• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Friday, September 29, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

    ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    એકવાર માણસ બની તો જો

    એકવાર માણસ બની તો જો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    હાસ્યમેવ જયતે !

    હાસ્યમેવ જયતે !

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    બિપરજોય (વાવાઝોડું)

    બિપરજોય (વાવાઝોડું)

    પ્રવેશોત્સવ

    પ્રવેશોત્સવ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

    ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    અનેક ગુણસભર અનાનસ

    અનેક ગુણસભર અનાનસ

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

    ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    એકવાર માણસ બની તો જો

    એકવાર માણસ બની તો જો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    હાસ્યમેવ જયતે !

    હાસ્યમેવ જયતે !

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    બિપરજોય (વાવાઝોડું)

    બિપરજોય (વાવાઝોડું)

    પ્રવેશોત્સવ

    પ્રવેશોત્સવ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

    ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    અનેક ગુણસભર અનાનસ

    અનેક ગુણસભર અનાનસ

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

Mansi Desai

iGujju by iGujju
in જાણવા જેવું, i - ગુજ્જુ, જ્ઞાન અને વિજ્ઞાન, બાળ વિશેષ, યુવા વિશેષ, સત્ય ઘટના
Reading Time: 1 min read
100 1
A A
0
114
SHARES
421
VIEWS
Share on WhatsappShare on Facebook

ભવિષ્ય પુરાણ’ માં વેદ વ્યાસજીની નોંધ મુજબ કળિયુગના ત્રણ હજાર વર્ષ વીતી ગયા બાદ ઈ.સ. પૂર્વે ૧૦૧માં વિક્રમાદિત્યનો જન્મ થયો અને એમણે રાજ કર્યુ પૂરાં ૧૦૦ વર્ષ. હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે હિંદુ નવું વર્ષ બુધવાર , 22 માર્ચના રોજ ચૈત્ર નવરાત્રિથી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વિક્રમ સંવત 2080 શરૂ થશે. ‘વિક્રમ’ એટલે પરાક્રમ, અને ‘આદિત્ય’ એટલે અદિતીનો એક પુત્ર. વિક્રમાદિત્યનો અર્થ “સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર” થાય. આજે હું વાત કરુ છું મહારાજ વિક્રમાદિત્ય પરમારના સન્માનમાં કે એમના માટે બહુ ઓછા લોકોને જ્ઞાન હશે કે એમના જ શાસનકાળમાં ભારત ” સોને કી ચિડીયા “બન્યું હતું. આ કાળ દેશનો સુવર્ણકાળ માનવામાં આવે છે. ઉજ્જૈનમાં રાજા ગન્ધર્વસેનનું રાજ હતુ. એમને ત્રણ સંતાનો હતા, જેમાં પ્રથમ દિકરી મેનાવતી હતાં, બીજા નંબરમાં રાજા ભરથરી અને સૌથી નાના હતાં વિક્રમાદિત્ય. બહેન મેનાવતીનાં લગ્ન ધારાનગરીના રાજા પદ્મસેન સાથે કરવામાં આવ્યા. જેમનાથી એક રાજકુમાર થયા જેનું નામ હતું “ગોપીચંદ” જેમણે આગળ જઈને શ્રી જ્વાલેન્દરનાથથી યોગદિક્ષા લીધી અને તપ કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા હતા. એ પછી માતા મેનાવતીએ પણ ગુરુ ગોરખનાથજીથી દિક્ષા લઈ લીધી. આમ ગંધર્વસેનનાં જ્યેષ્ઠ પુત્ર હતા ભરથરી તેથી ભરથરીને રાજગાદી સોંપવામાં આવી. રાજા ભરથરી પોતાની રાણી પિંગળાના વિશ્વાસઘાતથી તેમણે પણ રાજપાટ નાના ભાઇ વિક્રમાદિત્યને આપી ગુરુ ગોરખનાથથી યોગદિક્ષા લઈ લીધી. રાજા વિક્રમાદિત્યે ગુરુ ગોરખનાથ પાસેથી “યોગદિક્ષા” નહીં પરંતુ “ગુરુદિક્ષા” લઈને રાજપાટ સંભાળી લીધો જેના કારણે સનાતન ધર્મની રક્ષા થઈ શકી છે. રાજા વિક્રમાદિત્યને તે સમયે બહુજ પરાક્રમી, બળશાળી અને બુદ્ધિમાન રાજા તરીકે માનવામાં આવતા હતા. રાજા વિક્રમાદિત્ય પોતાનું શાસન ખૂબ સુઆયોજીત રીતે ચલાવતાં હતાં. તેમના શાસનકાળમાં ભારતનું કાપડ વિદેશી વહેપારીઓ સોનાનાં વજનથી ખરીદતા હતા.

