• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Sunday, June 4, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

    પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

    પીડાદાયક લાગણીઓ

    પીડાદાયક લાગણીઓ

    સરનામું

    સરનામું

    પરિણામ

    પરિણામ

    માતૃપ્રેમ

    માતૃપ્રેમ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    શ્વાસબુક

    શ્વાસબુક

    આજે  “નર્સ ડે “

    આજે “નર્સ ડે “

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

    પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

    પીડાદાયક લાગણીઓ

    પીડાદાયક લાગણીઓ

    સરનામું

    સરનામું

    પરિણામ

    પરિણામ

    માતૃપ્રેમ

    માતૃપ્રેમ

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    ત્યારે સીટી વાગે

    ત્યારે સીટી વાગે

    વિશ્વ રેડીયો દિવસ

    વિશ્વ રેડીયો દિવસ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

    પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

    પરિણામ

    પરિણામ

    શ્વાસબુક

    શ્વાસબુક

    ગુજરાતમાં છે એ જમીન જ્યાં થયેલા કર્ણના અગ્નિસંસ્કાર

    ગુજરાતમાં છે એ જમીન જ્યાં થયેલા કર્ણના અગ્નિસંસ્કાર

    હે સિધ્ધાર્થ

    હે સિધ્ધાર્થ

    ગરવી ગુજરાતની જુદી જુદી અટકોનો રોચક ઈતિહાસ

    ગરવી ગુજરાતની જુદી જુદી અટકોનો રોચક ઈતિહાસ

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

    પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

    પીડાદાયક લાગણીઓ

    પીડાદાયક લાગણીઓ

    સરનામું

    સરનામું

    પરિણામ

    પરિણામ

    માતૃપ્રેમ

    માતૃપ્રેમ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    શ્વાસબુક

    શ્વાસબુક

    આજે  “નર્સ ડે “

    આજે “નર્સ ડે “

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

    પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

    પીડાદાયક લાગણીઓ

    પીડાદાયક લાગણીઓ

    સરનામું

    સરનામું

    પરિણામ

    પરિણામ

    માતૃપ્રેમ

    માતૃપ્રેમ

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    ત્યારે સીટી વાગે

    ત્યારે સીટી વાગે

    વિશ્વ રેડીયો દિવસ

    વિશ્વ રેડીયો દિવસ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

    પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

    પરિણામ

    પરિણામ

    શ્વાસબુક

    શ્વાસબુક

    ગુજરાતમાં છે એ જમીન જ્યાં થયેલા કર્ણના અગ્નિસંસ્કાર

    ગુજરાતમાં છે એ જમીન જ્યાં થયેલા કર્ણના અગ્નિસંસ્કાર

    હે સિધ્ધાર્થ

    હે સિધ્ધાર્થ

    ગરવી ગુજરાતની જુદી જુદી અટકોનો રોચક ઈતિહાસ

    ગરવી ગુજરાતની જુદી જુદી અટકોનો રોચક ઈતિહાસ

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

લડાઈ દુર્ગુણોની માતા છે

શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, જાણવા જેવું, જ્ઞાન અને વિજ્ઞાન, યુવા વિશેષ
Reading Time: 1 min read
103 1
A A
0
117
SHARES
434
VIEWS
Share on WhatsappShare on Facebook

દુનિયાની મોટામાં મોટી આફતો પૈકી એક એટલે લડાઈ કે યુદ્ધ. મોટેભાગે કોઈ પણ લડાઈ કે યુદ્ધ પાછળ એવી સરમુખત્યાર વ્યક્તિ, નેતા કે રાજા જવાબદાર હોય છે. પરંતુ આધુનિક યુગની કમનસીબી એ છે કે અત્યારે દેશ અને દુનિયામાં લોભી લાલચી ક્રૂર સ્વાર્થી ચરિત્રહીન સરમુખત્યારો ડગલે ને પગલે જોવા મળે છે. કોઈ પોતાનું સામ્રાજ્ય વધારવા લડાઈ કરે છે, કોઈ પોતાની સંસ્કૃતિના ઘમંડમાં લડાઈ કરે છે, કોઈ ચામડીના રંગની મહત્તામાં મગરૂર થઈ યુદ્ધ કરે છે. ક્યારેક કોઈ રાજનીતિજ્ઞ ખટપટ, કાવાદાવા, નફાખોરી, પ્રતિષ્ઠાની ભૂખ જેવા કારણો લડાઈ માટે જવાબદાર હોય છે.

