• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Friday, March 31, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    ત્યારે સીટી વાગે

    ત્યારે સીટી વાગે

    વિશ્વ રેડીયો દિવસ

    વિશ્વ રેડીયો દિવસ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    ત્યારે સીટી વાગે

    ત્યારે સીટી વાગે

    વિશ્વ રેડીયો દિવસ

    વિશ્વ રેડીયો દિવસ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

મૌનની જીવનમાં ઉપયોગિતા કેટલી?

શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, જાણવા જેવું, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ
Reading Time: 1 min read
97 1
A A
0
110
SHARES
408
VIEWS
Share on WhatsappShare on Facebook

સમગ્ર જીવન દિવસથી રાત સતત અવિરત બોલતા રહેવું આપણને ગમે છે. અગણિત સામાજિક લોકો કે જેને સમૂહજીવન ગમે છે તેઓ માટે બોલવું એ જ આનંદ છે. વ્યાવસાયિક જીવનમાં પણ લોકોને પ્રભાવિત કરવા બોલવું અનિવાર્ય બન્યું છે. વ્યક્તિત્વ વિકાસ અંતર્ગત પણ વાણીચાતુર્યને ખૂબ અગત્યનું માનવામાં આવે છે. ટોકિંગ સ્માર્ટનેસની કેળવણી માટે વ્યક્તિત્વ વિકાસ અંતર્ગત આજકાલ કોચિંગ કલાસીસ ચાલે છે. કેવું બોલવું કેટલું બોલવું, કેવી રીતે બોલવું, ક્યારે બોલવું, કોના માટે બોલવું વગેરેની સમજણ મોટાભાગના સમાજમાં હોશિયારીનો વિશેષ માપદંડ છે. સામાન્ય રીતે ઉત્તમ બોલનારના પ્રભાવમાં સમાજ રહેતો હોય છે કેમકે ચાતુર્ય હોશિયારી કુશળતા સાબિત કરવાનો આપણી પાસે એક જ સરળ રસ્તો છે. વાણીચાતુર્ય (ટોકિંગ સ્માર્ટનેસ) ના જમાનમાં ક્યારેય આપણે મૌનની તાકાત વિષે કે મૌનની આવશ્યકતા વિશે વિચાર્યું જ નથી અથવા કદાચ એ અંગે આપણે વિચારવા પણ માગતા નથી. સાંસારિક જીવનમાં રસ ધરાવતા કે વ્યવસાયિક સફળતા ઈચ્છતા લોકો માટે તેમ જ સમાજમાં માનમોભો પ્રતિષ્ઠાની આકાંક્ષા રાખનાર માટે બોલવું કદાચ અનિવાર્ય છે. પરંતુ તમને ખબર છે મધુર ઉત્તમ અને પ્રભાવી વાણી માટે પણ અમુક સમયનું શિસ્તસભર મૌન અનિવાર્ય છે કેમ કે મૌન તમારી વાકશક્તિને ઉચ્ચ સ્તરની બનાવે છે, વધુ આકર્ષક અને પ્રભાવી બનાવે છે. એ દૃષ્ટિએ પણ વ્યવસાયિક સફળતા ઈચ્છતા કે વ્યક્તિત્વ વિકાસ અને વ્યક્તિત્વને પ્રભાવી બનાવવાની ઇચ્છા ધરાવનાર તેમ જ સાંસારિક સુખની અપેક્ષા રાખનાર માટે પણ મૌન આધ્યાત્મિક સાધક જેટલું જ મહત્ત્વનું છે એ સમજવું મને તો અનિવાર્ય લાગે છે.

