• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, August 10, 2022
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    એક ચપટી ભભૂત

    એક ચપટી ભભૂત

    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    કાળાં ડિબાંગ વાદળોને

    કાળાં ડિબાંગ વાદળોને

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    મિત્ર છું

    મિત્ર છું

    મા બોલ ~ એષા દાદાવાળા

    મા બોલ ~ એષા દાદાવાળા

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    એક ચપટી ભભૂત

    એક ચપટી ભભૂત

    કાળાં ડિબાંગ વાદળોને

    કાળાં ડિબાંગ વાદળોને

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    મિત્ર છું

    મિત્ર છું

    મા બોલ ~ એષા દાદાવાળા

    મા બોલ ~ એષા દાદાવાળા

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    સૌથી મોટી જીત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી નાની વયના વીવી ગિરી, જાણો 15 રાષ્ટ્રપતિ ચૂંટણીના રેકોર્ડ

    સૌથી મોટી જીત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી નાની વયના વીવી ગિરી, જાણો 15 રાષ્ટ્રપતિ ચૂંટણીના રેકોર્ડ

    વાતમાંયે મીઠું -મરચું નાખવાની ટેવ છે

    વાતમાંયે મીઠું -મરચું નાખવાની ટેવ છે

    ઘરની આ દિશામાં આ છોડ લગાવવાથી થશે ભાગલા! તેને તરત જ દૂર કરો

    ઘરની આ દિશામાં આ છોડ લગાવવાથી થશે ભાગલા! તેને તરત જ દૂર કરો

    શું સ્વાદ તેં આ દાળ-વડાંમાં ભર્યો, પ્રિયે!

    શું સ્વાદ તેં આ દાળ-વડાંમાં ભર્યો, પ્રિયે!

    ‘ધ ડે આઈ સ્ટોપડ ડ્રિન્કિંગ મિલ્ક’

    ‘ધ ડે આઈ સ્ટોપડ ડ્રિન્કિંગ મિલ્ક’

    નવું જીવન કેવી રીતે શરૂ કરવું ?

    નવું જીવન કેવી રીતે શરૂ કરવું ?

    ક્ષણિક તકલાદી કૃત્રિમ આનંદ માટે પતિ-પત્નીના ભાવાત્મક પવિત્ર સંબંધો પર રમૂજી વ્યંગ કેટલો યોગ્ય?

    ક્ષણિક તકલાદી કૃત્રિમ આનંદ માટે પતિ-પત્નીના ભાવાત્મક પવિત્ર સંબંધો પર રમૂજી વ્યંગ કેટલો યોગ્ય?

    પરિણામ

    પ્રોસેસ મહત્વ ની કે પરિણામ ??

    ડોબા જેવો બાપ

    ડોબા જેવો બાપ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    એક ચપટી ભભૂત

    એક ચપટી ભભૂત

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    મા બોલ ~ એષા દાદાવાળા

    મા બોલ ~ એષા દાદાવાળા

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહ્યાં છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

    લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહ્યાં છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    વાળમાંથી તરત જૂ કાઢો આ ઘરેલું ઉપાયથી, ખંજવાળ આવતી બંધ થઇ જશે

    વાળમાંથી તરત જૂ કાઢો આ ઘરેલું ઉપાયથી, ખંજવાળ આવતી બંધ થઇ જશે

    દેશી ઘી, આદુ અને તજ જેવા ઘરેલુ ઉપચારથી માઈગ્રેનનો દુખાવો ઓછો થશે, જાણો કેવી રીતે

    દેશી ઘી, આદુ અને તજ જેવા ઘરેલુ ઉપચારથી માઈગ્રેનનો દુખાવો ઓછો થશે, જાણો કેવી રીતે

    દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

    દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

    20 મિનિટમાં ઘરે આ રીતે કરો બનાના ફેશિયલ

    20 મિનિટમાં ઘરે આ રીતે કરો બનાના ફેશિયલ

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    એક ચપટી ભભૂત

    એક ચપટી ભભૂત

    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    કાળાં ડિબાંગ વાદળોને

    કાળાં ડિબાંગ વાદળોને

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    મિત્ર છું

    મિત્ર છું

    મા બોલ ~ એષા દાદાવાળા

    મા બોલ ~ એષા દાદાવાળા

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    એક ચપટી ભભૂત

    એક ચપટી ભભૂત

    કાળાં ડિબાંગ વાદળોને

    કાળાં ડિબાંગ વાદળોને

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    મિત્ર છું

    મિત્ર છું

    મા બોલ ~ એષા દાદાવાળા

    મા બોલ ~ એષા દાદાવાળા

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    સૌથી મોટી જીત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી નાની વયના વીવી ગિરી, જાણો 15 રાષ્ટ્રપતિ ચૂંટણીના રેકોર્ડ

