• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Friday, May 20, 2022
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ગરમ કે ઠંડુ… આમાંથી ક્યું દુધ પીવું સૌથી વધુ ફાયદાકારક ?

    કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?

    મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?

    બા,તમે આજ બહુ જ યાદ આવ્યા…

    બા,તમે આજ બહુ જ યાદ આવ્યા…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    ઓછા બજેટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ

    ઓછા બજેટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ

    જાપાની લોકોના લાંબા આયુષ્યનું રહસ્ય

    જાપાની લોકોના લાંબા આયુષ્યનું રહસ્ય

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    ગરમ કે ઠંડુ… આમાંથી ક્યું દુધ પીવું સૌથી વધુ ફાયદાકારક ?

    કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ &  સારવાર

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ & સારવાર

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ગરમ કે ઠંડુ… આમાંથી ક્યું દુધ પીવું સૌથી વધુ ફાયદાકારક ?

    કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?

    મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?

    બા,તમે આજ બહુ જ યાદ આવ્યા…

    બા,તમે આજ બહુ જ યાદ આવ્યા…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    ઓછા બજેટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ

    ઓછા બજેટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ

    જાપાની લોકોના લાંબા આયુષ્યનું રહસ્ય

    જાપાની લોકોના લાંબા આયુષ્યનું રહસ્ય

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    ગરમ કે ઠંડુ… આમાંથી ક્યું દુધ પીવું સૌથી વધુ ફાયદાકારક ?

    કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ &  સારવાર

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ & સારવાર

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

જીવનમાં જ્ઞાન અને સ્થિરતાના કારક – બૃહસ્પતિ

આદિત શાહ

in i - ગુજ્જુ, જ્યોતિષશાસ્ત્ર, ધર્મ અને આધ્યાત્મિકતા, પ્રૌઢ વિશેષ, યુવા વિશેષ
Reading Time: 1 min read
36 1
A A
0
41
SHARES
153
VIEWS
Share on WhatsappShare on Facebook

નમસ્કાર દોસ્તો,

હું છું આદિત શાહ. નભોમંડળના નવરત્નો કોલમની અગાઉની શ્રૃંખલામાં આપણે જે તે ગ્રહો વિશે મૂળભૂત જાણકારી મેળવી. લાલ કિતાબ જ્યોતિષ શું છે? તે કેવી રીતે કાર્ય કરે છે ? તેનાથી ફાયદો શું ? તેને કેમ અપનાવવું જોઈએ ? તેમાં ગ્રહોની ગણતરી કેવી રીતે થાય છે ? કયા સ્થાનમાં કયા ગ્રહો ઉચ્ચના કે નીચના થાય છે ? – એ તમામ બાબતો વિશે માહિતી મેળવી. ત્યાર બાદ તેના બીજા ભાગમાં સૂર્યાદિક નવ ગ્રહો વિશે જાણકારી મેળવી. હવેથી આપણે દર સપ્તાહે જે તે ગ્રહના ભાવસ્થ ફાળો વિશે જાણકારી મેળવીશું.