પ્રાચીન સમયમાં સુંદર સ્ત્રીને મેળવવા લડાઈઓ થતી અને લાખોની કુરબાની અપાતી. વળી ઇતિહાસને પાને પાને ધર્મના નામે થયેલા લડાઈ (યુદ્ધ)ની તવારીખ પ્રાપ્ય છે. ધર્મસ્થળોની રક્ષા અથવા પોતાનો ધર્મ શ્રેષ્ઠ હોવાના મિથ્યાભિમાનથી પ્રેરાઈને અનેક યુદ્ધ થયેલા છે. અનેક આર્થિક કારણોસર પણ યુદ્ધો ફાટી નીકળતા હોય છે. ટૂંકમાં કારણ કંઈ પણ હોય માનવજાતે લડાઈ અને યુધ્ધો દ્વારા પોતાની સંસ્કૃતિને શરમાવી છે એવું કહેવામાં મને બિલકુલ અતિશયોક્તિ લાગતી નથી. માણસમાં પશુનું લક્ષણ (તત્વ) પણ છે અને પ્રભુનું તત્વ પણ છે એટલે કે દૈવી અને આસુરી બંને ગુણો એક સાથે તેનામાં જોવા મળે છે. જ્યાં સુધી માણસ માત્ર પશુગત પ્રેરણાથી દોરાતો રહેશે ત્યાં સુધી લડાઇ કે યુદ્ધનો સિલસિલો અવિરત ચાલુ રહેવાનો એમાં શંકાને કોઈ સ્થાન નથી. જ્યારે ઈશ્વરી તત્ત્વ જાગૃત થશે ત્યારે મનુષ્ય લડાઈના નામથી દૂર ભાગશે કેમ કે મનુષ્યમાં જેમજેમ ઈશ્વરીતત્ત્વ ખીલતું જશે તેમતેમ તેનો સ્વાર્થ ઓછો થતો જશે. સ્વાર્થ ત્યાગ દ્વારા જ સાર્વત્રિક વિકાસ શક્ય બને છે એ તો સર્વવિદિત છે, એ સાથે મંગળકારી યુગની શરૂઆત પણ થાય છે. સાચું પૂછો તો સઘળા દ્રષ્ટિબિંદુઓમાં આધ્યાત્મિક અને નૈતિક દૃષ્ટિબિંદુ સૌથી શ્રેષ્ઠ છે એવું હું દ્રઢપણે માનું છું.

