• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Friday, February 3, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    છોગાળા હવે તો છોડો

    છોગાળા હવે તો છોડો

    મારી દીકરી ક્યાં?

    મારી દીકરી ક્યાં?

    બદમાશ

    બદમાશ

    દલો તરવાડી ~ વાર્તા

    દલો તરવાડી ~ વાર્તા

    પાત્ર નિર્માણ

    પાત્ર નિર્માણ

    દેહનું કંપન

    દેહનું કંપન

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    છોગાળા હવે તો છોડો

    છોગાળા હવે તો છોડો

    મારી દીકરી ક્યાં?

    મારી દીકરી ક્યાં?

    બદમાશ

    બદમાશ

    દલો તરવાડી ~ વાર્તા

    દલો તરવાડી ~ વાર્તા

    દેહનું કંપન

    દેહનું કંપન

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    ટીફીનમાં બાળકોને આપો વેજીટેબલ મસાલા ટોસ્ટ

    ટીફીનમાં બાળકોને આપો વેજીટેબલ મસાલા ટોસ્ટ

    Happy Teachers Day

    Happy Teachers Day

    સફર શરૂ કરી છે તો…

    સફર શરૂ કરી છે તો…

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    ડિવોર્સી

    ડિવોર્સી

    મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

    મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

    વિન્ટર ફેશન ટિપ્સ: વૂલન ટોપીમાં સ્ટાઇલિશ દેખાવાની રીતો, ઠંડા પવનથી પણ બચાવશે

    વિન્ટર ફેશન ટિપ્સ: વૂલન ટોપીમાં સ્ટાઇલિશ દેખાવાની રીતો, ઠંડા પવનથી પણ બચાવશે

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    શિયાળામાં તાવ હોય કે શરદી, આ ઉપાયથી દૂર થશે આ રોગો

    શિયાળામાં તાવ હોય કે શરદી, આ ઉપાયથી દૂર થશે આ રોગો

    પાંપણોને સુંદર બનાવવા માટે લેશ પ્રાઈમર ચોક્કસ લગાવો, જાણો તેના ફાયદા

    પાંપણોને સુંદર બનાવવા માટે લેશ પ્રાઈમર ચોક્કસ લગાવો, જાણો તેના ફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    છોગાળા હવે તો છોડો

    છોગાળા હવે તો છોડો

    મારી દીકરી ક્યાં?

    મારી દીકરી ક્યાં?

    બદમાશ

    બદમાશ

    દલો તરવાડી ~ વાર્તા

    દલો તરવાડી ~ વાર્તા

    પાત્ર નિર્માણ

    પાત્ર નિર્માણ

    દેહનું કંપન

    દેહનું કંપન

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    છોગાળા હવે તો છોડો

    છોગાળા હવે તો છોડો

    મારી દીકરી ક્યાં?

    મારી દીકરી ક્યાં?

    બદમાશ

    બદમાશ

    દલો તરવાડી ~ વાર્તા

    દલો તરવાડી ~ વાર્તા

    દેહનું કંપન

    દેહનું કંપન

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    ટીફીનમાં બાળકોને આપો વેજીટેબલ મસાલા ટોસ્ટ

    ટીફીનમાં બાળકોને આપો વેજીટેબલ મસાલા ટોસ્ટ

    Happy Teachers Day

    Happy Teachers Day

    સફર શરૂ કરી છે તો…

    સફર શરૂ કરી છે તો…

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    ડિવોર્સી

    ડિવોર્સી

    મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

    મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

    વિન્ટર ફેશન ટિપ્સ: વૂલન ટોપીમાં સ્ટાઇલિશ દેખાવાની રીતો, ઠંડા પવનથી પણ બચાવશે

    વિન્ટર ફેશન ટિપ્સ: વૂલન ટોપીમાં સ્ટાઇલિશ દેખાવાની રીતો, ઠંડા પવનથી પણ બચાવશે

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    શિયાળામાં તાવ હોય કે શરદી, આ ઉપાયથી દૂર થશે આ રોગો

    શિયાળામાં તાવ હોય કે શરદી, આ ઉપાયથી દૂર થશે આ રોગો

    પાંપણોને સુંદર બનાવવા માટે લેશ પ્રાઈમર ચોક્કસ લગાવો, જાણો તેના ફાયદા

    પાંપણોને સુંદર બનાવવા માટે લેશ પ્રાઈમર ચોક્કસ લગાવો, જાણો તેના ફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

કામ-ક્રોધ-લોભ નર્કના દ્વાર કેમ?

