય એ નિષ્કલંક પવિત્રતા છે જે એક સર્વોત્તમ તપ છે. ઇન્દ્રિયપરાયણતા વાસ્તવમાં જીવન, સૌંદર્ય, બળ, વીર્ય, યાદશક્તિ, ધન, યશ, પવિત્રતા તથા ઈશ્વરભક્તિનો વિનાશ કરે છે. શરીરમાંથી વીર્યનું સ્ખલન મૃત્યુને નજીક લાવનાર છે, તેના સંરક્ષણથી આયુષ્ય વધે છે. જે લોકોએ વીર્યનો વધુ ક્ષય કર્યો હોય તે ખૂબ જલ્દી અશાંત અને આળસુ બની જાય છે, તેઓ જલ્દીથી રોગના ભોગ બને છે અને અકાળે મૃત્યુ પામે છે. બ્રહ્મચર્યના અભાવથી અને વીર્યશક્તિના ક્ષયથી મનુષ્ય શારીરિક માનસિક અને બૌદ્ધિક દુર્બળતા પ્રાપ્ત કરે છે અને દરેક નાની નાની બાબતમાં ચિડાઈ જાય છે. બ્રહ્મચર્ય અંગે પશ્ચિમનું મનોવિજ્ઞાન ખોટી માહિતી આપે છે, કદાચ તેઓને આ બાબતનું અનુભવાત્મક જ્ઞાન ઓછું હશે. આપણાં ઋષિમુનિઑએ બ્રહ્મચર્ય દ્વારા મૃત્યુ પર વિજય મેળવ્યો હતો.

આમ બ્રહ્મચર્યની તાકાત કલ્પના બહારની છે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની ચાવી બ્રહ્મચર્ય જ છે. આશા રાખું કે આજના યુવાનો અને વિદ્યાર્થીઑ આ આર્ટીકલ વાંચી સમજી શાસ્ત્રોની સલાહને સ્વીકારશે અને જીવનને વધુ બહેતર બનાવશે. વ્યક્તિત્વ વિકાસના નામે થતાં ખોખલા કાર્યો તરફ ન આકર્ષાતા નક્કર બાબત તરફ પ્રયાણ કરશે.

Related

Tags: shilpa shahવ્યક્તિત્વ વિકાસ માટે બ્રહ્મચર્યશિલ્પા શાહ
SendShare84Tweet53Scan
ADVERTISEMENT
Previous Post

ચીઝને ફ્રીજમાં સ્ટોર કરવાની સાચી રીત જાણો

Next Post

હૈદરાબાદની બિરયાની જ નહીં, આ વસ્તુઓ પણ ફેમસ છે…

Related Posts

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

by iGujju
0
432
વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા
સાહિત્ય અને કલા સમાચાર

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા ગુજરાતી રંગભૂમિનો ઉલ્લેખ રંગઉપવન અથવા નાટ્યગૃહ (થિયેટર) તરીકે પણ ગુજરાતી ભાષામાં તેમ જ બોલીમાં કરવામાં આવે છે. ગુજરાતી નાટ્યગૃહો મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનાં શહેરો જેવાં કે મુંબઈ, અમદાવાદ અને વડોદરા અને બીજે જ્યાં ગુજરાતી લોકો વસવાટ કરે છે, ખાસ કરીને ઉત્તર અમેરિકા ખાતે જોવા મળે છે. ૨૯ ઓક્ટોબર, ૧૮૫૩ના રોજ મુંબઈ ખાતે પારસી નાટક મંડળીના ઉપક્રમે રુસ્તમ સોહરાબ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ નાટ્ય ગુજરાતી રંગભૂમિની શરૂઆતનું સીમાચિહ્ન છે. ઇતિહાસ વર્ષ ૧૮૫૦માં પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મીના લેખક દલપતરામની ગુજરાત પ્રદેશમાં 'ભવાઇ' એક લાંબા સમયથી ચાલતી આવતી લોક-નાટ્ય પરંપરા છે, જેના મૂળ ૧૪મી સદીમાં જોવા...

Read more

રંગમંચે આ સૌએ જીવી જવાનું

by iGujju
0
323
રંગમંચે આ સૌએ જીવી જવાનું
કલા-સાહિત્ય

અજવાળું અંધારું ઝાંખપ તેજ લીસોટો... મોહરા ચહેરે યોગ્ય અયોગ્ય... સત્ય જૂઠ અવિરત દોડ ક્યારેક પોરો ... અમાપ સૃષ્ટિ ને છતાં સંકડાશ ને પછી સંવાદે બંધન-મૂક્તિ.... આંસુના દરિયામાં ઉજળાં એકજ સ્મિતે.... ઝળહળે છે જીવન રંગમંચ.... રચના: નિલેશ બગથરિયા "નીલ" રંગમંચે આ સૌએ જીવી જવાનું આપેલું જ પાત્ર ભજવી જવાનું.