આમ વિક્રમાદિત્યની વેપાર નીતિથી ભારતમાં એટલું સોનું આવ્યું કે ભારતમાં સોનાનાં સિક્કા ચલણમાં ચાલતા હતા. એમના શાસનકાળમાં દરેક નિયમ ધર્મશાસ્ત્રના હિસાબથી બનાવવામાં આવતાં. ન્યાય, રાજ, પ્રજા બધા ધર્મશાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલતાં હતા. વિક્રમાદિત્યનો શાસનકાળ રામરાજ્ય પછી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ભારતની પ્રાચીનતમ નગરીઓમાંની એક એવી ઉજ્જયિની (ઉજ્જૈન)ના રાજ સિંહાસન પર બિરાજમાન થઈને તેમણે માત્ર યુદ્ધ લડવા, પ્રદેશો જીતવાનું કામ ન કર્યુ પણ સામાન્ય પ્રજાના સુખ અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા. આમ જનતાના સંકટ-મુશ્કેલી જાણવા માટે તેઓ વેશપલટો કરીને નીકળતા હતા. પરાક્રમ, વીરતા અને રાષ્ટ્રાભિમાનથી વિદેશી આક્રમણખોર શકોને મારી હટાવ્યા હતા. ઐતિહાસિક ઉલ્લેખ મુજબ આ સમ્રાટે માત્ર ભારતીય ઉપખંડમાં જ નહિ ઈરાન, ઈરાક અને આરબ જગત સુધી રાજ્ય વિસ્તાર્યું હતું. જરહામ કિનતોઈએ તેમના આરબ પ્રાંત પરના વિજયનું વર્ણન કર્યું છે. અન્ય ગ્રંથો અને પુરાણોમાં ઉલ્લેખ મુજબ એક સમયે ઈજિપ્ત પણ એમને આધિન હતું. કહી શકાય કે આખી પૃથ્વીના લોકો એમને જાણતા હતા. એમનું લશ્કર ધરતી પર સૌથી શક્તિશાળી ગણાતું હતું.