વ્યક્તિગત લડાઈ, પ્રાદેશિક લડાઈ કે રાષ્ટ્રીય યુદ્ધ ત્યારે જ અસ્તિત્વમાં આવે છે જ્યારે વ્યક્તિગત કે સામુહિક દુર્ગુણોની માત્રા વધે છે. યુદ્ધ દરમિયાન દુર્ગુણો અને અનૈતિકતા માઝા મૂકે છે કારણકે જીતવા માટે માણસ કોઈ પણ હદ સુધી નીચે જતાં અચકાતો નથી. યુદ્ધ કે લડાઈની સમાપ્તિ બાદ પણ અનેક નેગેટિવિટી દુર્ગુણોના રૂપમાં પાછળ રહી જાય છે. આમ યુદ્ધ કે લડાઈ થવા પાછળનું મુખ્ય જવાબદાર કારણ વ્યક્તિ કે સમાજમાં રહેલા દુર્ગુણો જ છે અને યુદ્ધ બાદ પણ અનેક દુર્ગુણોનું સર્જન થતું હોય છે જેનું અસ્તિત્વ અવિરત જળવાઈ રહે છે. એ અર્થમાં લડાઈ સર્વ દુર્ગુણોની માતા છે. જેના દ્વારા ભૂત અને ભવિષ્યમાં દુર્ગુણો સર્જાતા જ રહે છે. જ્યારે બે વ્યક્તિ, બે સમૂહ, બે કુટુંબ કે બે દેશ વચ્ચે લડાઈ થાય છે ત્યારે એકતા, સ્નેહ, પ્રેમ, દયા, કરુણા, અહિંસા, નિસ્વાર્થપણું જેવા અનેક ઉમદા સદગુણોનો અંત આવે છે. પ્રજા વધુ વિઘાતક (નેગેટિવ) સ્વાર્થી હિંસક અને નિર્દયી બને છે. તમામ સ્તરની લડાઈ કે યુદ્ધ વ્યક્તિગત, સામૂહિક કે દેશની સત્તા શક્તિ બળ અને તાકાત ચોક્કસ દર્શાવે છે પરંતુ ધર્મનિષ્ઠા (rightness) ને ઢાંકી દે છે એ દૃષ્ટિએ લડાઈઓ હંમેશા અતિ ઘાતક સાબિત થાય છે. જે વ્યક્તિ સમૂહ પ્રદેશ કે દેશના મૂલ્યોનો અવિરત હ્રાસ કરે છે જેની ખૂબ ઊંચી કિંમત દરેકે ચૂકવવી પડે છે.

હમણા જ પૂર્ણ થયેલ રશિયા અને યુક્રેનની લડાઈની પરિસ્થિતિ વગર કહે મારી વાતને સમજવામાં ચોક્કસ વધુ સહાયક બનશે. વ્યક્તિગત કે સામુહિક અહંકાર નિર્દયતા સ્વાર્થીપણું કે અંગત ઈચ્છાપૂર્તિ જેવા કારણોને લઇ યુદ્ધના નામે અનેક નિર્દોષના જીવન સાથે લોકો ખેલતા રહે છે. આધુનિક જગતમાં દરેક દેશો અન્ય દેશો સાથે આર્થિક અને રાજકીય સંબંધો ધરાવે છે. બે દેશો વચ્ચેના યુદ્ધને કારણે અનેક તટસ્થ દેશોના નાણાબજાર, વ્યાપાર અને સામાન્ય જનજીવનને ઊથલપાથલ કરી મૂકે છે. એક યુધ્ધ ધીરે-ધીરે આખી દુનિયાને પોતાના સપાટામાં લઈ લે છે. દરેક દેશનું એક ચોક્કસ બજેટ હોય છે પરંતુ જ્યારે સુરક્ષા અર્થે વધુ પડતા શસ્ત્રસામગ્રી ઉભી કરવાની જરૂરિયાત ઉદભવે છે ત્યારે અન્ય જરૂરી ક્ષેત્રો વંચિત રહી જાય છે, જેની ખૂબ ઊંચી કિંમત નિર્દોષ પ્રજાએ ચૂકવવી પડે છે. તાજેતરમાં ચાલી રહેલા ખતરનાક જંગને તપાસવામાં આવે તો સમજાશે કે અનેકવિધ પ્રગતિ છતાં મનુષ્યની સંસ્કૃતિનું પોલાપણું છતું થાય છે. મનુષ્યમાં રહેલી પાશવીવૃત્તિનું દર્શન થાય છે. કટોકટીના આવા સમયમાં રાક્ષસી નફાખોરીનો હેતુ રાખનાર વેપારીઓ તેમજ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા તૈયાર અનેક લોકોને તો કઇ કેટેગરીમાં મુકવા એ મારી તો સમજ બહાર છે.

