યોગમાં એક આસનનું નામ નૌકાસન પણ છે. તે આસન ખૂબ ફાયદાકારક છે. ચાલો, આજે આપણે જોઈએ કે નૌકાસન કેવી રીતે કરાય છે? અને તેના શુ શુ ફાયદા છે?
રીત –
1) સૌ પહેલા તક તમને પેટના બળે ઊંધું સુઈ જવું.
2) પેટ નીચે રાખીને હાથ અને પગને હવામાં લઈ જવા.
3) ધ્યાન રાખવું કે પગ ઉચકતી વખતે ઘૂંટણ સીધાં રાખવા.
ફાયદા –
1) પેડુસ્થાન શુદ્ધ થાય છે.
2) તમારા શરીરની પીડા દૂર થાય છે.
3) તમારા શરીરમાં સ્ફૂર્તિ આવે છે.