શિલ્પા શાહ પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, યુવા વિશેષ
Reading Time: 1 min read
126 3
A A
0
145
SHARES
537
VIEWS
Share on WhatsappShare on Facebook

વર્ષોથી કે યુગોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે કામ ક્રોધ અને લોભ નર્કના દ્વાર છે અને કમનશીબે આપણાં સર્વેની સમગ્ર જિંદગી આ ત્રણની આજુબાજુ જ ચક્કર લગાવે છે તો શું આપણે બધા નર્કના દ્વાર પર ઊભા છીએ? શું આપણને નર્ક માફક આવી ગયું છે? શું કામ વગર એટલે કે ઈચ્છા કે કામના વગર જીવવું શક્ય છે? વળી કામના પૂર્ણ ન થતાં આવતો ક્રોધ શું અયોગ્ય છે? ઇચ્છાપૂર્તિમાં લોભ જાગવો શું સ્વાભાવિક નથી? આ તમામ પ્રશ્નોનાં જવાબ મેળવવા સૌ પ્રથમ કામ-ક્રોધ-લોભને વિગતે સમજી નર્કની વિભાવનાનો સૂક્ષ્મ અભ્યાસ કરવો પડે એવું મારૂ માનવું છે. બાકી “કામ-ક્રોધ-લોભ નર્કના દ્વાર” વાળું વિધાન યથાર્થ રીતે સમજી ન શકાય. સૌ પ્રથમ નર્ક કોને કહેવાય તે સમજવું મને જરૂરી લાગે છે ત્યારબાદ તેના દ્વાર અંગે વિચારી શકાય. કોઈ પણ મહેલ કે ઘરના દ્વારને ઓળખતા પહેલા સમગ્ર મહેલ કે ઘરને ઓળખી લેવું હિતાવહ છે. સમગ્રની ઓળખ વગર માત્ર એના દ્વાર વિષે જાણી શું કરવાનું? એટલે કે નર્કને સમજ્યા વગર નર્કના દ્વારને ઓળખીને શું કરવાનું?

મારી અંગત સમજણ અનુસાર નર્ક કોઈ સ્થાન નથી એ તો મનુષ્યની મનોદશા છે. જેવી મનુષ્યની મનોદશા એવી એની દુનિયા. મનુષ્યને સુખી કે દુખી કરનાર એની પરિસ્થિતિ, કિસ્મત કે ગ્રહદશા નથી પરંતુ એની સોચ સ્વભાવ કે વૃત્તિ છે. જો જીવનમાં મંગળકામના હોય, પવિત્રતા હોય, હકારાત્મક સોચ હોય, કલ્યાણકારી સંસ્કાર હોય, પરોપકારી વૃત્તિ હોય તો વ્યક્તિ જ્યાં રહે ત્યાં સ્વર્ગ રચાય. પરંતુ સ્વાર્થી, અમંગલ, આસુરી હિંસક સોચ સ્વભાવ કે વૃત્તિ હોય તો આલિશાન મહેલમાં પણ નર્કની યાતના જ પ્રાપ્ત થાય. સાચું પૂછો તો નર્કનો અર્થ છે ક્ષુદ્ર, દીન, હીન, લાચાર, હલકો, દુર્ગંધયુક્ત નર થવું. જેમણે ઇન્દ્રિય સુખ સિવાયના બૌધિક આધ્યાત્મિક સુખની કલ્પના પણ ન કરી હોય તેવા નર બનવું એ જ નર્ક. આવા નર્કના મુખ્ય ત્રણ દ્વાર છે કામ ક્રોધ અને લોભ. કામ ક્રોધ અને લોભ વાસ્તવમાં આસુરી લક્ષણો કે આસુરી સંપત્તિ છે. જેના દ્વારા સામાન્ય રીતે અનેક દુષણો અને દુઃખો મનુષ્યજીવનમાં પ્રવેશે છે. જેથી કામ ક્રોધ અને લોભને નર્કના દ્વાર કહેવામા આવે છે. જો આપણને ક્ષુદ્ર, દીન, હીન, લાચાર, હલકા, દુર્ગંધયુક્ત નર બનવામાં આનંદ આવતો હોય, એવા નર બનવામાં જ ખુશી અનુભવાતી હોય તો કામ ક્રોધ અને લોભ અત્યંત ઉપયોગી સાધનો છે. પરંતુ જો જીવનમાથી લાચારી દૂર કરી શક્તિવાન બનવું હોય, નિમ્ન અવસ્થામાથી ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવી હોય, દુર્ગંધયુક્ત દીનતા-હીનતા દૂર કરી સદગુણોસભર સુગંધિત જીવનની પ્રાપ્તિ કરવી હોય તો કામ ક્રોધ અને લોભને નર્કના દ્વાર સમજી તિલાંજલિ આપવી અનિવાર્ય છે. કામ ક્રોધ અને લોભને નર્કના દ્વાર સમજી તિલાંજલિ આપતા પહેલા આ ત્રણેના યથાર્થ સ્વરૂપને સમજવું મને આવશ્યક લાગે છે.