લડાઈ (યુદ્ધ) આફતકારી ખાનાખરાબીઓ સાથે મનુષ્ય ચારિત્રનો વિનાશ કરે છે જેની ભરપાઈ મોટેભાગે અસંભવ બની જતી હોય છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને નીચોવીને ખતમ કરી ધનવાન બને તેના કરતાં અનેક વ્યક્તિઓ કે સમૂહ અને દેશો ભેગા મળીને સહકારી ધોરણે લાભ મેળવે તેનાથી વધુ ઉત્તમ બીજું શું હોઈ શકે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, કુટુંબ-કુટુંબ વચ્ચે કે દેશ-દેશ વચ્ચે સૌનું હિત જળવાય અને કોઈ પ્રકારની લડાઈ કે યુદ્ધ ન થાય તેવી કોઇ વ્યવસ્થા અંગે આપણે સૌએ વિચારવું જોઈએ. લડાઈઓ દ્વારા પોતાનું સામ્રાજ્ય વધારવાની ઘેલછા માનવીય મૂલ્યોનું પતન દર્શાવે છે. લડાઈ (યુદ્ધ) જેવું દારૂણ દુઃખ બીજું કોઈ હોઈ શકે જ નહીં એવું મારું ચોક્કસપણે માનવું છે. જેનાથી મોટાપાયે ખાનાખરાબી થાય છે, અસંખ્ય લોકો મરે છે ત્યાં દુઃખનું તો પૂછવું જ શું. રણક્ષેત્ર એ તો યમરાજની સંહારલીલાનું મનગમતું સ્થાન છે એટલે કે મોતના દેવતાનું રમતગમતનું મેદાન છે. યુદ્ધનું પરિણામ દુઃખ અને પાપનો ફેલાવો કરે છે કેમ કે લડાઈ એ તો તમામ દુર્ગુણોની માતા છે.

જેનાથી બચવા દરેકે વ્યક્તિગત સ્તરે કમ-સે-કમ એટલું અવશ્ય નક્કી કરવું જોઈએ કે હું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ અનૈતિક લડાઈ કે યુદ્ધમાં ભાગીદાર નહીં બનું. તો કદાચ યુદ્ધ દ્વારા થતો નરસંહાર અને ખાના-ખરાબી અટકી શકે. બાકી તો યુદ્ધ દ્વારા સતત પાપનું ચક્ર ચાલતું જ રહેશે અને ઈશ્વર ફરી પાછું પાપનો ભાર હળવો કરવા અન્ય યુદ્ધ દ્વારા વિનાશ કરશે કેમ કે યુદ્ધમાં જ્યારે કોઈ એક દેશ જીતે ત્યારે અન્ય હારેલા દેશ પર તેની નેગેટિવ છાપ દુશ્મની રૂપે છોડીને જાય છે. જે આગ ક્યારેક અનુકૂળતા મળતા બદલારૂપે ફરી પ્રજ્વલિત થતી હોય છે અને આ જ રીતે સતત અવિરત વિનાશ વેરાતો રહે છે.