Readers Also View these Posts

પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

મિત્રો, આજે આપણે જે ગ્રહ વિશે ચર્ચા કરવાના છીએ, તે છે દેવગુરુ બૃહસ્પતિ – આપણું જ્ઞાન અને આપણા જીવનમાં રહેલી સ્થિરતા જેના પ્રભાવ હેઠળ આવે છે તે બૃહસ્પતિ. આપણા શરીરમાં જે પ્રાણ રહેલા છે તેના કારક ગ્રહ બૃહસ્પતિ છે. પીળા રંગ ઉપર બૃહસ્પતિનો પ્રભાવ જોવા મળે છે. પીળું વસ્ત્ર, પીળું અનાજ, ચણાની દાળ, સોનું, પીપળો, હળદર, પીળા ફૂલો, કેસર, ગુરુ, પિતા, વૃદ્ધો અને વડીલો, પૂજારી, ભણતર અને પૂજાપાઠ, વગેરે તમામ બાબતો પર બૃહસ્પતિનું આધિપત્ય છે. હવે એ જોઈએ કે બૃહસ્પતિ આપણા જીવનમાં તેમજ આપણી જન્મકુંડળીમાં કેવી રીતે મહત્વનો ભાગ ભજવે છે તો એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ વ્યક્તિ પાસે બધું જ સુખ છે, સંપત્તિ છે, ધન છે, વૈભવ છે, ઐશ્વર્ય-આરામ-એશોઆરામ-સંતતિ-પત્ની સુખ- આ તમામ વસ્તુઓ છે પરંતુ તેના જીવનમાં સ્થિરતા નથી. કંઈક ને કંઈક ઉથલપાથલ ચાલ્યા કરે છે, તો શું તે માણસ આ તમામ સુખને માણી શકશે ? ના, નહીં માણી શકે. કેમ ? કારણકે તેના જીવનમાં સ્થિરતા નથી તો જીવનમાં સ્થિરતા લાવવા શું કરવું જોઈએ ? આના માટે આપણે બૃહસ્પતિને શરણે જવું જોઈએ અને તેમના ઉપાયો કરવા જોઈએ પરંતુ તે પહેલા આપણે બૃહસ્પતિને વિસ્તારથી જાણવા પડશે તો ચાલો આપણે આજે જોઈએ કે બૃહસ્પતિ તેમના શુભ પ્રભાવ અને અશુભ પ્રભાવ કેવા સંજોગોમાં અને કેવી રીતે આપે છે. તેમના શુભ તથા અશુભ પ્રભાવને કુંડળી તથા જે તે વ્યક્તિના વ્યવહાર ઉપરથી કેવી રીતે પારખી શકાય ?

આપણા પરિવારમાં રહેલા વડીલો, દાદા, તથા મોટી ઉંમરના બુઝુર્ગ વ્યક્તિઓ ગુરુ સંબંધિત સંબંધીઓ કહેવાય છે. જે જાતકની કુંડળીમાં ગુરુ શુભ સ્થાનોમાં કે શુભ અવસ્થામાં બેસેલો હશે તે જાતકનું શિક્ષણ સંપૂર્ણ હશે. તેણે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન તો મેળવ્યું જ હશે. જો જાતકની કુંડળીમાં ગુરુ નર ગ્રહો સાથે યુતિમાં હશે તો તે હંમેશા પોતાનું ફળ શુભ જ આપશે. જો તે કોઈ સ્ત્રી ગ્રહો સાથે યુતિમાં હશે તો મધ્યમ ફળ આપશે અને જો કોઈ પાપી કે ક્રૂર ગ્રહો સાથે હોય તો જે તે ગ્રહની પ્રકૃતિને અનુરૂપ થઇ પોતાના ક્ષેત્રમાં નીચ ફળ આપશે.

લાલ કિતાબમાં કુંડળીનું બીજું, પાંચમું, નવમું અને બારમું સ્થાન ગુરુનું પાક્કા ઘર ગણવામાં આવેલું છે. જો આ સ્થાનો પૈકી કોઈ પણ એક સ્થાનમાં બુધ, શુક્ર, કે રાહુ એકલા કે યુતિમાં હશે તો ગુરુનું ફળ અશુભ થશે કારણ કે ગુરુના પાક્કા ઘરમાં રહેલા તેના શત્રુ ગ્રહો ગુરુનું ઋણ (ગુરુનો પિતૃદોષ – જેની માહિતી અગાઉના અંકોમાં આપવામાં આવેલી છે.) પ્રસ્તુત કરે છે. રાહુ કે કેતુ જયારે પોતાનો અશુભ પ્રભાવ આપવાના હશે ત્યારે ગુરુ પોતાના સંબંધિત વસ્તુઓ, કારોબાર કે સંબંધીઓ થાકી નિશાની કે અણસાર આપવાનો પ્રયત્ન કરે છે. બારમું સ્થાન એ ગુરુ અને રાહુનું ભેગું સ્થાન ગણવામાં આવ્યું છે. બારમા સ્થાને રહેલો રાહુ જો સારો તો ગુરુ પણ સારો અને બારમે રાહુ ખરાબ તો ગુરુનો પ્રભાવ પણ ખરાબ.

ગુરુ એ દેવોના ગુરુ તથા શુભ પ્રકૃતિ ધરાવનાર ગ્રહ છે. તે પોતે અશુભ હશે તો પણ બીજા ગ્રહો ને મદદ જરૂર કરશે. જો ગુરુ કુંડળીમાં લગ્નથી પાંચમા સ્થાનની વચ્ચે અથવા બારમે હશે તો શનિ અને સૂર્યને મદદ આપશે તથા જો છઠ્ઠાથી અગિયારમા સ્થાનની વચ્ચે હશે તો ફક્ત શનિને મદદ પહોંચાડશે.