મૌનની વ્યવહારિક ઉપયોગિતા સમજતા પહેલા મૌન કોને કહેવાય, મૌન કેટલા પ્રકારના હોય, કયા પ્રકારનું મૌન કોને વધુ લાભદાયી, મૌન દ્વારા પ્રાપ્ત થતા લાભો કયા, મૌનની સાધના થાય કેવી રીતે વગેરે અનેક મહત્વની બાબતો વિષે આપણે બધાએ વિચારવું જોઈએ, એવા મારા અંગત મંતવ્યને લઈ મે આ આર્ટિકલમાં આવી તમામ બાબત પર પ્રકાશ પાડ્યો છે. કદાચ આપ સૌને એ ચોક્કસ ઉપયોગી થશે અને ગમશે એવી આશા છે. સામાન્ય સમજણ અનુસાર મૌન એટલે ચૂપ રહેવાની વ્યવસ્થા. જે એક પ્રકારનું વ્રત છે, સંયમ છે. કેમકે આપણે સૌ જાણીએ છીએ કે બિનજરૂરી બકવાટથી શક્તિનો અતિશય ક્ષય થાય છે. અમારા જેવા ટીચિંગ ફિલ્ડમાં પડેલા વ્યક્તિ જાણે છે કે સતત બોલવાથી દિવસના અંતે કેટલી નબળાઈ અને થાક અનુભવાય છે. એ દર્શાવે છે કે બોલવાથી શક્તિનો કેટલો ક્ષય થાય છે. કોલેજમાં અતિશય બોલ્યા બાદ ઘરે જઈ બે-ત્રણ કલાક મૌન અવસ્થામાં પસાર કરવાથી ફરી તાજગી અનુભવાય છે. જે સાબિત કરે છે કે મૌન દ્વારા શક્તિસંચય સંભવ છે. મૌન દ્વારા તમામ સ્થૂળશક્તિનું ઓજસશક્તિમાં રૂપાંતર થાય છે. લાંબુ કે વધુ મૌન જેને અશક્ય લાગતું હોય તેણે પણ કમ-સે-કમ લાંબી-લાંબી નકામી વાતો, વાદવિવાદ કે બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહેવાનો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ.

છાંદોગ્ય ઉપનિષદ અનુસાર વાણી તેજોમય છે જેનું નિર્માણ અગ્નિના સ્થૂળ ભાગ હાડકાના મધ્યભાગ અને મજ્જાના સુક્ષ્મ ભાગ દ્વારા થાય છે. કદાચ એટલે જ શબ્દને શાસ્ત્રો બ્રહ્મ તરીકે ઓળખે છે કેમ કે બ્રહ્મ જેટલી જ શક્તિશાળી વાણી છે. વાણીમાં બ્રહ્મનું તેજ છે. એ તેજપ્રાપ્તિ માટે પણ મૌન જરૂરી છે. મૌન અનેક પ્રકારના હોય છે જેમકે

૧) ઇન્દ્રિયમૌન કે કારણમૌન – જ્યારે તમામ ઇન્દ્રિયો શાંત થઈ જાય, મૌન થઈ જાય તેને ઇન્દ્રિયમૌન કે કારણમૌન કહે છે. વાગેન્દ્રિય માયાનું સબળ અસ્ત્ર છે એટલે કે વધુ બોલવાથી માયાની શક્તિ વધે છે. માયાની જાળમાં ફસાવું ન હોય, માયા પર વિજય પ્રાપ્ત કરવો હોય, માયાને વધુ શક્તિશાળી ન બનવા દેવી હોય તો તેને નિયંત્રિત કરનાર અસ્ત્ર તરીકે મૌનનો ઉપયોગ અનિવાર્ય છે. વાગિન્દ્રિયને નિયંત્રિત કરતું અસ્ત્ર એટલે મૌન. વાગિન્દ્રિય અતિ ઉપદ્રવી અને હઠીલી ઈન્દ્રિય છે. જેના દ્વારા અનેક ઝઘડા અને યુધ્ધો થાય છે. જો તે નિયંત્રણમાં રહે તો મન પણ નિયંત્રણમાં આવે છે અને જીવન શાંત અને સ્વસ્થ બને છે.

૨) કાષ્ટમૌન – શારીરિક તમામ ક્રિયાઓનો પૂર્ણ નિરોધ એટલે કાષ્ટમૌન. કાષ્ટમૌનમાં ઇશારાથી કે લખીને પણ અન્ય સાથે વાત કરવાની હોતી નથી. કાષ્ટમૌનમાં તમે માથું પણ હલાવી શકતા નથી. ઘણીવાર માનસિક વૃત્તિઓના નિરોધ માટે શારીરિક ક્રિયાનો નિરોધ આવશ્યક બને છે. જે સંસારી માણસ માટે વધુ સંભવિત નથી પરંતુ આધ્યાત્મિક સન્યાસી સાધકો માટે ઉપયોગી છે.