શાસ્ત્રો જણાવે છે કે પાપનો બદલો મોત છે. દેશ દુનિયા કે જીવનમાથી જો પાપ જશે તો યુદ્ધ થશે, યુદ્ધ જશે તો વિનાશ જશે અને આપણે સૌ મન-વચન-કર્મથી શુદ્ધ થઈશું. જો એવું શક્ય બને (જે અસંભવ નથી પરંતુ મુશ્કેલ અવશ્ય છે) તો દૂરના ભવિષ્યમાં કદાચ સતયુગની પ્રાપ્તિ સહજ બની શકે. જો સત્ય, પ્રેમ, અહિંસા, ભાતૃભાવનાનું પાલન કરીએ, લોભ-લાલચ અને બૂરાઇને વશ ન થઈએ, બીજી નાત-જાત ધર્મ કે દેશ પર પણ પોતાના જેટલો જ પ્રેમ રાખીએ, ગરીબોની રોટી પર બદનજર ન રાખીએ, સર્વે પ્રત્યે મમતાથી સ્નેહથી વર્તીએ તો જીવનમાંથી શારીરિક માનસિક આર્થિક સામાજિક દુખોની બાદબાકી અવશ્ય થઈ શકે. યુદ્ધરૂપી વિનાશની ચક્કીમાં પીસાવાના પ્રારબ્ધથી આપણે મુક્ત અવશ્ય થઈ શકીએ. યુદ્ધ કે લડાઈ દ્વારા સર્જાતા વિનાશ મોત, દુઃખ અને પાપની જો કોઈ અકસીર દવા હોય તો તે શુદ્ધ સાત્વિક નિર્મળ અને મૂલ્યવાન જીવન છે જે દ્વારા લડાઈ અટકે છે બાકી તો લડાઈ અનેક દુર્ગુણોની માતા છે જે પાપ કે દુર્ગુણોનું વિષચક્ર સર્જે છે એ કદી ન ભૂલવું. આપના સૌનો એ અનુભવ અવશ્ય હશે કે વ્યક્તિગત ધોરણે પણ જ્યારે બે વ્યક્તિ કે બે કુટુંબ વચ્ચે લડાઈ થાય છે ત્યારે વ્યક્તિ અન્યની સારાઈ જોઈ શકતો નથી અને શક્ય એટલું સામા પક્ષનું અહિત કરવા અગ્રેસર થાય છે. એ જ બતાવે છે કે લડાઈ મોટી હોય કે નાની વ્યક્તિમાં રહેલા સારા ગુણોને ઢાંકી દુર્ગુણોને વધારી દે છે, જે અનેક પીડા દુખદર્દ અને પાપોની વૃધ્ધિ કરે છે. આમ લડાઈ અતિ દુખદ પરિસ્થિતિનું સર્જન કરતા અનેક દુર્ગુણોની માતા છે જેથી શક્ય એટલી જલદી એનાથી મુક્તિ મેળવી લેવી જોઈએ. એટલું તો હું અહી અંતે અવશ્ય કહીશ. આ આર્ટીકલ વાંચી કોઈ એવું બિલકુલ ન સમજે કે વ્યક્તિની, કુટુંબની, નેતાઓની, સમાજની, દેશ કે દુનિયાની કોઈ પણ અનૈતિક કે અન્યાયી બાબતોને સર્વથા સહન કરી લેવી. અન્યાય અને અનૈતિકતા સામે અવાજ ચોક્કસ ઉઠાવવો પણ સિદ્ધાંતોની લડતમાં સદગુણોની બાદબાકી ન કરતા સંસ્કાર અને સભ્યતાના ધોરણો અવશ્ય જાળવી રાખવા. વ્યક્તિગત સ્વાર્થ કે જીત માટે સિદ્ધાંતો અને મૂલ્યો સાથે સમાધાન કરી વધુ નીચે ન ઉતરી જવું કે જે દ્વારા અનેક દુર્ગુણો જીવનમાં પ્રવેશે અને જીવન નર્ક સમાન બની જાય અને પસ્તાવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન રહે.

Related

Tags: shilpa shahશિલ્પા શાહ
SendShare47Tweet29Scan
ADVERTISEMENT
Previous Post

પગની કુમાશ જાણે ખીલ્યાં ફૂલ ચમનમાં

Next Post

ક્રિસમસ ટ્રી

Related Posts

પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

by iGujju
0
343
પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?
ધર્મ અને આધ્યાત્મિકતા

સામાન્ય માન્યતા એવી છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. એનો અર્થ એ થયો કે મનુષ્યની પ્રકૃતિ અર્થાત પ્રવૃત્તિ, વૃત્તિ, સ્વભાવ, ટેવો, વિચારો, વર્તનમાં પરિવર્તન શક્ય નથી. જો એવું હોય તો તો મનુષ્ય જન્મ જ વ્યર્થ ગયો કહેવાય કેમકે જો કશું કદાપિ બદલાવાનું હોય જ નહિ તો પછી જીવનભર પુરુષાર્થ કરવાનો શેના માટે? જો કોઈ પરિવર્તન શક્ય જ ન હોય તો જીવનમાં પ્રયાન્તો કે મહેતનની કોઈ આવશ્યકતા રહેતી જ નથી અને જો જીવનમાં પ્રયત્ન પુરુષાર્થ કે મહેનત જ નથી અર્થાત જીવનમાં ગતિ કે પ્રવૃત્તિ નથી તો તે જીવન મૃત્યુ સમાન છે કેમકે ગતિહીનતા એ જ મૃત્યુ છે. એ તો...