ક્રોધ – ક્રોધ એટલે સંયમનો અભાવ. પોતાની જાત પર નિયંત્રણ ન હોવું. સામાન્ય રીતે અહંકારી માણસ ક્રોધી હોય છે કેમ કે તે પોતાની જાતને હોશિયાર, વિશિષ્ટ અને સાચી સમજે છે. જેથી અન્ય તેને નબળા, હલકા અને જુઠા લાગે છે અને વિના કારણ દલીલો, વાદ-વિવાદ વધે છે જે જીવનને ઘર્ષણયુક્ત અને નર્ક સમાન બનાવે છે. અહંકારી માણસ નીચું નમવામાં કે હારવામાં માનતો નથી જેથી વધુ ઉગ્રતા સાથે વર્તન કરે છે. ક્રોધ માણસને જાનવર બનાવી દે છે, તેને ભાન નથી રહેતું કે તે શું કરે છે? તેની વિવેકબુદ્ધિનો નાશ થાય છે. વિજ્ઞાનના સંશોધનો જણાવે છે કે ક્રોધ આયુષ્યમાં ઘટાડો કરે છે. રોગોમાં વૃદ્ધિ કરે છે, તણાવમાં વધારો કરે છે, બી.પી, હાર્ટએટેક, બ્રેઈનહેમરેજ, લકવો વગેરે ક્રોધને કારણે થઇ શકે છે. ગુસ્સો હંમેશા એક નિર્બળ, તનાવગ્રસ્ત, પીડિત વ્યક્તિને સામાન્ય માણસની સરખામણીમાં વધુ આવે છે. મનની અને આત્માની શક્તિમાં ક્રોધથી ઘટાડો થાય છે. ક્રોધ ઉત્સાહમાં ઘટાડો કરે છે જેથી જીવન બોજરૂપ લાગવા માંડે છે, સંબંધોમાં ઓટ આવે છે અને સુખશાંતિમય જીવન ખતમ થઇ જાય છે. હવે કહો જીવનમાં આટલી બધી પીડા વધારનાર ક્રોધને નર્કનું દ્વાર ન કહેવાય તો શું કહેવાય?

લોભ – કળીયુગનો માણસ અતિ સ્વાર્થી, લોભી અને લાલચી છે. સંતોષ જેવો ગુણ તેનામાં જોવા મળતો નથી. માનવજીવનની વાસ્તવિકતા તો એ છે કે કશું જ જોડે આવવાનું નથી એ બધા જાણે છે. દરેક ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે. વળી મૃત્યુ નિશ્ચિત છે કોઈ અમરપટ્ટો લઈને જન્મ્યું નથી, છતાં સમજાતું નથી કે બ્રહ્માંડનું સૌથી બુદ્ધિશાળી ગણાતું પ્રાણી એવો મનુષ્ય આખી જિંદગી અતિશય દોડધામ કરી નૈતિક સિદ્ધાંતો નેવે મૂકી અનૈતિક માર્ગે અન્યનો હક્ક મારી વધુ ને વધુ સંપત્તિ શેના માટે એકત્રિત કરે છે? લોભી અને લાલચી વૃત્તિ મનુષ્યને સંગ્રહ કરવા મજબૂર કરે છે જે અન્યની મુશ્કેલીઓમા અકલ્પનીય વધારો કરી મૂકે છે કેમ કે સંગ્રહ એટલે અન્યના હક્ક પર તરાપ. મનુષ્યને આવતીકાલની એટલી બધી ચિંતા છે કે આજના ભોગે તે ભવિષ્યને સુરક્ષિત બનાવવાની દોડમાં લાગી જાય છે. મજાની વાત તો એ છે કે આવતીકાલ આવવાની છે કે નહિ તેની પણ એને ખબર નથી કેમકે જીવનનો શું ભરોસો? છતાં અજ્ઞાનવશ ભેગું કરે જ જાય છે. કદાચ એનું મુખ્ય કારણ એ છે કે તેને ઈશ્વરમાં ભરોસો જ નથી. મનુષ્યની સરખામણીમાં અન્ય પશુપક્ષીઓ (કે જે મનુષ્ય જેટલા બુદ્ધિશાળી નથી) ને ભગવાન પર ભરોસો છે જેથી તેઓ ક્યારેય સંગ્રહ કરતા નથી. તેઓ જાણે છે કે આજે જેણે (પ્રભુએ) અનાજ આપ્યું છે તે કાલે પણ આપશે જ.