‘વેતાળ પચ્ચીસી’ અને ‘સિંહાસન બત્તીસી’ સહિતની લોકકથાઓમાં પણ વિક્રમાદિત્ય છે. આ ઉપરાંત રાજા વિક્રમાદિત્યને એટલા માટે પણ યાદ કરવા જરુરી છે કે આજે ભારતની હિન્દુ સંસ્કૃતિ અને નામ ફક્ત મહારાજ વિક્રમાદિત્યના કારણે જ અસ્તિત્વમાં છે. ચક્રવર્તી અશોક સમ્રાટ (મૌર્ય) એ બુદ્ધ ધર્મ અપનાવી લીધો હતો અને બુદ્ધ ધર્મ અપનાવી લીધા પછી સમ્રાટ અશોકે આશરે ૨૫ વર્ષ રાજ કર્યા બાદ ભારતમાં સનાતન ધર્મ લગભગ સમાપ્તિની નજીક આવી ગયો હતો. જે સમયે રાજા ભરથરીનું રાજ ચાલતું અને પિંગળાના મોહમાં રાજપાટ પર ધ્યાન નહીં હોવાથી તેમણે રામાયણ અને મહાભારતના ગ્રંથો પર ધ્યાન ના આપ્યું. કદાચ જ કોઇને ખબર હશે કે રામાયણ અને મહાભારતનાં ગ્રંથો એ સમયે ખોવાઈ ગયા હતા અથવા એવું કહી શકાય કે બૌદ્ધ ધર્મના લીધે કોઇકે ગાયબ કરી દીધા હતાં. મહારાજ વિક્રમાદિત્યએ આ ગ્રંથોની શોધખોળ ચાલુ કરાવી અને શોધી કાઢ્યા. આ ગ્રંથોને પોતાના જ રાજ ગ્રંથાલયમાં સ્થાપિત કરાવ્યાં અને નિશ્ચય કર્યો કે ભગવાન રામની જેમ રાજ ચલાવવું. તેમણે ભગવાન વિષ્ણુ અને મહાદેવનાં મંદિરો બંધાવ્યા અને આમ સનાતન ધર્મની રક્ષા કરી. મહારાજ વિક્રમાદિત્યના ૯ રત્નોમાંના એક એવા કાલિદાસે વિક્રમાદિત્યના કહેવાથી “અભિગ્યાન શાકુન્તલમ્” નામનો ગ્રંથ લખ્યો, જેમાં મહાન ભારતનો ઇતિહાસ વર્ણવ્યો નહીંતર ભારતના ઇતિહાસની વાત તો દૂર પણ આજે આપણે ભગવાન રામ અને ક્રુષ્ણને પણ ખોઇ બેઠા હોત અને આમ આપણી સંસ્કૃતિની રક્ષા થઈ. એ ઉપરાંત મહારાજ વિક્રમાદિત્યએ ઘણાં ગ્રંથો શોધી કાઢ્યા જે લુપ્ત થવાના આરે ઊભા હતાં. પોતાના આ સંશોધન બાદ હિન્દુ કેલેન્ડરની સ્થાપના કરી, જેમાં આજે જ્યોતિષની ગણતરી કરવામાં આવે છે. વિક્રમાદિત્યના નવરત્નમાં પ્રકાંડ વિદ્વાન, વિજ્ઞાનના વિશેષજ્ઞ, ગણિતના નિષ્ણાત અને શ્રેષ્ઠતમ કવિ સહિતના મહાનુભાવો હતા.

🔹ધન્વંતરિ,
🔹ક્ષપણક,
🔹શંકુ,
🔹વેતાળ ભટ્ટ,
🔹અમરસિંહ,
🔹વરરુચિ,
🔹ઘટખર્પર,
🔹વારાહમિહિર અને
🔹કાલીદાસ.

કાલિદાસ સુપ્રસિદ્ધ સંસ્કૃત રાજકવિ હતા. વરાહમિહિર એ યુગના પ્રધાન ભવિષ્યવેત્તા હતા, જેમણે વિક્રમાદિત્યના પુત્રનું મૃત્યુ ભાખ્યું હતું. વેતાળભટ્ટ એ માગ બ્રાહ્મણ હતા. તેમણે વિક્રમાદિત્યને સોળ શ્વ્લોકોનું “નીતિ-પ્રદીપા” (Niti-pradīpa ,શબ્દશઃ, “આચારનો દીવો”) રચી આપ્યું હતું.

विक्रमार्कस्य आस्थाने नवरत्नानि
धन्वन्तरिः क्षपणको मरसिंह शंकू वेताळभट्ट घट कर्पर कालिदासाः। ख्यातो वराह मिहिरो नृपते स्सभायां रत्नानि वै वररुचि र्नव विक्रमस्य।।