    સૌથી મોટી જીત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી નાની વયના વીવી ગિરી, જાણો 15 રાષ્ટ્રપતિ ચૂંટણીના રેકોર્ડ

    વાતમાંયે મીઠું -મરચું નાખવાની ટેવ છે

    વાતમાંયે મીઠું -મરચું નાખવાની ટેવ છે

    ઘરની આ દિશામાં આ છોડ લગાવવાથી થશે ભાગલા! તેને તરત જ દૂર કરો

    ઘરની આ દિશામાં આ છોડ લગાવવાથી થશે ભાગલા! તેને તરત જ દૂર કરો

    શું સ્વાદ તેં આ દાળ-વડાંમાં ભર્યો, પ્રિયે!

    શું સ્વાદ તેં આ દાળ-વડાંમાં ભર્યો, પ્રિયે!

    ‘ધ ડે આઈ સ્ટોપડ ડ્રિન્કિંગ મિલ્ક’

    ‘ધ ડે આઈ સ્ટોપડ ડ્રિન્કિંગ મિલ્ક’

    નવું જીવન કેવી રીતે શરૂ કરવું ?

    નવું જીવન કેવી રીતે શરૂ કરવું ?

    ક્ષણિક તકલાદી કૃત્રિમ આનંદ માટે પતિ-પત્નીના ભાવાત્મક પવિત્ર સંબંધો પર રમૂજી વ્યંગ કેટલો યોગ્ય?

    ક્ષણિક તકલાદી કૃત્રિમ આનંદ માટે પતિ-પત્નીના ભાવાત્મક પવિત્ર સંબંધો પર રમૂજી વ્યંગ કેટલો યોગ્ય?

    પરિણામ

    પ્રોસેસ મહત્વ ની કે પરિણામ ??

    ડોબા જેવો બાપ

    ડોબા જેવો બાપ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    એક ચપટી ભભૂત

    એક ચપટી ભભૂત

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    મા બોલ ~ એષા દાદાવાળા

    મા બોલ ~ એષા દાદાવાળા

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહ્યાં છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

    લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહ્યાં છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    વાળમાંથી તરત જૂ કાઢો આ ઘરેલું ઉપાયથી, ખંજવાળ આવતી બંધ થઇ જશે

    વાળમાંથી તરત જૂ કાઢો આ ઘરેલું ઉપાયથી, ખંજવાળ આવતી બંધ થઇ જશે

    દેશી ઘી, આદુ અને તજ જેવા ઘરેલુ ઉપચારથી માઈગ્રેનનો દુખાવો ઓછો થશે, જાણો કેવી રીતે

    દેશી ઘી, આદુ અને તજ જેવા ઘરેલુ ઉપચારથી માઈગ્રેનનો દુખાવો ઓછો થશે, જાણો કેવી રીતે

    દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

    દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

    20 મિનિટમાં ઘરે આ રીતે કરો બનાના ફેશિયલ

    20 મિનિટમાં ઘરે આ રીતે કરો બનાના ફેશિયલ

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

મહીપતરામ રૂપરામ નીલકંઠ (1829-1891) ગુજરાતી કેળવણીકાર, સુધારક, નવલકથાકાર અને ચરિત્રકાર

By - Mansi Desai

iGujju by iGujju
in સાહિત્ય અને કલા સમાચાર, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, યુવા વિશેષ
Reading Time: 1 min read
47 1
A A
0
53
SHARES
198
VIEWS
Share on WhatsappShare on Facebook