પરંતુ કહેવાતું બુદ્ધિશાળી પ્રાણી મનુષ્ય આવી તાત્વિક સમજણથી જોજનો દૂર છે. અહી એક વાર્તા મને યાદ આવે છે. એક ફેરિયો હતો જે ઘરે-ઘરે જઈ નાની મોટી વસ્તુઓ વેચતો હતો. બપોરના સમયે તે છાયડામાં બેઠો, ખાવાનું ખાધું અને થોડીવાર માટે સુઈ ગયો. ત્યાંથી પસાર થતા એક શેઠે તેને સૂતેલો જોયો અને વિચાર્યું કે અમુક માણસો નાના અને ગરીબ રહી જાય છે એનું કારણ એ છે કે તેઓ સમયનો સદુપયોગ કરવાની કળા જાણતા નથી. આ ફેરિયો જો આ રીતે બપોરે સુઈ ન ગયો હોત, તો વધુ નાણા ઘરે જઈ શક્યો હોત. વધુ વસ્તુઓ વેચી, વધુ કમાઈ શક્યો હોત. શેઠે ફેરિયાને ઉઠાડી, પોતાની અંગત સમજણ અનુસાર સલાહ આપી. ફેરિયાએ પૂછ્યું કે તમે તો પૈસાદાર અને સુખી છો તો પછી શા માટે આખો દિવસ દોડધામ કરો છો? જવાબમાં શેઠે કહ્યું કે ઉમર છે ત્યાં સુધી દોડી લઉં જેથી પાછલી ઉમરમાં (એટલે કે ભવિષ્યમાં) શાંતિની ઊંઘ લઇ શકાય. ટૂંકમાં શેઠ આવતી કાલને સુધારવા આજે દોડી રહેલા. ફેરિયાએ પ્રત્યુતર આપ્યો કે તમે જે કાલે કરવાના છો તે હું આજે જ કરી રહ્યો છું. તો શું ખોટું કરું છું? આ વાર્તા આપણને બોધ આપે છે કે ફેરિયો ઓછું ભણેલો હોવા છતાં વધુ સમજદાર અને સંતોષી છે. તે કાલની ચિંતામાં આજ બગાડતો નથી. જે કાલને સુધારવા અને શાંતિની ઊંઘ લેવા શેઠ આજે દોડી રહ્યા છે તે શાંતિની ઊંઘ તો ફેરિયો આજે જ લઇ રહ્યો છે. તો વધુ સમજદાર કોણ કહેવાય? જીવનમાં જો જરૂરિયાત, ઈચ્છાઓ કે કામનાઓ ઓછી હોય તો અતિશય મહેનતની જરૂર નથી. તમે ક્યારેય ઘાસને ઉગવા માટે મહેનત કરતા જોયું છે? તે સ્વાભાવિક રીતે આપોઆપ ઉગે છે, જે ઈશ્વરે તેને જીવન આપ્યું છે તેણે જ આપણને જીવન આપ્યું છે. ઈશ્વર દરેકની ભૂખ કે જરૂરિયાતને સમજે છે. વાસ્તવમાં આપણે માત્ર જરૂરિયાત પૂર્ણ કરવા દોડી રહ્યા નથી પરંતુ અન્યથી આગળ નીકળવાની કામના કે ઈચ્છા આપણને વધુ દોડવા મજબૂર કરે છે. બાકી પ્રાથમિક જરૂરિયાત (રોટી, કપડા, મકાન) પૂરી કરવા માટે આટલી મહેનત, દોડધામ કે લોહીઉકાળાની જરૂર નથી. આપણે આપણા ઘરખર્ચનો હિસાબ દર મહિને રાખીએ તો ખબર પડશે કે કુલ ખર્ચમાં પ્રાથમિક બાબતો કરતા સુખસગવડ અને મોજશોખની જરૂરિયાત પાછળનો ખર્ચો અનેકગણો વધારે છે. જે આપણે દેખાદેખીના ચક્કરમાં વધારી મુક્યો છે. જેની જીવનમાં કોઈ જરૂરિયાત છે જ નહિ. આપણા સુખ-શાંતિ આવા ગાંડપણે જ છીનવી લીધા છે અને જીવનને નર્ક સમાન કરી મૂક્યું છે. જેથી લોભને નર્કનું દ્વાર કહ્યું છે.