હવે આપણે કુંડળીના બારેય સ્થાનોમાં ગુરુની સામાન્ય હાલત વિશે જાણીશું.

પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, આઠમા, નવમા તથા બારમા સ્થાનમાં રહેલા ગુરુ શુભ તથા છઠ્ઠા, સાતમા, દસમા અને અગિયારમા સ્થાને બેસેલા ગુરુને અશુભ જાણવા.

  1. લાલ કિતાબ મુજબ પહેલા સ્થાનમાં કે લગ્ને બેસેલા ગુરુ મહારાજ મધ્યમ ફળદાયી ગણાય છે. કુંડળીમાં રહેલા અન્ય ગ્રહોની સ્થિતિ મુજબ ગુરુના શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે.
  2. બીજા સ્થાને બેસેલા ગુરુને જગતગુરુ કહેવામા આવ્યા છે.
  3. જો કુંડળીમાં ત્રીજા સ્થાને ગુરુ હોય અને બુધ શુભ સ્થિતિમાં હોય તો જાતકને ગર્જના કરતા સિંહ જેવો પરાક્રમી બનાવે છે.
  4. ચોથે બેસેલા ગુરુ મહારાજ જાતકને સર્વ દિશાઓ થી સફળતા પ્રાપ્ત કરાવે છે.
  5. પાંચમા સ્થાનનો ગુરુ પૂર્ણ બ્રહ્ન કહેવાય છે. આવા જાતકને ઘેર તેના પુત્રના જન્મ થયાં દિવસથી તેની ખૂબ ચડતી થાય છે.
  6. છઠ્ઠા સ્થાનના ગુરુ જાતકને વણમાંગે તમામ સુખ અર્પે છે.
  7. સાતમે ગુરુ એટલા સારા નથી કહેવાયા. જો આ ગુરુ અશુભ પ્રભાવ આપતા હોય તો જાતકનું સંતાન પણ દુઃખી રહે છે. આવા જાતકો જ્યાં સુધી મફતની વસ્તુઓ લીધે રાખે ત્યાં સુધી તેમને દુઃખ રહે છે.
  8. આઠમે ગુરુ જાતકને દીર્ઘાયુષી બનાવે છે અને ભવિષ્યમાં થનારી કોઈ ઘટના વિશે અગાઉથી જાણ કરાવે છે.
  9. નવમે ગુરુ હોય તો જાતક યોગી કે અધ્યાત્મ ક્ષેત્રે પ્રગતિ કરે છે.
  10. દસમે ગુરુ હોય તો જાતકે મહેનત કરીને ધન કમાવવું પડે છે. આવો જાતક ગમે તેટલો આવડત વાળો હોય પણ વગર મહેનતે તેને એક પણ રૂપિયો ના મળે.
  11. અગિયારમે એટલે કે કર્મ સ્થાનના ગુરુ જાતકને તનતોડ મહેનત કરાવીને પછી જ સફળતાનો સ્વાદ ચખાડે છે.
  12. બારમે ગુરુવાળા જાતકોએ ધર્મકર્મમાં ખાસ માનવું જોઈએ જેથી તેમનો શત્રુનાશ થતો રહે. જોકે બારમું સ્થાન રાહુનું પણ હોવાથી ઘણી વાર આવા જાતકો ધર્મને નામે દંભ અને આડંબર રચનારા હોય છે. બારમે ગુરુવાળા જાતકો જો કોઈ એજન્સી લઈને ધંધો કરે તો તેમને ચોક્કસ ફાયદો થાય છે.

ઉપરોકત બાબતો ફક્ત તમારી જાણકારી માટે છે. ગુરુની શુભ કે અશુભ પરિસ્થિતિ જાણવા માટે કુંડળીનો વિગતવાર અભ્યાસ પણ એટલો જ જરૂરી છે.

હવે આપણે જોઇશુ કે વ્યક્તિના વર્તન કે શારીરિક લક્ષણો કે જીવનમાં બનનારી ઘટના પરથી કેવી રીતે ગુરુની શુભતા કે અશુભતા જાણી શકાય.