૩) સુષુપ્તિમૌન – જે મૌન સુષુપ્તિ અવસ્થામાં પ્રાપ્ત થાય છે તે. નિંદ્રાની સ્થિતિમાં જે મૌન સંભવિત બને તેને સુષુપ્તિ મૌન કહેવાય. પરંતુ ઘણા સાક્ષીભાવના સાધકોએ પ્રતિકારશૂન્યતા પ્રાપ્ત કરી હોય છે જેથી તેઓ સતત અવિરત નિંદ્રા કે સાંસારિક સુષુપ્તિની સ્થિતિમાં જ હોય છે. સ્થિતપ્રજ્ઞતાની પ્રાપ્તિ એ બીજું કંઈ નહીં સુષુપ્તિમૌન જ છે. જે જાગૃતિમાં એટલે કે અનિન્દ્રા કે જાગતા-જાગતા પણ શક્ય બને છે કેમ કે મન સુષુપ્તિની પરિસ્થિતિમાં હોય છે. કોઈ ઘટના સામે તે પ્રતિક્રિયા આપતું નથી. જાણે કે સર્વ ઘટનાથી તે અજાણ હોય સુષુપ્તિમાં હોય. જીવનમુક્તિમાં બ્રહ્માનંદસુખ સુષુપ્તિમૌન છે. સંસાર અને તેના ગુણોના મિથ્યા સ્વરૂપના જ્ઞાનથી મનની તમામ શંકાઓનું સમાધાન થાય ત્યારે સુષુપ્તિમૌનની પ્રાપ્તિ સહજ બને છે. આ જગત બ્રહ્મથી પરિપૂર્ણ છે તેનો નિશ્ચય એટલે સુષુપ્તિમૌન. બધા પ્રત્યે સમદૃષ્ટિ તેમજ સત-અસત બધામાં ચિદાકાશનો અનુભવ એટલે સુષુપ્તિમૌન.

૪) મહામૌન – જે મનનું મૌન કે વાસ્તવિક મૌન છે. મહામૌનની પ્રાપ્તિ માટે વાકમૌન સહાયક બને છે. મહામૌનમાં મન સચ્ચિદાનંદ બ્રહ્મમાં નિવાસ કરે છે. બધી જ વૃત્તિઓ નાશ પામે છે. મહામૌન સરળ ભાષામાં મોક્ષની અવસ્થા છે. મહામૌન સુધી પહોંચવા શરૂઆત તો કારણમૌન કે ઇન્દ્રીયમૌન દ્વારા જ કરવી પડે છે. વળી મૌનનો અભ્યાસ ક્રમશઃ કરવો જ સલાહ ભરેલો છે સીધા મહામૌન કે સુષુપ્તિમૌન સુધી પહોંચી શકાતું નથી અને જો હઠયોગ દ્વારા એવું કરવાનો પ્રયત્ન થાય તો નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ક્રમશઃ મૌનના અનેક ફાયદા છે જેમ કે
૧) મૌનથી શક્તિનો સંચય થાય છે.
૨) મૌનથી સંકલ્પબળની વૃદ્ધિ થાય છે.
૩) વાણીના આવેગોનું નિયંત્રણ શક્ય બને છે અને વાણી પર વિજય પ્રાપ્ત થાય છે.
૪) સત્યના અભ્યાસ માટે મૌન આવકાર્ય છે.
૫) ક્રોધના શમન માટે મૌન અતિ સહાયક છે.
૬) મૌન દ્વારા આત્મનિરીક્ષણ અને આત્મવિશ્લેષણ પણ શક્ય બને છે.
૭) મૌનથી અતિ શાંતિ આંતરિક બળ (આત્મબળ) અને સુખનો અનુભવ થાય છે.
૮) મૌનથી મનની ગતિ વિધિ અને તેનું કાર્ય સમજી શકાય છે એટલે કે મન કેટલું ચંચળ છે, કેટલી ઝડપથી એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર જઈ શકે છે તેનો અનુભવ થાય છે.
૯) મૌન દ્વારા સંકલ્પો અને વિકલ્પોની જાળમાંથી મુક્તિ મળે છે, આપણે સૌ જાણીએ છીએ કે સંકલ્પ અને વિકલ્પ જ જીવનને અસ્વસ્થ અને અશાંત કરે છે.
૧0) મૌનથી તિતિક્ષા કે સહનશક્તિ વધે છે.
૧૧) મૌન દ્વારા સ્વભાવનું ચીડિયાપણું દૂર થાય છે.
૧૨) એકાંતમાં રહેવાની અને એકાંતને માણવાની આવડત મૌન દ્વારા જ પ્રાપ્ત થાય છે.
૧૩) મૌનની સાધનાથી વાણી અતિ પ્રભાવશાળી બને છે.
૧૪) એકાગ્રતા અને ધ્યાનના પ્રયોગોમાં સફળતા મળે છે.
૧૫) દુઃખના સમયે મૌનથી મન પરનું દબાણ હળવું થાય છે જેથી શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે.
૧૬) મૌન દ્વારા શારીરિક અને માનસિક કાર્યો કરવાની શક્તિ વધે છે, વધુ કાર્યો થઇ શકે છે અને કાર્યક્ષમતા પણ અકલ્પનીય રીતે વધે છે.
૧૭) મૌન મગજ અને સ્નાયુઓ પર આશ્ચર્યકારક શાંતિદાયક અસર પેદા કરે છે.
૧૮) જીભના નિયંત્રણ દ્વારા મનનું નિયંત્રણ, મનોવિજય મનોશુદ્ધિ શક્ય બને છે અને આધ્યાત્મિક ઉત્થાન થઈ શકે છે.