કામ- કામ એટલે માત્ર શારીરક ભૂખ કે સેક્સની જરૂરિયાત નહીં પરંતુ અનેક કામના. કામ એટલે અગણિત ઇચ્છાઓ વાસનાઓ અને જરૂરિયાતો. જે એક પૂરી થતાં જ બીજી જન્મે છે. ઇચ્છા પૂરી કરતાં કરતાં મનુષ્ય ખતમ થઈ જાય છે પરંતુ કામના કે ઇચ્છાઓ પૂર્ણ થતી નથી. જે મનુષ્યને દોડાવે છે અને થકવી નાંખે છે. આવી કામનોનો કોઈ અંત નથી તે અનંત છે જેથી તેનું પૂર્ણ થવું પણ અશક્ય છે. એટલું જો મનુષ્ય સમજી લે તો નર્કની યાતના ભોગવવામાથી બચી જાય. ઈચ્છાઓ કામનાઓ કે વિષયોનું ચિંતન કરનાર પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે, ક્રોધથી મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મૃતિભ્રમ થાય છે. સ્મૃતિભ્રમ થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાનશક્તિનો નાશ થાય છે. બુદ્ધિનો નાશ થવાથી પુરુષ પોતાની ઉત્તમ સ્થિતિથી પતન પામે છે. વાસ્તવમાં આત્માની સ્થિતિ તો ઉત્તમ જ છે પરંતુ વિષયોની અવિરત ઈચ્છા અને અનન્ય આસક્તિ તેનું પતન કરે છે. આસૂરીવૃત્તિ સમાન કામ, ક્રોધ, અને લોભ ત્રણેથી દૂર રહેવાની કોશિષ કરવી જોઈએ. આ ત્રણે નર્કના દરવાજા છે જે મનુષ્યને ક્ષુદ્ર, દીન, હીન, લાચાર, હલકો, દુર્ગંધયુક્ત જીવન જીવવા મજબૂર કરે છે. જેમને ઇન્દ્રિય સુખ સિવાય કશું દેખાતું જ નથી. બૌધિક કે આધ્યાત્મિક સુખની તેવો કલ્પના પણ કરી શકતા નથી. નર્કના આ ત્રણે દ્વાર કામ, ક્રોધ, લોભથી દૂર ન રહેવાના પ્રયત્નોમા અનેક દુષણો અને દુઃખો જીવનમાં પ્રવેશતા રહે છે જે સહન કરવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી કેમ કે દરેકને આપણે ઊંડી સમજણ સાથે જીવનમાં સ્વીકાર્યા છે, ઊંડી સમજણ (ઊંડા અજ્ઞાન) સાથે આમંત્રણ આપ્યું છે.

વિષયાસક્તિને કારણે કામ ઉદભવે, જો તેની પૂર્તિમાં અવરોધ આવે તો ક્રોધ જન્મે અને જો કામનાપૂર્તિ થાય તો બીજી કામનાઓનો લોભ જન્મે. આમ કામ, ક્રોધ અને લોભ ત્રણે એકબીજા સાથે હંમેશા જોડાયેલા જ રહે છે. કામ એટલે ઇન્દ્રિયસુખની કામના (અગણિત ઈચ્છા) કે જે અનેક પીડાઓનું મૂળ છે. જેથી કામને નર્કનું દ્વાર કહ્યું છે. જેમાંથી અન્ય અવગુણો જેવા કે ક્રોધ, લોભ, સ્વાર્થ, ચોરી, અસત્ય, માયા જન્મે છે. આવા નર્કમાંથી ઉગરવાનો માત્ર એક જ ઉપાય છે અને તે છે ત્યાગ. પ્રથમ ઇચ્છાઓનો ત્યાગ કરો જેથી લોભનો ત્યાગ ઓટોમેટિક થશે અને એ દ્વારા ક્રોધશમન સહજ બનશે. આ ત્રણે પર વિજય સંયમના માર્ગે ચાલીને જ મેળવી શકાય. શાસ્ત્રો અને સંતો દ્વારા બતાવેલ સિદ્ધાંતો જેવા કે મનસંયમ, વાણીસંયમ અને કાયાના સંયમ દ્વારા કામ, ક્રોધ અને લોભથી અવશ્ય બચી શકાય. જીવનને નર્કમય પીડામાથી ઉગારી સ્વર્ગનું સુખ પણ ચોક્કસ ભોગવી શકાય. તો આવો આજથી જ સંયમના માર્ગે ચાલી ત્યાગની ભાવનાને વિકસાવી જીવનને સ્વર્ગના સુખથી છલોછલ ભરી દઈએ.