Read more

પીડાદાયક લાગણીઓ

by iGujju
0
192
પીડાદાયક લાગણીઓ
વાર્તા અને લેખ

પીડાદાયક લાગણીઓ   "શ્રીમતી માધવી સોની, અમારા અનાથાશ્રમમાં બીજા ઘણા બાળકો છે. શું તમે ખરેખર મેહરાંશને જ દત્તક લેવા માંગો છો? તે વિનાશક અકસ્માતનો ભાગ હોવાની સાથે, તેના માતાપિતાના જીવલેણ મૃત્યુનો સાક્ષી હતો. શું તમે જાણો છો કે તેની આડઅસર શું હતી? છ વર્ષની નાજુક ઉંમરે, તેને એ દુર્ઘટનાનો ભયાનક આઘાત લાગ્યો છે. તે છોકરો સંપૂર્ણપણે હૈયાની વેદનાથી પડી ભાંગ્યો છે. તેને અપનાવવાથી તમને ખુશી કરતાં વધુ નિરાશા મળશે.   માધવી અને તેનો પતિ હેમંત, છેલ્લાં પાંચ વર્ષથી નિઃસંતાન હોવાના દુઃખને સહન કરી રહ્યા હતા. તમામ દવાઓ બિનઅસરકારક સાબિત થઈ હતી. જ્યારે પહેલી વાર તેઓ અનાથાશ્રમમાં પ્રવેશ્યા, ત્યારે અન્ય બાળકોની...

Read more

સરનામું

by iGujju
0
325
સરનામું
યુવા વિશેષ

સરનામું એણે પૂછ્યું, પપ્પા, આ સરનામાનું શું કામ ? મળે નહીં ધર મારું જો હું આપું કેવળ નામ ? કેટલું લાંબું લાંબું પપ્પા , આપણું આ સરનામું બા-દાદાનું નામ દીધું ,ઘરને ,એ પણ નક્કામું ગલી, મહોલ્લો, કોલોની ને મકાન નંબર સાથે આસપાસની દુકાનનું પણ નામ દેવું સંગાથે ઉમેરવાનું ,કોલોનીના કોમન પ્લોટની સામે સરનામું જો હોય નહીં તો કરવાનું શું નામે ? કેવળ નામથી મળે નહીં આ શ્હેર મહીં મુકામ ? એણે પૂછ્યું, પપ્પા, આ સરનામાનું શું કામ ? સાંભળ બેટા, સ્કુલ મહીં તું યુનિફોર્મ છે પ્હેરે તારું મનગમતું તું પ્હેરે, જ્યારે રહેતી ઘેરે વાટકી પર પણ દાદાજીનું નામ લખેલું જોયું...

Read more

પરિણામ

by iGujju
0
356
પરિણામ
i - ગુજ્જુ

ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસી પણ હશે પરિણામ ની આજે ક્યાંક આવી અસર પણ હશે ક્યાંક સપનાઓ સાકાર તો ક્યાંક આજે નિરાશા પણ હશે કોઈક મહેનત કરવામાં માં સફળ થયું તો કોઈક નિષ્ફળ થયું હશે આજ પરિણામ આવી અસર પણ હશે યાદ રાખજો દરેક આજે આ એક પરિણામ જીવન નું કોઈ પરિણામ ન બંને આતો એક પરિણામ છે આજે ખરાબ તો કાલે સારુ પણ હશે જિંદગી છે તો તકો પણ અપાર મળશે ભૂલી પરિણામ ને આગળ વધી જજે એ વિદ્યાર્થી તારા માટે તો જીવન ની એક તક તને ફરી મળશે મહેનત કરી છે તો સફળતા પણ મળશે ફરી જીવન ના...