Read more

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

by iGujju
0
366
કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે
જાણવા જેવું

ભવિષ્ય પુરાણ’ માં વેદ વ્યાસજીની નોંધ મુજબ કળિયુગના ત્રણ હજાર વર્ષ વીતી ગયા બાદ ઈ.સ. પૂર્વે ૧૦૧માં વિક્રમાદિત્યનો જન્મ થયો અને એમણે રાજ કર્યુ પૂરાં ૧૦૦ વર્ષ. હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે હિંદુ નવું વર્ષ બુધવાર , 22 માર્ચના રોજ ચૈત્ર નવરાત્રિથી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વિક્રમ સંવત 2080 શરૂ થશે. 'વિક્રમ’ એટલે પરાક્રમ, અને ‘આદિત્ય’ એટલે અદિતીનો એક પુત્ર. વિક્રમાદિત્યનો અર્થ "સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર" થાય. આજે હું વાત કરુ છું મહારાજ વિક્રમાદિત્ય પરમારના સન્માનમાં કે એમના માટે બહુ ઓછા લોકોને જ્ઞાન હશે કે એમના જ શાસનકાળમાં ભારત...

Read more

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

by iGujju
0
336
ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

હિન્દુ સંસ્કૃતિમાં આપણે બાળપણથી વડીલોના મુખે શિવજીના ત્રીજા નેત્રની કથા સાંભળતા આવ્યા છીએ કે શિવ જ્યારે કોપાયમાન થાય ત્યારે તેમનું ત્રીજું નેત્ર ખુલે અને સર્વસ્વ ભસ્મ થઈ જાય છે. બચપણમાં તો હું ત્રીજા નેત્રથી ખૂબ ડરતી, આપણી સંસ્કૃતિમાં બાળકોમાં ઇશ્વરનો ડર પેદા કરી તેમને અનૈતિક કાર્યો કે પાપોથી (દુર્ગુણોથી) દૂર રાખવાની કદાચ આ વ્યવસ્થા હશે. પરંતુ હવે જ્યારે આ ઉંમરે આધ્યાત્મિક સમજણ ઈશ્વર કૃપાથી થોડી કેળવાઈ છે ત્યારે સમજાય છે કે ત્રીજું નેત્ર વાસ્તવમાં છે શું અને તે કોણ મેળવી શકે અથવા તો તે કેવી રીતે મેળવી શકાય. ત્રીજા નેત્રની પ્રાપ્તિ માટે અધિકાર સિદ્ધ ચોક્કસ કરવો પડે પરંતુ તે પ્રાપ્ત...

Read more

મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

by iGujju
0
263
મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા
કલા-સાહિત્ય

ત્યાં જઈને આવ્યો જ્યાં થી સપના ની શરૂઆત થઈ હતી ઘણું બદલાઈ ગયું પણ ત્યાં મારા બાળપણની રમત થઈ હતી તે જ જોવા ગયો હતો કે ત્યાં હવે કોણ સપના રમે છે ના લખોટી ને ના અડી અડીને છુટ્ટા , પણ ત્યાં મોબાઇલ જમે છે હતી શાંતિ જાણે સમય ને ખરીદી ને બેઠા હોય લગાવ એટલો જાણે તેને લક્ષ્મણ ના રામ કહેતા હોય હું ક્યાં ખોવાઈ ગયો આવ્યો હતો મજા લેવા બાળપણની પણ અહીં આવી જોયું બાળપણ વગર મજા ઘડપણની ? ત્યાં છોડીને ને ગયો જ્યાં મન શાંતી સાથે હાથ મિલાવ્યા કરતું વડ નીચે બેસવું, આંખ બંધ ને બે હાથ...

Read more

આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

by iGujju
0
319
આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ
જાણવા જેવું

આજે વિશ્વ કવિતા દિવસ આજે વિશ્વ ચકલી દિવસ કવિતા તો ઊડણ ચરકલડી જેવી એને અઢળક લડાવો ભલે લાડ આવે તો આવીને બેસે પણ જંપીને બેસવાની એય માંડ માંડ આવે ને બેસે ને બેસે ને ઊડે એનો ચરકલડી જેવો સ્વભાવ તોય એનો છે મનને લગાવ મારી કવિતા તો છે ચરકલડી જેવી એ આવીને બારીમાં બેસે બારીએથી ઊડીને ઘરમાં આવે ને પંખાની પાછળ પણ પેલે પંખેથી ઊતરીને સામે આવે એને નડતર નહીં કોઇ અભાવ એનો ચરકલડી જેવો સ્વભાવ એને ન જોઇએ ગાદી કે પાટલા ઝૂલા કે રેશમિયા ઢોલિયા સ્હેજે સમજાય એવી સાદી ને સીધી એ પળમાં અરથ એણે ખોલિયા અમથી અમથી જ...