~ શિલ્પા શાહ પ્રોફેસર HKBBA કોલેજ

Related

Tags: shilpa shahકામ-ક્રોધ-લોભ નર્કના દ્વાર કેમશિલ્પા શાહ
SendShare58Tweet36Scan
ADVERTISEMENT
Previous Post

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ

Next Post

જાણો ગત 75 વર્ષની રૂપીયાની સફર, એક સમયે 1 યુએસ ડોલર = 4 રૂપીયા

Related Posts

11 બાળકોનાં ઉખાણાં

by iGujju
0
322
11 બાળકોનાં ઉખાણાં
બાળ વિશેષ

કોલસે સળગતી એને દીઠી, ચોમાસે લાગે છે મીઠી, એની છે અનેરી વાત, દેખાવે લાગે તે દાંત. 👉 મકાઇ નર બત્રીસ અને એક છે નારી, જુઓ જગતમાં છે સૌની પ્યારી, કહો કરીએ મનમાં પુરો વિચાર, મરે પહેલા નર અને જીવે નાર. 👉 જીભ હાથમાં એ તો લાગે નાનો, પણ દુનિયાનો તે ખજાનો, હોય પાસે તો વટ પડે, વારંવાર ‘હલો’ તે કહે. 👉 મોબાઇલ મારે ટોડલે બેસે છે, ટેહુક ટેહુક કરતો ભાઈ ઠૂમક ઠૂમક કળા કરે કલગીવાળો એ છે ભાઇ. 👉 મોર કલબલ એ તો કરતી જાય ઠૂમકા મારે એ તો ભાઈ ચાલે એ તો ધીમી ચાલ નાના પરીવારની એ જાત. 👉 કાબર વાઘ કેરી હું છું માસી ઘરના...

Read more

એક બાળકનો વિશ્વાસ

by iGujju
0
325
એક બાળકનો વિશ્વાસ
બાળ ઉછેર (પેરેન્ટીંગ)

ઝાંખા પ્રકાશની ચમક સાથે, મોહિતના રૂમમાંથી એક હળવો અવાજ આવી રહ્યો હતો, જાણે ટાયર ઘસાઈ રહ્યા હોય અને કાર એકબીજા સાથે અથડાઈ રહી હોય. જગમાં પાણી ભરવા કિચનમાં જતી વખતે, મેઘાની નજર હોલમાં પૂર્વજોની ઊંચી લોલક ઘડિયાળ ઉપર પડી. તેના અંક અડધી રાતના ૨.૦૦ વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. આ નિશાચર કલાકે તેનો તેર વર્ષનો પુત્ર શું કરી રહ્યો હતો? તરસ ભૂલી જતા, મેઘા ધીમેથી તેના પુત્રના રૂમમાં દાખલ થઈ.   ટેબલ લેમ્પના પ્રકાશમાં તેનો ચહેરો દેખાયો, તે ટેન્શનમાં લાગી રહ્યો હતો. તેણે રિમોટ કન્ટ્રોલ ટાઈટ પકડી રાખ્યો હતો અને સંપૂર્ણ ધ્યાન મોનિટર પર હતું. એક ઊંડો નિસાસો ભરતા મેઘાએ...

Read more

છોગાળા હવે તો છોડો

by iGujju
0
324
છોગાળા હવે તો છોડો
બાળ વિશેષ

છોગાળા હવે તો છોડો વાડની ઓથે એક બખોલ. એમાં રહે સસલાભાઈ ને સસલીબાઈ. એમને બચ્ચા બે. નાનાં ને રૂપાળા. ધોળા તો જાણે રૂ ના પોલ ! દિ ઊગેને સસલો – સસલી નીકળી પડે ચારો ચરવા. બચ્ચાને રાખે બખોલમાં નીકળતી વખતે બચ્ચાને કહે, “ આઘાપાછા થશો નહીં, બખોલ બહાર નીકળશો નહીં. પણ બચ્ચા તે બચ્ચા. એકલા પડ્યા નથી કે બહાર નીકળ્યા નથી, નાચે, કુદે ને ગેલ કરે. અમરકથાઓ એક વાર બચ્ચા રસ્તા વચ્ચે રમે. ત્યાંથી નીકળ્યા હાથીભાઈ. હાથીભાઈ શાણા. થોડીવાર બાજુ પર ઊભા રહી ગયા, તોય બચ્ચા ખસે નહી. હાથી કહે, “અલ્યા છોકરાં, તમારી માં ક્યાં છે ? “ બચ્ચા કહે,...