Read more

માતૃપ્રેમ

by iGujju
0
325
માતૃપ્રેમ
કવિતા

કરુણાની મૂર્તિ અને સ્નેહનો સાગર છે માં દયાની દેવીને મમતાનો મહાસાગર છે માં.... સાગર લાગે અતુલ્ય ગાગર પાસે ને અતુલ્ય પ્રેમનું ઝરણું એટલે માં મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ને સંતાનના સ્મિતનું કારણ છે માં.... બાળકો માટે નિસ્વાર્થપ્રેમનો દરિયો છે માં સંતાનના જીવનનો હસ્તાક્ષર છે માં ઈશ્વરની કળાનું અદ્ભૂત સર્જન છે માં ચહેરામાંજ ભગવાનના દર્શન છે એ છે માં.... જેના સ્પર્શમાત્રથી શરીરની તમામ પીડા દૂર થાય એ ડોક્ટર એટલે માં જીવન ઘડતરના પાઠ શીખવનાર સાચો શિક્ષક એટલે માં.... ચહેરો જોઈને મનનાં ભાવ સમજી જાય એ મૌન વાચક છે માં ભગવાન પાસે સંતાનના સુખ માગતી યાચક છે માં.... વિધાતા સોંપે જો કલમ માતાના...

Read more

ઝમકુ ડોશી

by iGujju
0
447
ઝમકુ ડોશી
ગુજ્જુ ગમ્મત (Jokes)

સૌરાષ્ટ્રના નાના ગામમાં રહેતા દરેક જણનું એકબીજાને ઓળખતા હોવું સામાન્ય છે. આવા જ એક નાના ગામમાં ઉંમરમાં છન્નું વરસના પણ તબિયતમાં કડેધડે ઝમકુ ડોશી. કોઈ નાના-મોટા કેસમાં સાક્ષી પૂરવા અદાલતનાં સાક્ષીના પીંજરામાં ઊભા હતા. સરકારી વકીલ વજુભાઈ વખારીયાએ ઊભા થઈને પૂછ્યું. 'આ દાવામાં હું સરકારી વકીલ છું. તમે મને ઓળખો છો?’ ‘ઓળખું છું. અરે દીકરા તું પેદા નહોતો થયો ત્યારથી જાણું છું. તારી માનો ખોળો ભરાતો નો’તો તી તારા બાપ જગમોહને એને ગામની બહાર આશ્રમમાં પડ્યા રહેતા બાબા બજરંગી પાસે આશીર્વાદ લેવા મોકલેલી. તી પૂરા પંદર દિવસ-રાત બાબાએ આશીર્વાદ આપેલા તીયારે તું પેદા થયેલો. તું નાનો હતો ત્યારથી જ નપાવટ...

Read more

શ્વાસબુક

by iGujju
0
325
શ્વાસબુક
પ્રૌઢ વિશેષ

પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો 'માણસ' પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા ! સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત ! અરે, પૈસા તો બહુ દુરની વાત છે, શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા ! ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય ! જીવન ની ગાગર પર બેઠો સમયનો કાગડો, દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે ! 'ને માણસ સમજે છે : હું જીવી રહ્યો છું...

Read more

આજે “નર્સ ડે “

by iGujju
0
536
આજે  “નર્સ ડે “
મહિલા વિશેષ

નર્સને આપણે ભણેલા ને અંભણ સહુ sister કહેતા. Sister એટલે બ્હેન. આ કેવળ માનાર્થે સંબોંધન નથી. આપણા જીવનમાં બ્હેનનું જે સ્થાન છે, એની સાથે જોડાયેલ જે ભાવના છે એ સઘળું આ સંબોધનમાં છે. નિસ્વાર્થ સ્નેહ અટલે બ્હેન. આ પરંપરા હતી. હવે તો ભાઇઓ પણ આ ક્ષેત્રે સેવારત છે. પાઠ્યપુસ્તકમાં ફ્લોરેન્સ નાઇટીંગલનો પાઠ આવતો. કપરાકાળમીં , જીવના જોખમે પણ દર્દીની સેવા એ જ જીવનમંત્ર એને ચરિતાર્થ કરે છે નર્સ. સ્વસ્થ વ્યક્તિને એમના જીવન વિષે કલ્પના ન થઇ શકે. માંદગીનાં બિછાને હોય એમને પોતાનાં જીવનની રક્ષા કરનાર નર્સનો મહિમા કહેવો ન પડે. હોસ્પિટલના ઓરડામાં એ બે જણ હોય છે - ને દરવાજેકાહ...