મહીપતરામ રૂપરામ નીલકંઠ (1829-1891) ગુજરાતી કેળવણીકાર, સુધારક, નવલકથાકાર અને ચરિત્રકાર હતા.
તેમનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૨૯ના રોજ સુરત ખાતે વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં રૂપરામ નીલકંઠ અને ગિરજાગૌરીને ત્યાં થયો હતો. તેઓ દોઢ વર્ષના હતા ત્યારે તેમની માતાનું નિધન થયું હતું. જ્યારે તેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમનું સગપણ ત્રણ વર્ષની કન્યા પાર્વતીકુંવર સાથે થયું. તેમણે પ્રાથમિક શિક્ષણ સ્થાનિક ‘ગામઠી શાળા’ માં ગોપીપુરા, સુરતમાં પૂર્ણ કર્યું જે પ્રાણશંકર મહેતાની શાળા તરીકે ઓળખાતી હતી. પાછળથી તેઓ સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ થયા. તેમના શાળા જીવન દરમિયાન તેઓ તેમના શિક્ષકો અને સુધારકો દુર્ગારામ મહેતા અને દાડોબા પાંડુરંગ, જેઓ પ્રાર્થના સમાજના સ્થાપક આત્મારામ પાંડુરંગના ભાઇ હતા. તેમણે તેમના દ્વારા ચલાવવામાં આવતી માનવ ધર્મ સભાની સાપ્તાહિક બેઠકોમાં પણ હાજરી આપી હતી. પાછળથી તેઓ તેમની માતૃસંસ્થા સાથે ૧૮૫૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. ૧૮૫૨માં તેઓ ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટ, બોમ્બેના માધ્યમિક શિક્ષણ વિભાગમાં જોડાયા અને ૧૮૫૪માં મદદનીશ શિક્ષક તરીકેનો હોદ્દો મેળવ્યા.

તેઓ સુધારાવાદી સંસ્થાઓ; જ્ઞાન પ્રસારક સભા અને બુદ્ધિવર્ધક સભા, મુંબઈ સાથે સંકળાયેલા હતા. ૧૮૫૭માં તેમની નિમણૂક કાર્યકારી આચાર્ય તરીકે અમદાવાદ હાઇસ્કૂલ ખાતે થઇ અને પછીથી તેઓ નાયબ શિક્ષણ નિરીક્ષક તરીકે નિમણૂક પામ્યા. ૧૮૫૯માં તેમની નિમણૂક ‘હોપ વાચનમાળા’ સમિતિમાં શાળા પાઠ્યપુસ્તક સમિતિના સભ્ય તરીકે કરવામાં આવી હતી. તેમને ૨૭ માર્ચ ૧૮૬૦ના રોજ કોલેજના શિક્ષણનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ મોકલવામાં હતા. ૧૩ એપ્રિલ ૧૮૬૦ના રોજ ઇંગ્લેન્ડથી પરત આવ્યા પછી તેમણે તેમની નિવૃત્તિ સુધી પી. આર. ટ્રેનીંગ કોલેજ, અમદાવાદના પિન્સિપાલ તરીકે સેવા આપી હતી. દરિયો ઓળંગવા માટે નાગર બ્રાહ્મણો દ્વારા તેમને બાર વર્ષ સુધી નાત બહાર મુકવામાં આવ્યા હતા.

તેમને તેમના પિતાની અંતિમવિધિ પણ કરવા ન દેવાઇ હતી અને તેઓ સમાધાન કરીને અનેક વિધિઓ કરીને ફરીથી સમાજમાં જોડાયા હતા. ૧૮૫૦માં તેમણે પરહેજદાર સામયિકનું સંપાદન કર્યું હતું અને શૈક્ષણિક માસિક ગુજરાત શાળા પત્ર (૧૮૬૨-૭૮, ૧૮૮૭-૯૧) નું પણ સંપાદન કાર્ય કર્યું હતું. ૧૮૫૭માં દસ મહિના માટે તેમણે સુધારાવાદી સાપ્તાહિક સત્યપ્રકાશનું સંપાદન કાર્ય સંભાળ્યું હતું. ૧૮૫૫માં તેમને રાવ સાહેબ અને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર (CIE) ખિતાબ બ્રિટિશ સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ અમદાવાદ પ્રાર્થના સમાજ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તેમજ અન્ય ઘણી સુધારાવાદી સંસ્થાઓ જે વિધવા પુન:લગ્ન, બાળલગ્ન પ્રતિબંધ વગેરેમાં કામ કરતી હતી તેમની સાથે સંકળાયેલા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને ચેરમેન પદે પણ રહ્યા હતા.