Read more

મારી દીકરી ક્યાં?

by iGujju
0
427
મારી દીકરી ક્યાં?
મહિલા વિશેષ

આખરે ઉજાગરાનો અંત આવ્યો: લગન ઊકલી ગયાં. મા હવે ઘરની ચીજવસ્તુઓ ગણે છે સંભારી સંભારી મેળવે છે સંભાળી સંભાળી ગોઠવે છે: થાળી, વાડકા, ગ્લાસ, ડિશ- બધું બરાબર છે ક્યાંય કશુંય ખોવાયું નથી કશુંય ગયું નથી- પણ અચાનક કંઈક યાદ આવતાં એ ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે આંખોમાંથી ટપકું ટપકું થાય છે ખારો ખારો પ્રશ્ર: ‘મારી દીકરી ક્યાં?’ ~ જયંત પાઠક

Read more

બદમાશ

by iGujju
0
499
બદમાશ
કલા-સાહિત્ય

બદમાશ – ઝવેરચંદ મેઘાણી, રેલગાડીની મુસાફરી દરમિયાન આકસ્મિક જ રામલાલ પોતાની પત્નિને બદમાશોથી ભરેલા ડબ્બામાં મુકીને આવે છે, અને પછી સત્યની જાણ થતા તેને બદમાશોથી બચાવવા કેવા પ્રયત્નો કરે છે, તેમ જ ડબ્બામાજ બેઠેલ રુક્મણિનુ શુ થાય છે ? બદમાશ આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અંદર ફંગાવ્યાં. રુક્ષ્મિણીએ એ પછડાટમાં ઊઠી પેટી તથા બાબો સંભાળ્યાં નહિ ત્યાં તો ટ્રેઈન સ્ટેશન-યાર્ડને લાંઘી ગઈ. ખાલી પડેલા પ્લેટફોર્મ પર જે કોઈ આ દ્રશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ...

Read more

દલો તરવાડી ~ વાર્તા

by iGujju
0
642
દલો તરવાડી ~ વાર્તા
બાળ વિશેષ

એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી ! તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ? ભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં ? દલો તરવાડી કહે – ઠીક. તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ? છેવટે તરવાડી કહે – વાડીનો ધણી નથી તો વાડી...

Read more

પાત્ર નિર્માણ

by iGujju
0
498
પાત્ર નિર્માણ
26 જાન્યુઆરી

જ્યારે પ્રાચીન ચીનીઓએ શાંતિથી રહેવાનું નક્કી કર્યું, ત્યારે તેઓએ ચીનની મહાન દિવાલ બનાવી. તેઓએ વિચાર્યું કે તેની ઊંચાઈને કારણે કોઈ તેના પર ચઢી શકશે નહીં. તેના અસ્તિત્વના પ્રથમ 100 વર્ષો દરમિયાન, ચીનીઓ પર ત્રણ વખત આક્રમણ થયું હતું. અને દર વખતે, દુશ્મન પાયદળના ટોળાને દિવાલ પર ઘૂસી જવાની કે ચઢવાની જરૂર ન હતી... કારણ કે દરેક વખતે તેઓ રક્ષકોને લાંચ આપીને દરવાજામાંથી આવતા હતા. ચીનીઓએ દીવાલ તો બનાવી પણ દીવાલ-રક્ષકોના પાત્ર-નિર્માણને ભૂલી ગયા. આમ, માનવીય ચારિત્ર્યનું નિર્માણ અન્ય કંઈપણના નિર્માણ પહેલાં આવે છે. આજે આપણા વિદ્યાર્થીઓને તેની જ જરૂર છે. જેમ કે એક પ્રાચ્યવાદીએ કહ્યું: જો તમે કોઈ રાષ્ટ્રની સંસ્કૃતિનો...