ભારત અને નેપાળમાં વ્યાપ્ત હિંદુ પરંપરામાં વ્યાપક રીતે વિક્રમ સંવત અથવા વિક્રમના યુગના પ્રાચીન પંચાંગનો ઉપયોગ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે 56 ઈ.સ.પૂર્વે (56 BCE) શકો પર વિજય મેળવ્યા બાદ આ મહાન રાજાએ તેની શરૂઆત કરી હતી. ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં ચૈત્ર મહિનાથી વિક્રમ સંવત શરૂ થાય છે, જ્યારે ગુજરાતમાં કાર્તિક મહિનાથી નવું વર્ષ શરૂ થાય છે. આ ઉપરાંત નેપાળમાં પણ વિક્રમ સંવત પ્રચલિત છે, ત્યાં વૈશાખ મહિનામાં તેની શરૂઆત થાય છે. ભારત સરકારે શક સંવતને સત્તાવાર કેલેન્ડર તરીકેની માન્યતા આપી છે પણ લોકોમાં આ કેલેન્ડર ઝાઝું પ્રચલિત બન્યું નથી. સરકારી વ્યવહારમાં પણ તેનો ઉપયોગ ઇસવી સનની સાથોસાથ થાય છે. આપણા દેશના બંધારણના સત્તાવાર હિન્દી અનુવાદમાં એ બંધારણ દેશે અપનાવ્યું તેની તારીખ આ રીતે આપી છે: ‘૨૬ નવેમ્બર, 1949, માર્ગશીર્ષ શુક્લ સપ્તમી, સંવત 2006.’ આ વર્ષ ગણના વિક્રમ સંવત પ્રમાણેની છે. આનું કારણ એ કે શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે તો 1957ના માર્ચની બાવીસમી તારીખે સ્વીકારવામાં આવ્યું છે એટલે ઇસવી સનની સાથે ભારતીય પરંપરાના વર્ષ તરીકે 1949માં વિક્રમ સંવતનો ઉપયોગ થયો હતો. આવા વિક્રમ સંવતનાં આજથી શરુ થતાં નવા વર્ષના આપ સૌને અભિનંદન અને સાથે મહાન ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય પરમારનાં ચરણોમાં શત કોટી ભાવવંદન

By – Mansi Desai

Related

Tags: Mansi Desaiસમ્રાટ વિક્રમાદિત્ય
SendShare46Tweet29Scan
ADVERTISEMENT
Previous Post

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

Next Post

રંગમંચે આ સૌએ જીવી જવાનું

Related Posts

ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

by iGujju
0
318
ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?
ધર્મ અને આધ્યાત્મિકતા

ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં શોભાયમાન થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે ગણેશજીને કૈલાશ પર્વત પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન મૂષક છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી? ગણેશપુરાણમાં આપેલી કથાનુસાર દ્વાપર યુગમાં એક બળવાન મૂષક પરાશરના આશ્રમમાં આવીને મહર્ષિ પરાશરને ખૂબ દુખી કરતો. ઉત્પાતિ મૂષકે મહર્ષિ આશ્રમની માટીનાં વાસણો તોડી નાંખ્યા હતા તેમજ આશ્રમમાં રાખેલું અનાજ નષ્ટ કરી દીધું. ઋષિઓનાં વસ્ત્રો અને ગ્રંથોને કતરી નાંખ્યા હતાં. મહર્ષિ પરાશર મૂષકના આ કૃત્યથી ખૂબ દુખી થઈને ગણપતિની શરણમાં ગયા. ગણેશજી મહર્ષિ પરાશરની વિનંતિથી પ્રસન્ન થઈને ઉત્પાત કરી...

Read more

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

by iGujju
0
196
ઝાંઝવાના જળ પીધાંની વાત છે
કલા-સાહિત્ય

ઝાંઝવાના જળ પીધાંની વાત છે, ને વચન ખોટા દીધાની વાત છે, લો બધા માની લઉં અપરાધ હું, આંગળીને ક્યાં ચિંધ્યાની વાત છે? પાંપણો પર ભાર પણ વર્તાય છે, દુખતું હો એ કિદ્યાની વાત છે, છે સતત ધારા અશ્રુની આંખમાં, હા હ્રદયને કંઈ વિંધ્યાની વાત છે, ના પહોચાયું કદી દિલમાં જરા, માર્ગ અવળો આ લીધાની વાત છે હિંમતસિંહ ઝાલા