જો ગુરુ શુભ હશે તો જાતકના ઘરમાં વડીલો સ્વસ્થ જીવન અને માન-મર્તબાવાળી જિંદગી જીવતા હશે. આવા જાતકોએ કોઈ સારી ડિગ્રીનો અભ્યાસ પૂરો કરેલ હોય છે. આવા જાતકના તમામ કામો કુદરતી રીતે જ સરળતાથી પર પડી જતા હોય છે. કોઈ પણ બાબત માટે તેમને તરસવું પડતું નથી. પરંતુ જો આ ગુરુને સાચવવામાં કે શુભ સ્થિતિમાં જાળવી રાખવામાં ના આવે તો આનાથી વિપરીત ફળો મળે છે.

જો કોઈ જાતકનો અભ્યાસ અધૂરો રહ્યો હોય, કોઈ પણ કારણોસર તેના ઘરેથી સોનુ ચોરી થવા લાગે, માથામાં શિખાના સ્થાને થી વાળ ખરી જાય, અકાળે વાળ સફેદ થવા લાગે, વગર કારણે તેના વિશે જૂઠી અફવાઓ ફેલાય અને તેને બદનામી વહોરવી પડે તો આ તમામ લક્ષણો ગુરુના અશુભ થવાના છે. જો અચાનક કોઈ જાતક ગાળામાં માળા પહેરવા લાગે અને એ પછી આવી ઘટનાઓ ઘટે તો ચોક્કસ એને ગુરુનો અશુભ પ્રભાવ જાણવો.

ગુરુને શુભ સ્થિતિમાં જાળવી રાખવા નીચે મુજબ ઉપાયો કરતા રહેવું.

  • રોજ સવારે કેસરનું તિલક કરવું.
  • ગુરુની કોઈ પણ વસ્તુઓ જેમકે સોનુ, પોખરાજ, પીળું વસ્ત્ર, ચણાની દાળ, હળદર અથવા કોઈ પણ ધાર્મિક પુસ્તક નું દાન કરવું.
  • કોઈ પણ કામની શરૂઆત પેહલા પોતાનું નાક સાફ કરવું.
  • કોઈ વિદ્વાનની સલાહ લઈને પોખરાજ ધારણ કરવો અને જો તે શક્ય નથી તો પીળા કપડાંમાં હળદરની ગાંઠ બાંધીને તેને પોતાના બાવડાંપાર બાંધવું અથવા પોતાના પોકેટ કે બેગમાં રાખવું.
  • પોતાના ઘરમાં અને બહાર પણ વડીલોનું માં સન્માન જાળવવું.
  • પીળો રૂમાલ પોતાની પાસે રાખવો
  • જો શક્યતા હો તો કોઈ પણ ધાર્મિક સ્થળે સાફ સફાઈ કરવી.

તો ચાલો મિત્રો.. હવે મળીશું આવતા સપ્તાહે.. હવે થી દર સપ્તાહે જાણીશુ કુંડલીના અલગ અલગ સ્થાનોમાં ગુરુ ગ્રહનો શુભાશુભ પ્રભાવ અને તેના ઉપાયો.

 

Related

SendShare16Tweet10Scan
ADVERTISEMENT
Previous Post

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા કોરોના કીટનું વિતરણ

Next Post

ઉતરાયણ : વાયુકૃપાપ્રાપ્તિનો અમૂલ્ય અવસર

Related Posts

પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

433
ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

396
શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

295
ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

288
ગરમ કે ઠંડુ… આમાંથી ક્યું દુધ પીવું સૌથી વધુ ફાયદાકારક ?

કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો

331
જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

626
Next Post
PC - Google

ઉતરાયણ : વાયુકૃપાપ્રાપ્તિનો અમૂલ્ય અવસર

ક્ષાત્રવટ – જોગીદાસ ખુમાણ

ક્ષાત્રવટ - જોગીદાસ ખુમાણ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ

ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ

માઈન્ડ ફ્રેશ રાખવાની ટેક્નિક અને ટિપ્સ

માઈન્ડ ફ્રેશ રાખવાની ટેક્નિક અને ટિપ્સ

પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

ગરમ કે ઠંડુ… આમાંથી ક્યું દુધ પીવું સૌથી વધુ ફાયદાકારક ?

કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2022 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2022 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!