Read more

દેહનું કંપન

by iGujju
0
341
દેહનું કંપન
વાર્તા અને લેખ

"આટલી ઉતાવળ! ઢોળીને ઢગલા કર્યા. ધિરજ જ નથી." ગુસ્સામાં બોલતી કવિતા મોં બગાડી કામ કરવા લાગી. આશાબેન લાચારીથી લથડાતી જીભે બોલ્યા, "બેટા, તમે કામ કરતાં હતાં અને ચા ઠરતી હતી, તો મને થયું.." અધવચ્ચે જ ગુસ્સામાં કવિતા બોલી, "તમે તમારો મગજ ન ચલાવો. ખબર છે ને શરીરમાં કંપનની તકલીફ છે તો કશું કામ નથી થતું. પણ તમે સમજો કે, માનો તો તમને શાંતિ ક્યાંથી થાય? ખરું ને ? શું થયુ ! ચા ઢોળાઈ ને!" આ સાંભળી આશાબેનની આંખમાં આંસુ આવી ગયા. આશાબેન હજી કંઈ સ્વસ્થતા ધારણ કરે એ પહેલા એનો દીકરો કવન આવ્યો, "શું બા રોજ માથાકૂટ? ઓલી બિચારીને જરા...

Read more

Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

by iGujju
0
432
Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!
જાણવા જેવું

Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ! ઘણા લોકોને વૃક્ષો અને છોડ માટે ખૂબ પ્રેમ હોય છે. એટલા માટે તેઓ ઘરમાં પણ છોડ લગાવે છે. ઘરમાં કેટલાક છોડ લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમાંથી એક પ્લાન્ટ મની પ્લાન્ટનો છે. તેનું નામ સૂચવે છે તેમ તેનું કાર્ય પણ છે. એવું માનવામાં આવે છે કે આ છોડને ઘરમાં લગાવવાથી પૈસાની કમી નથી આવતી. પરંતુ કેટલાક લોકોના ઘરમાં મની પ્લાન્ટ હોવા છતાં પણ પૈસાની તંગી રહે છે. તેની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે. આ કારણો વાસ્તુ ટિપ્સ સાથે સંબંધિત છે....

Read more

ડિવોર્સી

by iGujju
0
549
ડિવોર્સી
મહિલા વિશેષ

"શું સપના લઈને વિવાહિત સંબંધમાં પગ મૂક્યો હતો, અને આજે પાંચ વર્ષ પછી, હવે મારે જીવનના વિખેરાયેલા ટુકડાઓને ફરીથી એકત્રિત કરવા પડશે." મુક્તા મારા ખોણામાં માથું મૂકીને રડી રહી હતી. હું એને કાંઈ આશ્વાસન આપું, તે પહેલાં એને એક બીજા પછતાવાએ ઘેરી લીધો, "મમ્મી, મેં હજી થોડું સહન કરી લીધું હોત તો? વિરેનને કાંઈક સમય આપ્યો હોત, તો કદાચ મારા લગ્ન બચી જાત." સમાન પ્રોફાઇલ ધરાવતા વીરેન શાહ સાથે અમે મુક્તાનું વૈવાહિક જોડાણ ગોઠવ્યું હતું. આનંદમય તો ન કહેવાય, પરંતુ પહેલું એક વર્ષ ઠીક રહ્યું. પછી જ્યારે લગ્નની નવીનતા ફીકી પડી ગઈ, ત્યારે આઘાતજનક વાતો સામે આવવા લાગી, જેણે મારી...

Read more
Load More
Next Post
જાણો ગત 75 વર્ષની રૂપીયાની સફર, એક સમયે 1 યુએસ ડોલર = 4 રૂપીયા

જાણો ગત 75 વર્ષની રૂપીયાની સફર, એક સમયે 1 યુએસ ડોલર = 4 રૂપીયા

મારા શ્વાસમા સુવાસમા આવી ગઈ…

હું જ તો તિરંગો છું...

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
PC - Google

મુકો પાવલી

શરીરને કુદરતી રીતે શુદ્ધ (DETOX) અને નિરોગી કેવી રીતે બનાવાય?

શરીરને કુદરતી રીતે શુદ્ધ (DETOX) અને નિરોગી કેવી રીતે બનાવાય?

વિજ્ઞાન વિશેષ – જાણવા જેવું

વિજ્ઞાન વિશેષ – જાણવા જેવું

ચાણક્યના ગ્રંથને કેવી રીતે અપાયું “ચાણક્ય નીતિ” નામ ? જાણો આજે !

વિદ્યાનું જીવનમાં શું મહત્વ? જાણો ચાણક્ય શું કહે છે?

એક બાળકનો વિશ્વાસ

એક બાળકનો વિશ્વાસ

11 બાળકોનાં ઉખાણાં

11 બાળકોનાં ઉખાણાં

એક બાળકનો વિશ્વાસ

એક બાળકનો વિશ્વાસ

છોગાળા હવે તો છોડો

છોગાળા હવે તો છોડો

મારી દીકરી ક્યાં?

મારી દીકરી ક્યાં?

બદમાશ

બદમાશ

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!