તેમણે ગુજરાતી સાહિત્યનું પ્રથમ પ્રવાસ વર્ણન ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન (૧૮૬૨) લખ્યું હતું, જેમાં તેમણે ઇંગ્લેન્ડની રાજકીય, સામાજિક, શૈક્ષણિક સ્થિતિનું વર્ણન તેમજ ઇંગ્લેન્ડના કેટલાક લોકપ્રિય સ્થળોનું વર્ણન કર્યું હતું. ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર (૧૮૭૭) તેમના મિત્ર અને જાણીતા વ્યક્તિ કરસનદાસ મૂળજીનું જીવનચરિત્ર છે. મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર (૧૮૭૯) દુર્ગારામ મહેતાની રોજનીશી પર આધારિત જીવનચરિત્ર છે. પાર્વતીકુંવર આખ્યાન (૧૮૮૧, બીજી આવૃત્તિ) તેમના પત્નીનું જીવનચરિત્ર છે. અકબરચરિત્ર (૧૮૮૭, બીજી આવૃત્તિ) અકબરનું ઐતહાસિક જીવનચરિત્ર છે, જે મોટે ભાગે અકબરનામાના ગુજરાતી અનુવાદ પર આધારિત છે. તેમની પ્રારંભિક, મૂળભૂત અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ગુજરાતી સાહિત્યની ત્રણ નવલકથાઓ આ મુજબ છે: સાસુવહુની લડાઇ (૧૮૬૬) કુટુંબ જીવન વિશેની હળવો વિનોદ ધરાવતી નવલકથા છે, જે ગુજરાતી સાહિત્યની પ્રથમ સામાજિક નવલકથા ગણાય છે. સધરા જેસંગ (૧૮૮૦) અને વનરાજ ચાવડો (૧૮૮૧) અનુક્રમે સિદ્ધરાજ જયસિંહ અને વનરાજ ચાવડા પર આધારિત ઐતિહાસિક નવલકથાઓ છે.

તે મુખ્યત્વે લોકકથાઓ અને સાંસ્કૃતિક ઇતિહાસ પર આધારિત છે. તેમણે લોકકલા ભવાઇના ઓગણીસ વેશો અંગેનો પ્રથમ સંગ્રહ ભવાઇ સંગ્રહ તરીકે રજૂ કર્યો હતો. તેમણે તેની પ્રસ્તાવનામાં ભવાઇને ફરીથી પ્રસ્થાપિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે ગરબીઓનો સંગ્રહ તેમજ બોધવચન સંગ્રહ પ્રગટ કર્યો હતો, જે કહેવતોને કાવ્યાત્મક સ્વરૂપમાં રજૂ કરતો હતો. ૧૮૫૬ પછી તેમણે કોલંબસ, ગેલિલિયો ગેલિલી, આઇઝેક ન્યૂટન વગેરેના જીવન વૃત્તાંતો લખ્યા હતા. તેમણે ચેમ્બરના સર્જનનો નાનાભાઇ હરિદાસની સાથે અનુવાદ કર્યો હતો.[કોણ?] તેમણે શાળાના પાઠ્યપુસ્તકો; ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ (૧૮૮૩) અને વ્યુત્પત્તિપ્રકાશ (૧૮૮૯) લખ્યા હતા. તેમણે શિક્ષણ, ભૂગોળ, ભૂસ્ત્રવિજ્ઞાન, વિજ્ઞાન, વૈદકશાસ્ત્ર વગેરે વિષયો પર પણ પુસ્તકો લખ્યા હતા, જે મોટે ભાગે વિદ્યાર્થીઓ માટેના અનુવાદ હતા. તેમના પત્ની પાર્વતીકુંવરે તેમને સામાજીક અને સુધારણા પ્રવૃત્તિઓમાં સાથ આપ્યો હતો. તેમના પુત્ર રમણભાઈ નીલકંઠ પણ લેખક હતા અને અમદાવાદના મેયર પદે રહ્યા હતા. તેઓ ૩૦ મે ૧૮૯૧ના રોજ અમદાવાદમાં અવસાન પામ્યા. તેમના અવસાન બાદ 17 ડિસેમ્બર ૧૮૯૨ના મહીપતરામ રૂપરામ આશ્રમ નામના અનાથાશ્રમની સ્થાપના રાયપુર, અમદાવાદમાં તેમની યાદમાં કરવામાં આવી હતી, જે હવે ભારતના સૌથી જૂનાં અને સૌથી મોટાં અનાથાશ્રમોમાંનો એક છે. બ્રિટિશ પ્રવાસ લેખક પિકો ઐયર તેમના પ્રપૌત્ર છે. ભાવવંદન