Read more

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

by iGujju
0
417
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો
સમાચાર

આજરોજ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટરિયમ ખાતે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે અને એન્યુઅલ ડે ની ઉજવણી સીનિયર સાઇકોલોજીસ્ટ ડૉ. પ્રશાંતભાઈ ભિમાણી, ગવર્નમેન્ટ ફિઝ્યોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. યજ્ઞાબેન શુક્લા તથા જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર આરતીબેન વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા અનેક નૃત્ય, માઇમ અને સ્ટેન્ડ અપ જેવા કલચરલ પરફોર્મન્સ આપયા હતા જે ખુબજ રસપ્રદ હતા. 500 જેટલા વિદ્યાર્થીઓને પર્યાવરણ વિષે જાગૃત કરવા મૉબેક્સ કંપની દ્વારા એક સીડ પેપર દ્વારા બનેલી કુપન આપવામાં આવી હતી જે વાપર્યા પછી તેને કુંડા માં વાવવા થી એક છોડ...

Read more

ગણપતિ

by iGujju
0
334
ગણપતિ
જાણવા જેવું

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું મુખ હાથીનું છે. ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે. અવતાર ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે. ૧)...

Read more

પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

by iGujju
0
352
પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે
કવિતા

પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે એટલે તો અસ્તિત્વને ય હવે ફિકર થાય છે પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે દૂર છે ને એ તો દૂરથી જ કરી શકે છે ખતા દગાઓનું પગેરું તો સદાય નિકટ થાય છે ધર્મની ગેરસમજ પણ ચકચૂર કરતું હોય છે નશાનો સમાનાર્થી સદા ક્યાં લિકર થાય છે અસત્યનાં પરિધાન ને શણગાર છે નિત્યનવાં દિગંબર સત્ય તો રોજ ઠેરઠેર ઠોકર ખાય છે સગવડિયો રાજમાર્ગ કે અગવડની શુભ કેડી મન અને હૃદયની તો રોજેરોજ ટક્કર થાય છે -મિત્તલ ખેતાણી

Read more

ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

by iGujju
0
327
ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે
ધર્મ અને આધ્યાત્મિકતા

નજીકમાં આવેલાં ગણપતિના યાત્રાધામ ગણપતપુરાનો ઈતિહાસ અનેરો છે. ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. ધોળકાથી 20 કિ.મી જ્યારે અમદાવાદથી 75થી 80 કિ.મી અને બગોદરા નેશનલ હાઈવેથી 14 કિ.મી.ના અંતરે આ ગામ આવેલું છે. જેને લોકો ગણેશપુરા, ગણપતિપુરા,ગણપતપુરા જેવા નામથી ઓળખે છે. આ મંદિરની ખાસિયત એ છે કે સમગ્ર ભારતમાં ન જોવા મળતી મૂર્તિ અહીંયા જોવા મળે છે. સામાન્ય રીતે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ...

Read more

દુઃખોનો પહાડ

by iGujju
0
389
દુઃખોનો પહાડ
વાર્તા અને લેખ

"એવું લાગે છે કે જાણે મારા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય!" મારી મૃત દાદી આ શબ્દો ઘણી વાર કહેતા અને મને હંમેશા લાગતું કે તે અતિશયોક્તિ કરી રહ્યા છે. કોઈના પર દુઃખોનો પહાડ કેવી રીતે તૂટી પડે? શું માણસમાં આટલું દુઃખ સહન કરવાની ક્ષમતા હોય છે ખરી? પરંતુ આજે હું મારી વર્તમાન પરિસ્થિતિમાં તેમના શબ્દોની સચ્ચાઈ સમજી શકું છું. જો સમય મારા પર તેની ભયાનક રમતો ન રમ્યો હોત, તો આજે હું અહીં ન ઉભી હોત. જિંદગીએ મને વિપુલ પ્રમાણમાં આપ્યું છે, એક પછી એક: શું? આઘાત!! હવે, ૨૭ વર્ષની ઉંમરે, મારી સહનશીલતાનું સ્તર તેની સંતૃપ્તિ સીમાએ પહોંચી ગઈ...