દરેક પ્રકારના સંયમની શરૂઆત વાણીસંયમ દ્વારા થાય છે. ઉગ્ર સંયમ વિના મનને નિયંત્રિત કે સંયમિત કરવું અશક્ય છે. જેથી મૌનનો અભ્યાસ અનિવાર્ય છે. દિવસમાં એક કલાક અથવા અઠવાડિયે એક દિવસ મૌન સરળતાથી પાળી શકાય અથવા કશું જ ન થઈ શકે તો કમસેકમ નિરર્થક બોલવામાંથી તો મુક્ત અવશ્ય થઇ શકાય. વળી મૌનના સમયે જો જપ, ધ્યાન, મંત્રલેખન થાય તો અતિ ઉત્તમ પરિણામ આપે છે. મૌનવ્રતનો સાધક બોલતા પહેલા બીજાની ભાવનાઓનો વિચાર કરે છે જેથી દૈનિક સર્જાતી અગણિત સમસ્યાઓ અને પીડાઓથી સરળતાથી બચી જાય છે. ટૂંકમાં સફળતા પ્રાપ્તિની ઇચ્છા રાખનાર, વ્યક્તિત્વ વિકાસને જરૂરી સમજનાર, વ્યાવસાયિક પ્રગતિ માટે તેમ જ સાંસારિક શાંતિ અને આધ્યાત્મિક ઉત્થાન માટે મૌન આશિર્વાદરૂપ છે.

જેથી દરેકે તેનો અભ્યાસ પોતાની શક્તિ અને અનુકૂળતા પ્રમાણે અવશ્ય કરવો જોઈએ. મૌન દ્વારા મહાજ્ઞાની અને જીવનમુક્ત પણ બની શકાય છે. શાંતિ અને આનંદના સાગરમાં અવિરત વિહાર કરી શકાય છે, કે જે દરેક મનુષ્યની એક માત્ર કાયમી ઈચ્છા છે. તો આવો શક્ય એટલું મૌન રહેવાનો સંકલ્પ આજે જ લઈએ. મેં મારા જીવનમાં મૌનના અભ્યાસની શરૂઆત કરવાનો પ્રયત્ન અને પ્રતિજ્ઞા કરી છે, આપ પણ કરી શકો છો. કોઈ પણ અનૈતિક બાબત સામે ઉગ્ર થઈ જવું એ મારો સ્વભાવ છે જેનાથી મે અનેક નુકશાન વેઠયા છે. તો આવો આપણે સૌ મૌનનો અભ્યાસ કરી અગણિત લાભ મેળવવા કટિબધ્ધ બનીએ કેમ કે મારો અંગત અનુભવ છે કે બોલવાથી વિશેષ ફાયદો થતો નથી. કદાચ મૌનની તાકાત શબ્દો કરતાં વિશેષ છે.

~ શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ

Related

Tags: shilpa shahમૌનની જીવનમાં ઉપયોગિતાશિલ્પા શાહ
SendShare44Tweet28Scan
ADVERTISEMENT
Previous Post

ક્યાં ખોવાયું બચપણ મારું

Next Post

વૈષ્ણવ જન તો તેને કહિયે

Related Posts

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

by iGujju
0
432
વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા
સાહિત્ય અને કલા સમાચાર

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા ગુજરાતી રંગભૂમિનો ઉલ્લેખ રંગઉપવન અથવા નાટ્યગૃહ (થિયેટર) તરીકે પણ ગુજરાતી ભાષામાં તેમ જ બોલીમાં કરવામાં આવે છે. ગુજરાતી નાટ્યગૃહો મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનાં શહેરો જેવાં કે મુંબઈ, અમદાવાદ અને વડોદરા અને બીજે જ્યાં ગુજરાતી લોકો વસવાટ કરે છે, ખાસ કરીને ઉત્તર અમેરિકા ખાતે જોવા મળે છે. ૨૯ ઓક્ટોબર, ૧૮૫૩ના રોજ મુંબઈ ખાતે પારસી નાટક મંડળીના ઉપક્રમે રુસ્તમ સોહરાબ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ નાટ્ય ગુજરાતી રંગભૂમિની શરૂઆતનું સીમાચિહ્ન છે. ઇતિહાસ વર્ષ ૧૮૫૦માં પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મીના લેખક દલપતરામની ગુજરાત પ્રદેશમાં 'ભવાઇ' એક લાંબા સમયથી ચાલતી આવતી લોક-નાટ્ય પરંપરા છે, જેના મૂળ ૧૪મી સદીમાં જોવા...

Read more

રંગમંચે આ સૌએ જીવી જવાનું

by iGujju
0
323
રંગમંચે આ સૌએ જીવી જવાનું
કલા-સાહિત્ય

અજવાળું અંધારું ઝાંખપ તેજ લીસોટો... મોહરા ચહેરે યોગ્ય અયોગ્ય... સત્ય જૂઠ અવિરત દોડ ક્યારેક પોરો ... અમાપ સૃષ્ટિ ને છતાં સંકડાશ ને પછી સંવાદે બંધન-મૂક્તિ.... આંસુના દરિયામાં ઉજળાં એકજ સ્મિતે.... ઝળહળે છે જીવન રંગમંચ.... રચના: નિલેશ બગથરિયા "નીલ" રંગમંચે આ સૌએ જીવી જવાનું આપેલું જ પાત્ર ભજવી જવાનું.

Read more

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

by iGujju
0
366
કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે
જાણવા જેવું

ભવિષ્ય પુરાણ’ માં વેદ વ્યાસજીની નોંધ મુજબ કળિયુગના ત્રણ હજાર વર્ષ વીતી ગયા બાદ ઈ.સ. પૂર્વે ૧૦૧માં વિક્રમાદિત્યનો જન્મ થયો અને એમણે રાજ કર્યુ પૂરાં ૧૦૦ વર્ષ. હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે હિંદુ નવું વર્ષ બુધવાર , 22 માર્ચના રોજ ચૈત્ર નવરાત્રિથી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વિક્રમ સંવત 2080 શરૂ થશે. 'વિક્રમ’ એટલે પરાક્રમ, અને ‘આદિત્ય’ એટલે અદિતીનો એક પુત્ર. વિક્રમાદિત્યનો અર્થ "સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર" થાય. આજે હું વાત કરુ છું મહારાજ વિક્રમાદિત્ય પરમારના સન્માનમાં કે એમના માટે બહુ ઓછા લોકોને જ્ઞાન હશે કે એમના જ શાસનકાળમાં ભારત...