By – Mansi Desai

Related

Tags: મહીપતરામ રૂપરામ નીલકંઠ (
SendShare21Tweet13Scan
ADVERTISEMENT
Previous Post

ટેવ બસ ફરિયાદની સારી નથી

Next Post

ખુશીવ ( Part 2 ) ~ Mansi Desai

Related Posts

એક ચપટી ભભૂત

by iGujju
0
324
એક ચપટી ભભૂત
શ્રાવણ

એકવાર દેવલોકમાં મીઠો ઝઘડો જામ્યો. માતા લક્ષ્મીજી અને માતા બ્રમ્હાણીએ માતા પાર્વતીજીને ચઢાવ્યા કે તેઓ દેવોના દેવ મહાદેવના ધર્મ પત્ની હોવા છતાં તેમના માથે ઘરેણા કે આભૂષણ નામની કોઈ ચીજ નથી તો તેની સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે માતા પાર્વતી તેમની વાતમાં આવી જઇને મહાદેવ પાસે ગયા અને મહાદેવને કહ્યું કે... "હે સ્વામી.. તમે દેવોના દેવ મહાદેવ અને જગતના પિતા હોય ત્યારે હું તમારી પત્ની મને આભૂષણના નામે એક પણ વસ્તુ કેમ નહીં તો હું તમારા થી નારાજ છું. મને જ્યાં સુધી આભૂષણ ઘરેણા નહીં કરાવી આપો ત્યાં સુધી હું તમારી સાથે વાત નહીં કરું." ત્યારે મહાદેવે જરાક હસીને...

Read more

ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

by iGujju
0
394
ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો
ચોમાસુ

ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો આ દિવસોમાં ચોમાસું તેના પૂર્ણ શિખરે જઈ રહ્યું છે. જેના કારણે દેશના મોટાભાગના ભાગોમાં હળવોથી ભારે વરસાદ સતત થઈ રહ્યો છે. જો કે આ વરસાદની મોસમમાં મન હંમેશા ખુશ રહે છે, પરંતુ આ દિવસોમાં માથાના વાળમાં જૂ થવાની સમસ્યા પણ વધી જાય છે. આજે અમે તમને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટેના 5 ઘરગથ્થુ ઉપાય જણાવીએ છીએ, જેને અપનાવ્યા પછી તમારા માથામાં ક્યારેય જૂ નહીં આવે. નાળિયેર તેલ અને એપલ સીડર વિનેગર નાળિયેર તેલ વિશે આપણે બધા જાણીએ છીએ. આ તેલ વાળમાં લગાવવાથી તે...

Read more

કાળાં ડિબાંગ વાદળોને

by iGujju
0
227
કાળાં ડિબાંગ વાદળોને
કલા-સાહિત્ય

કાળાં ડિબાંગ વાદળોને હટાવતો સૂર્ય વહેલી સવારે લીલાંછમ પર્ણોની મુલાયમ ચાદર પર! સોનેરી કિરણો પાથરે ને ત્યારે ચમકતાં ઝાકળનાં બિંદુઓ પર એક અજાણ્યો ચહેરો મલકી ઊઠે મેઘધનુષ બની! ને દૂર દૂર સુધી પથરાયેલી લીલોતરીમાં દેખાય એક પથ પણ અજાણ્યાં એ ચહેરાં સુધીનો! નિશા પટેલ