Read more

પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

by iGujju
0
249
પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ
ધર્મ અને આધ્યાત્મિકતા

સૃષ્ટ‌િનો પહેલો ધ્વનિ ૐ એટલે કે ઓમકાર છે પણ આ ધ્વનિ આપવાનું કામ પણ મહાદેવ દ્વારા થયું છે. શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ છે કે શિવપૂજામાં સર્વ સામાન્ય માનવામાં આવેલો પંચાક્ષર મંત્ર મહાદેવે સૌપ્રથમ બ્રહ્માજીને આપ્યો હતો. ૐ નમઃ શિવાય આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે. નમ : શિવાયને પંચાક્ષરીમંત્ર તથા ૐ ની સાથે બોલવાથી ષડાક્ષરીમંત્ર પણ કહેવાય છે. વેદો, પુરાણો, ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલાં છે, તેમાં સૌથી મહાન મંત્ર ૐ નમઃશિવાય ગણાય છે. આથી આને 'મહામંત્ર' પણ કહેવામાં આવે છે. આ પ્રતિભાશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે. ઓમ નમઃ શિવાય મંત્રનો સરળ અર્થ એ છે કે હું શિવજીને નમસ્કાર...

Read more

સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

by iGujju
0
64
સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન
સાહિત્ય અને કલા સમાચાર

છેલ્લાં 14 વર્ષથી પબ્લિક રિલેશન્સ સેવા પૂરી પાડતી સંસ્થા 'સેતુ મીડિયા' દ્વારા તેની 14મી વર્ષગાંઠ નિમિતે મીડિયાના મિત્રો અને તેમના પરિવાર માટે ખાસ "કવિસંમેલન – સંબોધન: અભિવ્યક્તિનો અવસર"નું આયોજન કર્યું છે. આ કાર્યક્રમનું આયોજન 16મી સપ્ટેમ્બર, 2023- શનિવારના રોજ અમદાવાદમાં ઈન્ક્મટેક્ષ પાસે આવેલ દિનેશ હોલ ખાતે સાંજે 8-00 કલાકેથી રાખવામાં આવ્યું છે. "સંબોધન- અભિવ્યક્તિ નો અવસર" કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિઓ તુષાર શુક્લ, રક્ષા શુક્લ, રમેશ ઠક્કર, રમેશ ચૌહાણ, જીતેન્દ્ર જોશી, પારસ પટેલ, નીરવ વ્યાસ, અશોક ચાવડા, જીગર ઠક્કર, સુપ્રસિદ્ધ સાહિત્યકાર- વિખ્યાત વક્તા ભાગ્યેશ જહા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ તથા હરદ્વાર ગોસ્વામી પોતાની ઉત્તમ રચનાઓ પ્રસ્તુત કરશે....

Read more

સમુદ્રમંથન કથા

by iGujju
0
236
સમુદ્રમંથન કથા
શ્રાવણ

શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના સાતમા અધ્યાયમાં સમુદ્રમંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન મળી આવ્યાં હતાં. આ બધા રત્નોમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રને અપનાવવાથી આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. જાણો આ કથા અને રત્નો સાથે જોડાયેલાં સૂત્ર. પ્રચલિત કથા પ્રમાણે મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગથી એશ્વર્ય, ધન, વૈભવ વગેરે જતું રહ્યું હતું. ત્યારે દેવરાજ ઈન્દ્ર સહિત દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને તે પણ જણાવ્યું કે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવશે જેને ગ્રહણ કરીને બધા અમર થઇ જશે. આ...

Read more
Load More
Next Post
રંગમંચે આ સૌએ જીવી જવાનું

રંગમંચે આ સૌએ જીવી જવાનું

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

એક પથ્થરની – સિદ્દીકભરૂચી.

ઘૂઘવતાં પૂર

વર્લ્ડ જનરલ નોલેજ

વર્લ્ડ જનરલ નોલેજ

શ્રાદ્ધ શા માટે ?

શ્રાદ્ધ પક્ષ – મહાલય

મનુષ્યજીવનના ચાર મુખ્ય પુરુષાર્થની પ્રાપ્તિ કેવી રીતે કરશો?

મનુષ્યજીવનના ચાર મુખ્ય પુરુષાર્થની પ્રાપ્તિ કેવી રીતે કરશો?

ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

ગણપતિ

ગણપતિ

પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    Follow Us :

    Follow Us :
    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!