Read more

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

by iGujju
0
336
ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

હિન્દુ સંસ્કૃતિમાં આપણે બાળપણથી વડીલોના મુખે શિવજીના ત્રીજા નેત્રની કથા સાંભળતા આવ્યા છીએ કે શિવ જ્યારે કોપાયમાન થાય ત્યારે તેમનું ત્રીજું નેત્ર ખુલે અને સર્વસ્વ ભસ્મ થઈ જાય છે. બચપણમાં તો હું ત્રીજા નેત્રથી ખૂબ ડરતી, આપણી સંસ્કૃતિમાં બાળકોમાં ઇશ્વરનો ડર પેદા કરી તેમને અનૈતિક કાર્યો કે પાપોથી (દુર્ગુણોથી) દૂર રાખવાની કદાચ આ વ્યવસ્થા હશે. પરંતુ હવે જ્યારે આ ઉંમરે આધ્યાત્મિક સમજણ ઈશ્વર કૃપાથી થોડી કેળવાઈ છે ત્યારે સમજાય છે કે ત્રીજું નેત્ર વાસ્તવમાં છે શું અને તે કોણ મેળવી શકે અથવા તો તે કેવી રીતે મેળવી શકાય. ત્રીજા નેત્રની પ્રાપ્તિ માટે અધિકાર સિદ્ધ ચોક્કસ કરવો પડે પરંતુ તે પ્રાપ્ત...

Read more

મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

by iGujju
0
263
મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા
કલા-સાહિત્ય

ત્યાં જઈને આવ્યો જ્યાં થી સપના ની શરૂઆત થઈ હતી ઘણું બદલાઈ ગયું પણ ત્યાં મારા બાળપણની રમત થઈ હતી તે જ જોવા ગયો હતો કે ત્યાં હવે કોણ સપના રમે છે ના લખોટી ને ના અડી અડીને છુટ્ટા , પણ ત્યાં મોબાઇલ જમે છે હતી શાંતિ જાણે સમય ને ખરીદી ને બેઠા હોય લગાવ એટલો જાણે તેને લક્ષ્મણ ના રામ કહેતા હોય હું ક્યાં ખોવાઈ ગયો આવ્યો હતો મજા લેવા બાળપણની પણ અહીં આવી જોયું બાળપણ વગર મજા ઘડપણની ? ત્યાં છોડીને ને ગયો જ્યાં મન શાંતી સાથે હાથ મિલાવ્યા કરતું વડ નીચે બેસવું, આંખ બંધ ને બે હાથ...

Read more

આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

by iGujju
0
319
આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ
જાણવા જેવું

આજે વિશ્વ કવિતા દિવસ આજે વિશ્વ ચકલી દિવસ કવિતા તો ઊડણ ચરકલડી જેવી એને અઢળક લડાવો ભલે લાડ આવે તો આવીને બેસે પણ જંપીને બેસવાની એય માંડ માંડ આવે ને બેસે ને બેસે ને ઊડે એનો ચરકલડી જેવો સ્વભાવ તોય એનો છે મનને લગાવ મારી કવિતા તો છે ચરકલડી જેવી એ આવીને બારીમાં બેસે બારીએથી ઊડીને ઘરમાં આવે ને પંખાની પાછળ પણ પેલે પંખેથી ઊતરીને સામે આવે એને નડતર નહીં કોઇ અભાવ એનો ચરકલડી જેવો સ્વભાવ એને ન જોઇએ ગાદી કે પાટલા ઝૂલા કે રેશમિયા ઢોલિયા સ્હેજે સમજાય એવી સાદી ને સીધી એ પળમાં અરથ એણે ખોલિયા અમથી અમથી જ...

Read more

કોઇ દીકરી પારકી નથી !!!

by iGujju
0
341
કોઇ દીકરી પારકી નથી !!!
મહિલા વિશેષ

દીકરી તારી સાથે જોડાતી કેટલી બધી ઉક્તિ ! દીકરી સાપનો ભારો, દીકરી તુલસી ક્યારો , દીકરી ઘરનો દીવો, દીકરી વ્હાલનો દરિયો , પુત્રી પુત્રસમોવડી, દીકરી ને ગાય દોરે ત્યાં જાય…. અને હજીય લંબાઇ શકે આ લાગણીભરી યાદી. પણ વિચારું છું તો લાગે છે કે તું તો છે નિત્યનૂતના સંજોગ બદલાય ને તારું સ્વરુપ બદલાય જોનારની આંખ બદલાય ત્યાં તારું રુપ બદલાય. દીકરી સૌથી સુંદર ક્યારે લાગે , કહું ? પિતાની પડખે હોય ત્યારે. જોનારને લાગે કે દીકરી છે પિતાને પડખે ,બાપુને ટેકે. પણ પિતા જાણે છે કે આમાં કોણ છે કોને પડખે ને કોણ છે કોને ટેકે. આ ક્ષણે સહુથી...