Read more

કોઇ દીકરી પારકી નથી !!!

by iGujju
0
341
કોઇ દીકરી પારકી નથી !!!
મહિલા વિશેષ

દીકરી તારી સાથે જોડાતી કેટલી બધી ઉક્તિ ! દીકરી સાપનો ભારો, દીકરી તુલસી ક્યારો , દીકરી ઘરનો દીવો, દીકરી વ્હાલનો દરિયો , પુત્રી પુત્રસમોવડી, દીકરી ને ગાય દોરે ત્યાં જાય…. અને હજીય લંબાઇ શકે આ લાગણીભરી યાદી. પણ વિચારું છું તો લાગે છે કે તું તો છે નિત્યનૂતના સંજોગ બદલાય ને તારું સ્વરુપ બદલાય જોનારની આંખ બદલાય ત્યાં તારું રુપ બદલાય. દીકરી સૌથી સુંદર ક્યારે લાગે , કહું ? પિતાની પડખે હોય ત્યારે. જોનારને લાગે કે દીકરી છે પિતાને પડખે ,બાપુને ટેકે. પણ પિતા જાણે છે કે આમાં કોણ છે કોને પડખે ને કોણ છે કોને ટેકે. આ ક્ષણે સહુથી...

Read more

તમે તો કહો કે stress નહીં લેવાનું

by iGujju
0
434
તમે તો કહો કે stress નહીં લેવાનું
બાળ વિશેષ

તમે તો કહો કે stress નહીં લેવાનું એમ તો અમેય મિત્રોમાં કહીએ કે just chill પપ્પા મમ્મી પણ કહે છે જ કે ચિંતા નહીં, આવડે એટલું લખવાનું. પાડોશી કહે છે કે છેલ્લી ઘડીએ વાંચવાનો કૈં અર્થ નહીં . એ કોઇ ખોટા પણ નથી. પણ હું કહું એ તમેય સાંભળો ને ? આમ છેલ્લી ઘડીએ સારું સારું કહેવાનોય કૈં અર્થ ખરો ? હું ડોક્ટર બનું કે CA એ ક્યારનુંય નક્કી હતું ! રમત રમું એ સારું જ છે પણ એમાં કૈં career ના બને. ગાવા વગાડવાનું , નાચવા , ચિતરડા કરવાનું બધું બેઘડી બરાબર પણ ધો. ૮ માં આવો કે બધું...

Read more

જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

by iGujju
0
62
જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર
બાળ ઉછેર (પેરેન્ટીંગ)

જાપાન માં પરીક્ષા ના પહેલાં બાળકો ના માતપિતા ને સ્કુલ ના આચાર્ય એક પત્ર લખ્યો જેનો ગુજરાતી માં અનુવાદ નીચે પ્રમાણે છે વ્હાલા વાલી મિત્રો મને ખબર છે કે તમે તમારા બાળક ના પરીક્ષા માં સારા પ્રદર્શન ને લઇ ને ખુબજ ચિંતિત છો. પરંતુ એક વસ્તુ યાદ રાખજો આ જે બાળકો પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભાવિષ્ય ના સારા કલાકાર પણ છે જેમને ગણિત શીખવાની કોઈ જરૂર નથી આમાં કેટલાક ભવિષ્ય ની મોટીમોટી કંપની ના પ્રતિનિધિ પણ બેઠા છે જેમને ઇતિહાસ કે સાહિત્ય સમજવા ની કોઈ જરૂર નથી. આ બાળકો માં કેટલાક મહાન સંગીતકાર પણ છે જેમને વિજ્ઞાન ના...

Read more

આંખ વરસી જાય એવું છે હવે

by iGujju
0
406
આંખ વરસી જાય એવું છે હવે
યુવા વિશેષ

વાત વણસી જાય એવું છે હવે, આંખ વરસી જાય એવું છે હવે, વેદનાઓ ઉંચકીને હું ફર્યો દિલ કણસી જાય એવું છે હવે, કાળજું કાપી જશે વાતો હવે, કોઈ ફરસી જાય એવું છે હવે, દૂર ચાલી નીકળ્યા છો આપ પણ આંખ તરસી જાય એવું છે હવે, રાહ જોવામાં વિતે છે જિંદગી, સાવ નરસી જાય એવું છે હવે, હિંમતસિંહ ઝાલા

Read more
Load More
Next Post
હૈદરાબાદની બિરયાની જ નહીં, આ વસ્તુઓ પણ ફેમસ છે…

હૈદરાબાદની બિરયાની જ નહીં, આ વસ્તુઓ પણ ફેમસ છે...

ઘરે બનાવો Yummy ‘આઇસ્ક્રિમ સેન્ડવિચ’, નોંધી લો આ રીત

ઘરે બનાવો Yummy 'આઇસ્ક્રિમ સેન્ડવિચ', નોંધી લો આ રીત

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચૈત્ર મહિનામાં કડવા લીમડા નું સેવન શા માટે?

ચૈત્ર મહિનામાં કડવા લીમડા નું સેવન શા માટે?

માણસની કૂતરાઈ કે કૂતરાની માણસાઈ

માણસની કૂતરાઈ કે કૂતરાની માણસાઈ

પાળિયાના ૧૧ પ્રકારો

પાળિયાના ૧૧ પ્રકારો

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

રંગમંચે આ સૌએ જીવી જવાનું

રંગમંચે આ સૌએ જીવી જવાનું

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!