Read more

એક સાક્ષરને એવી ટેવ

by iGujju
0
327
એક સાક્ષરને એવી ટેવ
મોજ મસ્તી

એક સાક્ષરને એવી ટેવ, પુસ્તક એટલા પૂજે દેવ; અક્ષરે અક્ષરે કરે વિચાર, વાક્યે વ્યાકરણનો વ્યાપાર; લીટીઓ વાંચે ને લપ કરે, વેણ ચીપી ચીપી ઉચ્ચરે. જ્ય્હાં ત્ય્હાં કય્હાંનાં કૌતક કરે; નોંધ લઈ ડાયરીઓ ભરે. કવન કવે તે જ્યાંત્યાં લવે, જેમ ફાવે એમ ગોઠવે, ગણે માત્રા ને અક્ષરમેળ, કરે પિંગલડિંગલના ખેલ. સીધું પડે તો સુતર વહે, નહીંતર આડો મારગ લહે, સુણે સભા ને દોડ્યો જાય, વણબોલાવ્યો ઊભો થાય. લાંબી જીભે લબરકા કરે, વણસમજ્યો વિવેચન કરે. સુણે સૌ તો ધૂણે શીશ, નહીંતર મનમાં રાખે રીસ. પૂછે કોઈ કવિ સારો કોણ? વાતવાતમાં ઘાલે મોણ. નાનાલાલ? નનૈયો ભણે, નરસિંહરાવને કૈં ના ગણે! પ્રેમાનંદની કાઢે પોલ,...

Read more

ગુજરાતમાં છે એ જમીન જ્યાં થયેલા કર્ણના અગ્નિસંસ્કાર

by iGujju
0
322
ગુજરાતમાં છે એ જમીન જ્યાં થયેલા કર્ણના અગ્નિસંસ્કાર
જાણવા જેવું

કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં, આ જમીન ગુજરાતમાં જ છે, હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે. મિત્રો તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો ? તો આજે અમે તેના મૃત્યુ અને તેને સંબંધિત રહસ્યો વિશે જણાવશું. જેનાથી લગભગ તમે અજાણ હશો. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતુંં ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતુંં. ત્યારે કર્ણએ અર્જુનને જણાવ્યું કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી બહાર ન કાઢી લઉ ત્યાં સુધી તું મારા પર વાર નહિ કરે. આ...

Read more
Load More
Next Post
ક્રિસમસ ટ્રી

ક્રિસમસ ટ્રી

રામાયણ કથાઃ આ ભક્તની ભક્તિ સામે શ્રી રામનો થયો પરાજય, ખુદ ભગવાને પણ આવી પ્રતિજ્ઞા લેવી પડી!

રામાયણ કથાઃ આ ભક્તની ભક્તિ સામે શ્રી રામનો થયો પરાજય, ખુદ ભગવાને પણ આવી પ્રતિજ્ઞા લેવી પડી!

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
કાચબો અને સસલાની રેસ

કાચબો અને સસલાની રેસ

વીર વાછરાદાદાનો ઇતિહાસ

વીર વાછરાદાદાનો ઇતિહાસ

પરિણામ

પરિણામ

દાદા ને દાદીનું વ્હાલ

દાદા ને દાદીનું વ્હાલ

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા: ભાગ ૧

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા: ભાગ ૧

પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો?

પીડાદાયક લાગણીઓ

પીડાદાયક લાગણીઓ

સરનામું

સરનામું

પરિણામ

પરિણામ

માતૃપ્રેમ

માતૃપ્રેમ

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    Follow Us :

    Follow Us :
    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!