Read more

તમે તો કહો કે stress નહીં લેવાનું

by iGujju
0
434
તમે તો કહો કે stress નહીં લેવાનું
બાળ વિશેષ

તમે તો કહો કે stress નહીં લેવાનું એમ તો અમેય મિત્રોમાં કહીએ કે just chill પપ્પા મમ્મી પણ કહે છે જ કે ચિંતા નહીં, આવડે એટલું લખવાનું. પાડોશી કહે છે કે છેલ્લી ઘડીએ વાંચવાનો કૈં અર્થ નહીં . એ કોઇ ખોટા પણ નથી. પણ હું કહું એ તમેય સાંભળો ને ? આમ છેલ્લી ઘડીએ સારું સારું કહેવાનોય કૈં અર્થ ખરો ? હું ડોક્ટર બનું કે CA એ ક્યારનુંય નક્કી હતું ! રમત રમું એ સારું જ છે પણ એમાં કૈં career ના બને. ગાવા વગાડવાનું , નાચવા , ચિતરડા કરવાનું બધું બેઘડી બરાબર પણ ધો. ૮ માં આવો કે બધું...

Read more

જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

by iGujju
0
62
જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર
બાળ ઉછેર (પેરેન્ટીંગ)

જાપાન માં પરીક્ષા ના પહેલાં બાળકો ના માતપિતા ને સ્કુલ ના આચાર્ય એક પત્ર લખ્યો જેનો ગુજરાતી માં અનુવાદ નીચે પ્રમાણે છે વ્હાલા વાલી મિત્રો મને ખબર છે કે તમે તમારા બાળક ના પરીક્ષા માં સારા પ્રદર્શન ને લઇ ને ખુબજ ચિંતિત છો. પરંતુ એક વસ્તુ યાદ રાખજો આ જે બાળકો પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભાવિષ્ય ના સારા કલાકાર પણ છે જેમને ગણિત શીખવાની કોઈ જરૂર નથી આમાં કેટલાક ભવિષ્ય ની મોટીમોટી કંપની ના પ્રતિનિધિ પણ બેઠા છે જેમને ઇતિહાસ કે સાહિત્ય સમજવા ની કોઈ જરૂર નથી. આ બાળકો માં કેટલાક મહાન સંગીતકાર પણ છે જેમને વિજ્ઞાન ના...

Read more

આંખ વરસી જાય એવું છે હવે

by iGujju
0
406
આંખ વરસી જાય એવું છે હવે
યુવા વિશેષ

વાત વણસી જાય એવું છે હવે, આંખ વરસી જાય એવું છે હવે, વેદનાઓ ઉંચકીને હું ફર્યો દિલ કણસી જાય એવું છે હવે, કાળજું કાપી જશે વાતો હવે, કોઈ ફરસી જાય એવું છે હવે, દૂર ચાલી નીકળ્યા છો આપ પણ આંખ તરસી જાય એવું છે હવે, રાહ જોવામાં વિતે છે જિંદગી, સાવ નરસી જાય એવું છે હવે, હિંમતસિંહ ઝાલા

Read more
Load More
Next Post
વૈષ્ણવ જન તો તેને કહિયે

વૈષ્ણવ જન તો તેને કહિયે

મારુ જગ તું, જીવન તું…

તારા વિના શ્યામ - વિનોદ આયંગર

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચૈત્ર મહિનામાં કડવા લીમડા નું સેવન શા માટે?

ચૈત્ર મહિનામાં કડવા લીમડા નું સેવન શા માટે?

માણસની કૂતરાઈ કે કૂતરાની માણસાઈ

માણસની કૂતરાઈ કે કૂતરાની માણસાઈ

પાળિયાના ૧૧ પ્રકારો

પાળિયાના ૧૧ પ્રકારો

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

રંગમંચે આ સૌએ જીવી જવાનું

રંગમંચે આ સૌએ જીવી જવાનું

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!