Read more

અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

by iGujju
0
544
અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

હિન્દુધર્મશાસ્ત્રોમાં ઠેરઠેર દાનનો મહિમા ગવાયો છે. દાનની ભવ્યતા અને દિવ્યતાનું વર્ણન પાને-પાને જોવા મળે છે. એની પાછળ ઘણા કારણો જવાબદાર છે જેમકે દાનથી કરુણા, સેવા અને બંધુત્વ જેવી પવિત્ર ભાવનાઓનો વિકાસ થાય છે, સમાજનું કલ્યાણ શક્ય બને છે, દાનની અપાર શક્તિ વડે ગરીબી અને સંગ્રહખોરીને સમાપ્ત કરી શકાય છે. દાન વાસ્તવમાં આનંદની પ્રાપ્તિ અને કલ્યાણનું દ્વાર છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારના દાનનું વર્ણન છે જેમકે અન્નદાન, વસ્ત્રદાન, જળદાન, ઔષધદાન, અભયદાન, શક્તિદાન, વિદ્યાદાન, ધર્મદાન, આનંદદાન, ગજદાન, અશ્વદાન, તલદાન, ભૂમિદાન, સુવર્ણદાન વગેરે વગેરે. આધુનિક સમયે તો રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેનું પણ અનેરૃ મહત્વ છે. દાનમાં ત્યાગની ભાવના કે છોડવાની વૃત્તિગત લાગણી જોડાયેલી...

Read more

મિત્ર છું

by iGujju
0
427
મિત્ર છું
ફ્રેન્ડશીપ ડે

ના નમવાનો શોખ છે,ના કોઈને નમાવવાનો શોખ છે, મિત્ર છું, મિત્રો સાથે મિત્રતા નિભાવવા નો શોખ છે.   જિદ્દી છું, પણ જાહિલ નથી હું, જગત આખું જાણેછે, ના માનવા નો શોખ છે, ના કોઈ ને મનાવવા નો શોખ છે.   અભિમાની સામે તો એટલેજ મસ્તક રાખ્યું છે ઊંચું ! ના ઝૂકવા નો શોખ છે,ના કોઈને ઝૂકાવવા નો શોખ છે,   જિંદગી તો ઈશ્વરેની અમૂલ્ય ભેટ છે, ના કદી વેડફાય, ના મરવા નો શોખ છે, ના કોઈને મારવાનો શોખ છે .   હેસિયત નથી એટલી કે કોઈ ને હું રીઝવી શકું ,પણ ! ના યાચવાનો શોખ છે,ના કોઈ સામે નાચવા નો...

Read more

મા બોલ ~ એષા દાદાવાળા

by iGujju
0
1.2k
મા બોલ ~ એષા દાદાવાળા
મહિલા વિશેષ

મા બોલ... હવે તને આ ખાલી પેટનો ભાર લાગે છે ને ? પેટ પર વાગતીને મીઠ્ઠી લાગતી એ લાતો, આંખોની પેલે પાર બહુ વાગે છે ને ? તારામાં ઊગી’તી એ નાનીશી વેલને, પહેલાં તો આપ્યો’તો આધાર, તારામાં શ્વસતો એ જીવ હું છું, એ જાણ્યા પછી પેટનો યે લાગ્યો’તો ભાર ? અરીસા સામે જોઈ મલકાતી તું હવે એનાથી પણ દૂર ભાગે છે ને ? તમારું પણ કેવુ પહેલાં તો પ્રાર્થી-પ્રાર્થીને તમે જ બાળકને માંગો, પેટમાં દિકરો નથી એવી ખબર પડે પછી ભગવાનને કહી દો, તમે જ રાખો ! અનાયાસે દેખાતું લોહી હવે ભારોભાર પસ્તાવો અપાવે છે ને ? છૂટાં પડતા રડવું...

Read more

સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

by iGujju
0
292
સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ
ધર્મ અને આધ્યાત્મિકતા

સર્વે દેવી-દેવતાઓ સ્વર્ગમાં બિરાજીત છે પરંતુ જગત કલ્યાણ હેતુ ભગવાન શિવ પૃથ્વી ઉપર કૈલાશમાં બિરાજમાન છે અને તેઓ સમગ્ર ભારતમાં 12 જ્યોતિર્લિંગરૂપે સાક્ષાત વિદ્યમાન છે. આ જ્યોર્તિલિંગોમાં ક્રમશઃ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, અમ્લેશ્વર, કેદારનાથ, ભીમેશ્વર, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, રામેશ્વર, નાગેશ્વર અને ઘુશ્મેશ્વર છે, જેને સ્તોત્રનાં રૂપે નીચે મુજબ ગાવામાં આવે છે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ | ઉજ્જયિન્યાં મહાકાલમં ચ ૐકારમમલેશ્વરમ્ ||૧|| પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશઙ્કરમ્ | સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને ||૨|| વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે | હિમાલયે તુ કેદારં ઘૃશ્મેશં શિવાલયે ||૩|| એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાત: પઠેન્નર: | સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ||૪|| || ઇતિ દ્વાદશજ્યોતિર્લિઙ્ગસ્મરણં II...

Read more

ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

by iGujju
0
930
ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર
હેલ્થ ટિપ્સ

સ્વાસ્થ્ય સારું હોય તો આપણે પણ ફિટ રહીએ છીએ. આ ભોગદોડભરી જીંદગીમાં સ્વાસ્થ્યનું અનેક રીતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય માટે તમે જેટલી એક્સેસાઇઝ કરો છો એટલા જ તમે હેલ્ધી અને ફિટ રહો છો. આ માટે તમે તમારી રસોઇમાં કેટલીક એવી વસ્તુઓને એડ કરો જે તમને ફિટ અને હેલ્ધી રાખે. આમ, તમારા માટે સૌથી બેસ્ટ કેલ્શિયમ, પ્રોટીનથી ભરપૂર કાચુ પનીર છે. આ પનીર તમારી માંસેપેશિઓને મજબૂત કરે છે અને સાથે જ આ ખાવાથી શરીરને જરૂરી વિટામીન સી મળે છે. તો જાણી લો તમે પણ સ્વાસ્થ્ય માટે પનીર કેટલું ફાયદાકારક છે. જાણો ક્યારે ખાશો પનીર કાચું પનીર તમે નાસ્તો કર્યાના...

Read more

ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

by iGujju
0
624
ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે
વાનગી વિશેષ

તહેવારોની મોસમ નજીક છે. આવી સ્થિતિમાં મોંમાં મીઠાશ ઓગાળી દેતી મીઠાઈઓ પણ ઘરમાં ઘણી આવશે. જો તમે બજારને બદલે ઘરે જ મીઠાઈ બનાવવાના શોખીન છો. તો આ વખતે ટ્રાય કરો રાજસ્થાની ઘેવર. ઘણીવાર જ્યારે આપણે બજારમાં ઘેવર જોઈએ છીએ, ત્યારે તેને બનાવવા માટે એક ખાસ પ્રકારની કડાઈ અને મોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તે જ સમયે, તેને બનાવવું પણ ખૂબ મુશ્કેલ લાગે છે. પરંતુ જો તમે ઇચ્છો તો તેને ઘરે બનાવીને ખૂબ જ સરળ રીતે ટ્રાય કરી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવાય રાજસ્થાની મીઠી ઘેવર. ઘેવર માટેની સામગ્રી ઘેવર બનાવવા માટે, તમારે 100 ગ્રામ લોટ, 100 ગ્રામ...

Read more

હું પપ્પા કરતાંય વધારે…

by iGujju
0
322
હું પપ્પા કરતાંય વધારે…
કલા-સાહિત્ય

દર સોમવારે વહેલી સવારે હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે પપ્પા મને લાં…બી પપ્પી કરીને નોકરીએ નીકળી જાય છે તે છે…ક શનિવારે પાછા આવે. હું પપ્પા કરતાંય વધારે શનિવારની રાહ જોઉં છું કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે પણ શનિવાર તો મારા પપ્પાને લઈ આવે છે ! – કિરણકુમાર ચૌહાણ

Read more
Load More
Next Post
ખુશીવ ( Part 2 ) ~ Mansi Desai

ખુશીવ ( Part 2 ) ~ Mansi Desai

ભણતર

શિક્ષણ અને શિક્ષક

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
ચોટીલાના ચામુંડા માતાજી

ચોટીલાના ચામુંડા માતાજી

રાજા પ્રદુમન વીર વિક્રમ અને જોગમાયા મેલડી માતાજી

રાજા પ્રદુમન વીર વિક્રમ અને જોગમાયા મેલડી માતાજી

ચાણક્યના ગ્રંથને કેવી રીતે અપાયું “ચાણક્ય નીતિ” નામ ? જાણો આજે !

વિદ્યાનું જીવનમાં શું મહત્વ? જાણો ચાણક્ય શું કહે છે?

હું મુસાફર છું…

હું મુસાફર છું…

બોલ મમ્મી બોલ

બોલ મમ્મી બોલ

એક ચપટી ભભૂત

એક ચપટી ભભૂત

ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

કાળાં ડિબાંગ વાદળોને

કાળાં ડિબાંગ વાદળોને

અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

મિત્ર છું

મિત્ર છું

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2022 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2022 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!